Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 271 of 928
  • ધર્મતેજ

    પામવાલાયક તે જ છે

    ચિતન -હેમંતવાળા “મારે માગવાલાયક ‘તે’ જ છે – કઠ ઉપનિષદમાં નચિકેતા યમરાજાને આમ જણાવે છે. અહીં વપરાયેલ ‘તે’ શબ્દ બહુ સૂચક છે. આ ‘તે’ તત્ત્વમસિનો ‘તે’ છે. કઠ ઉપનિષદમાં નચિકેતા યમરાજા પાસે મૃત્યુનું રહસ્ય પૂછે છે. આ ‘તે’ મૃત્યુના રહસ્યના…

  • ધર્મતેજ

    સત્ત્વગુણનું બંધન

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સામાન્ય બંધનની રૂપરેખા બાંધીને હવે ભગવાન કૃષ્ણ કહે છે-सत्वं रजस्तम इति गुणाः प्रकृतिसभ्भवाःनिबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्૧૪-૫॥ અર્થાત્ પ્રકૃતિના આ ત્રણ ગુણો- રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ આત્માને બંધનકરે છે. પ્રકૃતિ એટલે માયા! માયા ત્રણ ગુણમયી છે,…

  • ધર્મતેજ

    રૂચીની વિવિધતાને કારણે

    મનન -હેમુ-ભીખુ પ્રત્યેક માનવી જુદી જુદી રીતના વર્તન કરે છે. તેમની પસંદગી જુદી હોય છે અને તેમની વિચારસરણી પણ ભિન્ન રહે છે. તેઓ જુદા જુદા પ્રકારના મૂલ્યોને આધારે પોતાના જીવનની દિશા નક્કી કરે છે. જુદા જુદા વિષયોમાં તેમને રસ હોય…

  • ધર્મતેજ

    પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓ

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની પ્રાકૃત-અપભ્રંશમાં પ્રચલિત ગાથાઓને એકત્ર કરીને એના સંચયની કામગીરીમાં જે રાજાઓના યોગદાનની અનેક દંતકથાઓ પ્રચલિત છે એવા કવિ હાલ હકીક્તે તો કથાસરિત્સાગરમાં સોમદેવે જે પ્રાકૃત ભાષ્ાાપ્રેમી અને કવિવત્સલ રાજવી સાતવાહનની જે વાત કરી છે તે જ…

  • ધર્મતેજ

    હે દાનવ શ્રેષ્ઠ, તેં જે કંઈ પણ ચાહ્યું છે, એ બધાં વચન પૂર્ણ થશે: બ્રહ્માજી

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બ્રહ્મદેવ દ્વારા ચેતવણી મળતાં હિરણ્યકશિપુ ક્રોધિત થઈ બ્રહ્મલોકથી વિદાય લે છે અને પોતાની રાજસભામાં પધારે છે. તે જ સમયે એક સૈનિક આવીને કહે છે કે, ‘ત્રિલોકવિજેતા હિરણ્યકશિપુની જય…. રાજકુમાર પ્રહ્લાદ ફરી શ્રીહરિ વિષ્ણુની ભક્તિમાં જ…

  • ધર્મતેજ

    દાની દ્વારા અપાતું દાન પ્રભુના અવાજનો પડઘો

    આચમન -અનવર વલિયાણી જગતમાં સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ કે કોઇ અન્ય વાદ હોય, માનવ માનવ વચ્ચે બુદ્ધિ, * સંજોગ, * શિક્ષણ, ઓળખાણ, * હોદ્દો, (પોસ્ટ), વારસો, * વાતચીતની કળા, સંશોધન, * તક, * દગોફટકો કળા કે કળાના લીધે શારીરિક ખોડ-ખાંપણોના લીધે…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવમાં તેમજ સ્વાદમાં સુધ્ધાં કાકડી સાથે સામ્ય ધરાવતા શાકની ઓળખાણ પડી? એકદમ કૂણું અને રાંધવામાં અત્યંત આસાન હોય છે.અ) કક્યુમ્બર બ) એવોકાડો ક) પેપર્સ ડ) કોર્જેટ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bદિવ્ય FAITHભક્તિ SOLEMNઆસ્થા WICKદિવેટ DEVOTIONવિધિપૂર્વક DIVINE…

  • પારસી મરણ

    રોહીન્ટન જમશેદ ખાદીવાલા તે મરહુમ રોશન ખાદીવાલાના ખાવીંદ. તે કુમી પૌરૂચીસ્તીના પપ્પા. તે પરસી ને કાર્લના ભાઇ. તે દારાયશ, સૌર્ય, કીયાન ને સમાયરાના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ ૭૮) રે. ઠે. ૨૮૧, સીધવા બિલ્ડિંગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા: તા…

  • હિન્દુ મરણ

    સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણવળાવડ નિવાસી સ્વ. કંચનગૌરી રવિશંકર અંબાશંકર મહેતાના જયેષ્ઠ પુત્ર કિશોરચંદ્ર (ઉં. વ. ૮૧) શુક્રવાર તા. ૨૪-૫-૨૪ના રોજ કૈલાસવાસી થયેલ છે. તે નિલાબેનના પતિ. નિમેષ, માધવી, દેવકીના પિતાશ્રી. મોના-હિતેનકુમાર-સચીનના સસરા. તે ગં. સ્વ. ગુણવંતીબેન, ગં. સ્વ. વિશાખાબેન,…

Back to top button