- ધર્મતેજ
શું એવું બની શકે કે કૃષ્ણનો મંત્ર બોલો અને રામની પ્રાપ્તિ થઇ જાય ?
માનસ મંથન -મોરારિબાપુ હું માનું છું કે પૂજાનો મહિમા અવશ્ય અદ્ભુત છે. અલબત્ત એવું પણ ન થાય કે આપણે પૂજામાં જ રહી જઇએ અને દર્શન થાય જ નહીં. દર્શન છૂટી જાય. દર્શન છૂટવું ન જોઇએ. ક્યારેક-ક્યારેક આપણે પૂજામાં, વિધિ-વિધાનમાં ડૂબી…
- ધર્મતેજ
દિવસ અને રાત્રિની વચ્ચેના સંધિકાળને સંધ્યાકાળ કહેવામાં આવે છે
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૨. સાંધ્યભાષા એટલે શું?‘સાંધ્ય’ શબ્દોનો શાબ્દિક અર્થ આમ થાય છે: સાંધ્ય એટલે સાંધ્યાકાળસંબંધી, અર્થાત્ સાંજના સમયવિષયક. સંધ્યાકાળ શું છે? સંધ્યાકાળ સંધિકાલ છે. દિવસ પૂરો થયો છે અને રાત્રિ હવે આવી રહી છે. આ દિવસ અને રાત્રિની…
- ધર્મતેજ
મૂળ મહેલમેં વસે ગુણેશા..(૧)
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ આપણે ત્યાં લોકભજનિકોના કંઠે જે ગણપતિનાં ભજનોગવાય છે તેના ત્રણ પ્રકાર છે : ઊલટના ગણેશ, પાટના ગણેશ અને નિર્વાણનાં ગણપતિ મહિમાનાં ભજનો. ઊલટ પ્રકારનાં ગણપતિનાં ભજનોમાં ગણપતિના સ્વરૂપનું વર્ણન હોય, ગણપતિ જન્મની કથા હોય કે…
- ધર્મતેજ
ચૌદ કેરેટનું સ્મિત
ટૂંકી વાર્તા – પ્રીતમ લખલાણી આજે મધર્સ ડે હોવાથી, નિર્મિશના સ્મરણમાં બાની અગણિત યાદો તાજી થઈ આવી. બાની મીઠી-મધુર યાદોમાં ખોવાયેલા નિર્મિશને બાએ જીવનમાં કરેલા ઉપકારનું ઋણ અદા કરવા તેમની છબિ પાસે ગુલાબનાં બે ફૂલ મૂકવાનું મન થયું. ફલોરિસ્ટને ત્યાંથી…
- ધર્મતેજ
પામવાલાયક તે જ છે
ચિતન -હેમંતવાળા “મારે માગવાલાયક ‘તે’ જ છે – કઠ ઉપનિષદમાં નચિકેતા યમરાજાને આમ જણાવે છે. અહીં વપરાયેલ ‘તે’ શબ્દ બહુ સૂચક છે. આ ‘તે’ તત્ત્વમસિનો ‘તે’ છે. કઠ ઉપનિષદમાં નચિકેતા યમરાજા પાસે મૃત્યુનું રહસ્ય પૂછે છે. આ ‘તે’ મૃત્યુના રહસ્યના…
- ધર્મતેજ
સત્ત્વગુણનું બંધન
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સામાન્ય બંધનની રૂપરેખા બાંધીને હવે ભગવાન કૃષ્ણ કહે છે-सत्वं रजस्तम इति गुणाः प्रकृतिसभ्भवाःनिबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्૧૪-૫॥ અર્થાત્ પ્રકૃતિના આ ત્રણ ગુણો- રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ આત્માને બંધનકરે છે. પ્રકૃતિ એટલે માયા! માયા ત્રણ ગુણમયી છે,…
- ધર્મતેજ
રૂચીની વિવિધતાને કારણે
મનન -હેમુ-ભીખુ પ્રત્યેક માનવી જુદી જુદી રીતના વર્તન કરે છે. તેમની પસંદગી જુદી હોય છે અને તેમની વિચારસરણી પણ ભિન્ન રહે છે. તેઓ જુદા જુદા પ્રકારના મૂલ્યોને આધારે પોતાના જીવનની દિશા નક્કી કરે છે. જુદા જુદા વિષયોમાં તેમને રસ હોય…
- ધર્મતેજ
પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓ
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની પ્રાકૃત-અપભ્રંશમાં પ્રચલિત ગાથાઓને એકત્ર કરીને એના સંચયની કામગીરીમાં જે રાજાઓના યોગદાનની અનેક દંતકથાઓ પ્રચલિત છે એવા કવિ હાલ હકીક્તે તો કથાસરિત્સાગરમાં સોમદેવે જે પ્રાકૃત ભાષ્ાાપ્રેમી અને કવિવત્સલ રાજવી સાતવાહનની જે વાત કરી છે તે જ…
- ધર્મતેજ
હે દાનવ શ્રેષ્ઠ, તેં જે કંઈ પણ ચાહ્યું છે, એ બધાં વચન પૂર્ણ થશે: બ્રહ્માજી
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બ્રહ્મદેવ દ્વારા ચેતવણી મળતાં હિરણ્યકશિપુ ક્રોધિત થઈ બ્રહ્મલોકથી વિદાય લે છે અને પોતાની રાજસભામાં પધારે છે. તે જ સમયે એક સૈનિક આવીને કહે છે કે, ‘ત્રિલોકવિજેતા હિરણ્યકશિપુની જય…. રાજકુમાર પ્રહ્લાદ ફરી શ્રીહરિ વિષ્ણુની ભક્તિમાં જ…
- ધર્મતેજ
દાની દ્વારા અપાતું દાન પ્રભુના અવાજનો પડઘો
આચમન -અનવર વલિયાણી જગતમાં સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ કે કોઇ અન્ય વાદ હોય, માનવ માનવ વચ્ચે બુદ્ધિ, * સંજોગ, * શિક્ષણ, ઓળખાણ, * હોદ્દો, (પોસ્ટ), વારસો, * વાતચીતની કળા, સંશોધન, * તક, * દગોફટકો કળા કે કળાના લીધે શારીરિક ખોડ-ખાંપણોના લીધે…