• આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૭-૫-૨૦૨૪ ભારતીય દિનાંક ૬, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૪પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૧૦મો દએ, સને…

  • ધર્મતેજ

    સમાધિ: આત્માની જાગૃત અવસ્થા

    યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા ભગવદ્ગીતામાં ૧૧મા અધ્યાયમાં અર્જુનને કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે તે સામાન્ય સંજોગોમાં સામાન્ય વ્યક્તિને થઇ શક્તું નથી. કૃષ્ણે પણ અર્જુનને આ દર્શન કરાવતાં પહેલાં દિવ્યચક્ષુ આપેલાં. શ્રી કૃષ્ણે ગીતામાં ચોખ્ખું કહ્યું છે કે દરેકને નહિ, પણ…

  • ધર્મતેજ

    શું એવું બની શકે કે કૃષ્ણનો મંત્ર બોલો અને રામની પ્રાપ્તિ થઇ જાય ?

    માનસ મંથન -મોરારિબાપુ હું માનું છું કે પૂજાનો મહિમા અવશ્ય અદ્ભુત છે. અલબત્ત એવું પણ ન થાય કે આપણે પૂજામાં જ રહી જઇએ અને દર્શન થાય જ નહીં. દર્શન છૂટી જાય. દર્શન છૂટવું ન જોઇએ. ક્યારેક-ક્યારેક આપણે પૂજામાં, વિધિ-વિધાનમાં ડૂબી…

  • ધર્મતેજ

    દિવસ અને રાત્રિની વચ્ચેના સંધિકાળને સંધ્યાકાળ કહેવામાં આવે છે

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૨. સાંધ્યભાષા એટલે શું?‘સાંધ્ય’ શબ્દોનો શાબ્દિક અર્થ આમ થાય છે: સાંધ્ય એટલે સાંધ્યાકાળસંબંધી, અર્થાત્ સાંજના સમયવિષયક. સંધ્યાકાળ શું છે? સંધ્યાકાળ સંધિકાલ છે. દિવસ પૂરો થયો છે અને રાત્રિ હવે આવી રહી છે. આ દિવસ અને રાત્રિની…

  • ધર્મતેજ

    મૂળ મહેલમેં વસે ગુણેશા..(૧)

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ આપણે ત્યાં લોકભજનિકોના કંઠે જે ગણપતિનાં ભજનોગવાય છે તેના ત્રણ પ્રકાર છે : ઊલટના ગણેશ, પાટના ગણેશ અને નિર્વાણનાં ગણપતિ મહિમાનાં ભજનો. ઊલટ પ્રકારનાં ગણપતિનાં ભજનોમાં ગણપતિના સ્વરૂપનું વર્ણન હોય, ગણપતિ જન્મની કથા હોય કે…

  • ધર્મતેજ

    ચૌદ કેરેટનું સ્મિત

    ટૂંકી વાર્તા – પ્રીતમ લખલાણી આજે મધર્સ ડે હોવાથી, નિર્મિશના સ્મરણમાં બાની અગણિત યાદો તાજી થઈ આવી. બાની મીઠી-મધુર યાદોમાં ખોવાયેલા નિર્મિશને બાએ જીવનમાં કરેલા ઉપકારનું ઋણ અદા કરવા તેમની છબિ પાસે ગુલાબનાં બે ફૂલ મૂકવાનું મન થયું. ફલોરિસ્ટને ત્યાંથી…

  • ધર્મતેજ

    પામવાલાયક તે જ છે

    ચિતન -હેમંતવાળા “મારે માગવાલાયક ‘તે’ જ છે – કઠ ઉપનિષદમાં નચિકેતા યમરાજાને આમ જણાવે છે. અહીં વપરાયેલ ‘તે’ શબ્દ બહુ સૂચક છે. આ ‘તે’ તત્ત્વમસિનો ‘તે’ છે. કઠ ઉપનિષદમાં નચિકેતા યમરાજા પાસે મૃત્યુનું રહસ્ય પૂછે છે. આ ‘તે’ મૃત્યુના રહસ્યના…

  • ધર્મતેજ

    સત્ત્વગુણનું બંધન

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સામાન્ય બંધનની રૂપરેખા બાંધીને હવે ભગવાન કૃષ્ણ કહે છે-सत्वं रजस्तम इति गुणाः प्रकृतिसभ्भवाःनिबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्૧૪-૫॥ અર્થાત્ પ્રકૃતિના આ ત્રણ ગુણો- રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ આત્માને બંધનકરે છે. પ્રકૃતિ એટલે માયા! માયા ત્રણ ગુણમયી છે,…

  • ધર્મતેજ

    રૂચીની વિવિધતાને કારણે

    મનન -હેમુ-ભીખુ પ્રત્યેક માનવી જુદી જુદી રીતના વર્તન કરે છે. તેમની પસંદગી જુદી હોય છે અને તેમની વિચારસરણી પણ ભિન્ન રહે છે. તેઓ જુદા જુદા પ્રકારના મૂલ્યોને આધારે પોતાના જીવનની દિશા નક્કી કરે છે. જુદા જુદા વિષયોમાં તેમને રસ હોય…

  • ધર્મતેજ

    પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓ

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની પ્રાકૃત-અપભ્રંશમાં પ્રચલિત ગાથાઓને એકત્ર કરીને એના સંચયની કામગીરીમાં જે રાજાઓના યોગદાનની અનેક દંતકથાઓ પ્રચલિત છે એવા કવિ હાલ હકીક્તે તો કથાસરિત્સાગરમાં સોમદેવે જે પ્રાકૃત ભાષ્ાાપ્રેમી અને કવિવત્સલ રાજવી સાતવાહનની જે વાત કરી છે તે જ…

Back to top button