• ધર્મતેજ

    સત્ત્વગુણનું બંધન

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સામાન્ય બંધનની રૂપરેખા બાંધીને હવે ભગવાન કૃષ્ણ કહે છે-सत्वं रजस्तम इति गुणाः प्रकृतिसभ्भवाःनिबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्૧૪-૫॥ અર્થાત્ પ્રકૃતિના આ ત્રણ ગુણો- રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ આત્માને બંધનકરે છે. પ્રકૃતિ એટલે માયા! માયા ત્રણ ગુણમયી છે,…

  • ધર્મતેજ

    દાની દ્વારા અપાતું દાન પ્રભુના અવાજનો પડઘો

    આચમન -અનવર વલિયાણી જગતમાં સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ કે કોઇ અન્ય વાદ હોય, માનવ માનવ વચ્ચે બુદ્ધિ, * સંજોગ, * શિક્ષણ, ઓળખાણ, * હોદ્દો, (પોસ્ટ), વારસો, * વાતચીતની કળા, સંશોધન, * તક, * દગોફટકો કળા કે કળાના લીધે શારીરિક ખોડ-ખાંપણોના લીધે…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવમાં તેમજ સ્વાદમાં સુધ્ધાં કાકડી સાથે સામ્ય ધરાવતા શાકની ઓળખાણ પડી? એકદમ કૂણું અને રાંધવામાં અત્યંત આસાન હોય છે.અ) કક્યુમ્બર બ) એવોકાડો ક) પેપર્સ ડ) કોર્જેટ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bદિવ્ય FAITHભક્તિ SOLEMNઆસ્થા WICKદિવેટ DEVOTIONવિધિપૂર્વક DIVINE…

  • પારસી મરણ

    રોહીન્ટન જમશેદ ખાદીવાલા તે મરહુમ રોશન ખાદીવાલાના ખાવીંદ. તે કુમી પૌરૂચીસ્તીના પપ્પા. તે પરસી ને કાર્લના ભાઇ. તે દારાયશ, સૌર્ય, કીયાન ને સમાયરાના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ ૭૮) રે. ઠે. ૨૮૧, સીધવા બિલ્ડિંગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા: તા…

  • વેપાર

    પાંખાં કામકાજો વચ્ચે ધાતુમાં મિશ્ર વલણ

    મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્ટોકિસ્ટોની લે-વેચ અને વપરાશકાર ઉદ્યોગની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪નો અને કોપર આર્મિચર, એલ્યુમિનિયમ…

  • જૈન મરણ

    વિજાપુર નિવાસી હાલ મુંબઈ શ્રીમતી નિર્મળાબેન વિનોદચંદ્ર દોશી (ઉં.વ. ૮૦) તે સંદીપભાઈ, નીતાબેન, સ્વાતિબેન, જિગીષાબેનના માતુશ્રી. માધવીબેન, જયેશકુમાર, પારસકુમાર, સંજયકુમારના સાસુ શનિવાર, તા. ૨૫/૫/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૬/૫/૨૪ના ૪ થી ૬. એસ્પી ઓડિટોરિયમ, માર્વે રોડ, મલાડ વેસ્ટ. ઝાલાવાડી…

  • હિન્દુ મરણ

    સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણવળાવડ નિવાસી સ્વ. કંચનગૌરી રવિશંકર અંબાશંકર મહેતાના જયેષ્ઠ પુત્ર કિશોરચંદ્ર (ઉં. વ. ૮૧) શુક્રવાર તા. ૨૪-૫-૨૪ના રોજ કૈલાસવાસી થયેલ છે. તે નિલાબેનના પતિ. નિમેષ, માધવી, દેવકીના પિતાશ્રી. મોના-હિતેનકુમાર-સચીનના સસરા. તે ગં. સ્વ. ગુણવંતીબેન, ગં. સ્વ. વિશાખાબેન,…

  • વેપાર

    મિડિયમ ગ્રેડની ખાંડમાં ₹ આઠનો ઘટાડો

    નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. જોકે, આજે હાજરમાં ખાસ કરીને મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠનો ગુણવત્તાલક્ષી ઘટાડો આવ્યો હતો. જ્યારે…

  • સ્ટે હંગ્રી સ્ટે ફુલીશ સ્ટીવ જોબ્સના જીવનની અંગત વાતો

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ ૫મી ઑક્ટોબર ૨૦૧૧ના અમેરિકન કંપની એપલના ફાઉન્ડર અને ચેરમેન સ્ટીવ પોલ જોબ્સનું અવસાન થયું અને તેની સાથે ખતમ થયો એક યુગ. વિશ્ર્વના તમામ દેશોનાં અખબારોમાં પ્રથમ પાને અને વિશ્ર્વની તમામ ટીવી ચેનલોએ તેને શ્રદ્ધાંજલિ આપેલ…

Back to top button