• તરોતાઝા

    ચાંદ જેવા મુખડા પર ખીલ કેમ થાય છે?

    આરોગ્ય – રાજેશ યાજ્ઞિક આમ તો કહેવાય છે કે ચંદ્રમા પર ડાઘ હોય છે. તેમ છતાં હકીકત એ છે કે માણસને પોતાના ચાંદ જેવા મુખડા પર ડાઘ ગમતા નથી. ખાસ કરીને યુવક-યુવતીઓને એક નાનકડું ખીલ મોઢા પર દેખાય એટલે પરીક્ષાના…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવમાં તેમજ સ્વાદમાં સુધ્ધાં કાકડી સાથે સામ્ય ધરાવતા શાકની ઓળખાણ પડી? એકદમ કૂણું અને રાંધવામાં અત્યંત આસાન હોય છે.અ) કક્યુમ્બર બ) એવોકાડો ક) પેપર્સ ડ) કોર્જેટ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોઅ ઇદિવ્ય FAITHભક્તિ SOLEMNઆસ્થા WICKદિવેટ DEVOTIONવિધિપૂર્વક DIVINE…

  • તરોતાઝા

    સંવાદમાં સ્પષ્ટતા ને વ્યક્તિત્વમાં નિખાર માટે કરો `ભરદ્વાજાસન’

    કવર સ્ટોરી – દિવ્યજ્યોતિ `નંદન’ કોમ્યુનિકેશન સ્કિલ્સ એ આજના જમાનામાં તમારા કરિઅર માટે તેમ જ તમારા સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. તમારા વ્યક્તિત્વના ઘડતર માટે પણ આ ખૂબ જ આવશ્યક છે. જો તમે કોઇની સાથે વાતચીત કરવામાં ખચકાટ અનુભવો…

  • સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનો

    જ્ઞાન અને મનોરંજન લોકો સુધી પહોંચાડશે સાથે કમાણી પણ કરો વિશેષ – કીર્તિશેખર ગૂગલમાં રોકિંગ કેરિયર્સ ઈન 2024 સર્ચ કરશો તો તમને જવાબમાં ત્રણ કેરિયર ઓપ્શન જોવા મળશે, જેમાં પહેલો ક્લોઝિંગ મેનેજર, બીજો ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ અને ત્રીજો ડિઝાઈન સ્પેશિયાલિસ્ટ.…

  • તરોતાઝા

    ગરમીમાં તાજગીસભર રહેવા માટે નાહતા સમયે આ ભૂલ ન કરશો

    વિશેષ – પ્રતિમા અરોડા ગરમીની સીઝનમાં એવું કોણ નહીં ઈચ્છતું હોય કે એ ઘણા સમય સુધી શાવર નીચે સ્નાન કરે, પણ લાંબા સમય સુધી નાહવું એ ન તો તમારી ત્વચા માટે સારું છે, ન તો શરીરથી ગરમી ભગાવવા અને તાજગીસભર…

  • પારસી મરણ

    એમી શાવક ભાઠેના તે મરહુમ શાવક એફ. ભાઠેનાના વિધવા. તે મરહુમ જરબાઇ તથા જમશેદજી વેસુનાના દીકરી. તે પરસી, મીનુ ને ઓસ્તી પીંકી આર દાદાચાનજીના મમ્મી. તે દીલબર પી. ભાઠેના, ઓસ્તા રોહીન્ટન દાદાચાનજી ને પરીચેર એમ ભાઠેનાના સાસુજી. તે મરહુમો નોશીર,…

  • હિન્દુ મરણ

    ગામ ભચાઉના સ્વ. ભુરા ભારા કારીઆના સુપુત્ર સ્વ. હંસરાજ ભુરા કારીયા (ઉં. વ. ૫૯) તા. ૨૩-૫-૨૪ના મુંબઇમાં અવસાન પામ્યા છે. પાર્વતીના પતિ. અંક્તિ, સ્વ. નિમેશ, જીગરના પિતા. કિંજલ, વૃતિકાના સસરા. પહલ, વિહા, રાહીત્ય, જીનાંસના દાદા. સ્વ. વેલજી, સ્વ. જીવરાજ, ભીમશી,…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનપોરબંદર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રતાપચંદ્ર જેઠાલાલ મહેતાના પત્ની સુશીલાબેન મહેતા (ઉં. વ. ૯૩) તા. ૨૬-૫-૨૪ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇચ્છાબેન મગનલાલ પારેખના પુત્રી અને જગદીશ મહેતા, વિભા જતીન શેઠ, ચેતન મહેશ લાઠીયા અને રાજેશ્રી…

  • વેપાર

    રોકાણકારોની નજર એક્ઝિટ પોલ, ઓટો ડેટા અને અમેરિકા તથા ભારતના જીડીપી ડેટા પર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ સપ્તાહે રોકાણકારોની નજર એક્ઝિટ પોલ, ઓટો ડેટા અને અમેરિકા તથા ભારતના જીડીપી ડેટા પર રહેશે. સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહમાં બંને બેન્ચમાર્ક નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા છે. કેપિટલ, ઈન્ફ્રા અને પીએસયુ શેરોની આગેવાનીમાં સપ્તાહ દરમિયાન સેન્સેક્સ…

  • એકસ્ટ્રા અફેર

    રાજકોટ અગ્નિકાંડ, અધિકારીઓને આરોપી બનાવવા જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રાજકોટમાં શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ૨૪ લોકોનાં મોત થયા એ ઘટનાએ આખા દેશને ખળભળાવી મૂક્યાં છે. આ આગમાં અત્યાર સુધીમાં ૨૪ લોકોનાં મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે પણ મૃત્યુઆંક વધશે…

Back to top button