Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 270 of 928
  • હિન્દુ મરણ

    ગામ ભચાઉના સ્વ. ભુરા ભારા કારીઆના સુપુત્ર સ્વ. હંસરાજ ભુરા કારીયા (ઉં. વ. ૫૯) તા. ૨૩-૫-૨૪ના મુંબઇમાં અવસાન પામ્યા છે. પાર્વતીના પતિ. અંક્તિ, સ્વ. નિમેશ, જીગરના પિતા. કિંજલ, વૃતિકાના સસરા. પહલ, વિહા, રાહીત્ય, જીનાંસના દાદા. સ્વ. વેલજી, સ્વ. જીવરાજ, ભીમશી,…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનપોરબંદર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રતાપચંદ્ર જેઠાલાલ મહેતાના પત્ની સુશીલાબેન મહેતા (ઉં. વ. ૯૩) તા. ૨૬-૫-૨૪ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇચ્છાબેન મગનલાલ પારેખના પુત્રી અને જગદીશ મહેતા, વિભા જતીન શેઠ, ચેતન મહેશ લાઠીયા અને રાજેશ્રી…

  • વેપાર

    રોકાણકારોની નજર એક્ઝિટ પોલ, ઓટો ડેટા અને અમેરિકા તથા ભારતના જીડીપી ડેટા પર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ સપ્તાહે રોકાણકારોની નજર એક્ઝિટ પોલ, ઓટો ડેટા અને અમેરિકા તથા ભારતના જીડીપી ડેટા પર રહેશે. સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહમાં બંને બેન્ચમાર્ક નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા છે. કેપિટલ, ઈન્ફ્રા અને પીએસયુ શેરોની આગેવાનીમાં સપ્તાહ દરમિયાન સેન્સેક્સ…

  • એકસ્ટ્રા અફેર

    રાજકોટ અગ્નિકાંડ, અધિકારીઓને આરોપી બનાવવા જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રાજકોટમાં શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ૨૪ લોકોનાં મોત થયા એ ઘટનાએ આખા દેશને ખળભળાવી મૂક્યાં છે. આ આગમાં અત્યાર સુધીમાં ૨૪ લોકોનાં મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે પણ મૃત્યુઆંક વધશે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૭-૫-૨૦૨૪ ભારતીય દિનાંક ૬, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૪પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૧૦મો દએ, સને…

  • ધર્મતેજ

    સમાધિ: આત્માની જાગૃત અવસ્થા

    યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા ભગવદ્ગીતામાં ૧૧મા અધ્યાયમાં અર્જુનને કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે તે સામાન્ય સંજોગોમાં સામાન્ય વ્યક્તિને થઇ શક્તું નથી. કૃષ્ણે પણ અર્જુનને આ દર્શન કરાવતાં પહેલાં દિવ્યચક્ષુ આપેલાં. શ્રી કૃષ્ણે ગીતામાં ચોખ્ખું કહ્યું છે કે દરેકને નહિ, પણ…

  • ધર્મતેજ

    શું એવું બની શકે કે કૃષ્ણનો મંત્ર બોલો અને રામની પ્રાપ્તિ થઇ જાય ?

    માનસ મંથન -મોરારિબાપુ હું માનું છું કે પૂજાનો મહિમા અવશ્ય અદ્ભુત છે. અલબત્ત એવું પણ ન થાય કે આપણે પૂજામાં જ રહી જઇએ અને દર્શન થાય જ નહીં. દર્શન છૂટી જાય. દર્શન છૂટવું ન જોઇએ. ક્યારેક-ક્યારેક આપણે પૂજામાં, વિધિ-વિધાનમાં ડૂબી…

  • ધર્મતેજ

    દિવસ અને રાત્રિની વચ્ચેના સંધિકાળને સંધ્યાકાળ કહેવામાં આવે છે

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૨. સાંધ્યભાષા એટલે શું?‘સાંધ્ય’ શબ્દોનો શાબ્દિક અર્થ આમ થાય છે: સાંધ્ય એટલે સાંધ્યાકાળસંબંધી, અર્થાત્ સાંજના સમયવિષયક. સંધ્યાકાળ શું છે? સંધ્યાકાળ સંધિકાલ છે. દિવસ પૂરો થયો છે અને રાત્રિ હવે આવી રહી છે. આ દિવસ અને રાત્રિની…

  • ધર્મતેજ

    મૂળ મહેલમેં વસે ગુણેશા..(૧)

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ આપણે ત્યાં લોકભજનિકોના કંઠે જે ગણપતિનાં ભજનોગવાય છે તેના ત્રણ પ્રકાર છે : ઊલટના ગણેશ, પાટના ગણેશ અને નિર્વાણનાં ગણપતિ મહિમાનાં ભજનો. ઊલટ પ્રકારનાં ગણપતિનાં ભજનોમાં ગણપતિના સ્વરૂપનું વર્ણન હોય, ગણપતિ જન્મની કથા હોય કે…

  • ધર્મતેજ

    ચૌદ કેરેટનું સ્મિત

    ટૂંકી વાર્તા – પ્રીતમ લખલાણી આજે મધર્સ ડે હોવાથી, નિર્મિશના સ્મરણમાં બાની અગણિત યાદો તાજી થઈ આવી. બાની મીઠી-મધુર યાદોમાં ખોવાયેલા નિર્મિશને બાએ જીવનમાં કરેલા ઉપકારનું ઋણ અદા કરવા તેમની છબિ પાસે ગુલાબનાં બે ફૂલ મૂકવાનું મન થયું. ફલોરિસ્ટને ત્યાંથી…

Back to top button