• ઉત્સવ

    બ્રાન્ડ મેન્યુઅલ – બ્રાન્ડની રૂલ બુક

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી માણસ સહજ સ્વભાવ છે કે એ જયારે અમુક વાત કે વસ્તુ વારે ઘડીયે તે જ સ્વરૂપમાં જુએ કે સાંભળે તો એને યાદ રહી જાય. આપણે જયારે અમુક બ્રાન્ડની હૉટેલમાં, એરલાઈનમાં, મોટા રિટેલ સ્ટોરમાં જઇયે…

  • ઉત્સવ

    ૧૯૮૪ થી ૨૦૨૪ – ભોપાલથી રાજકોટ : તસુભારનો ફરક નથી તો પણ ‘ફખ્ર હૈ!?’

    કેન્વાસ -અભિમન્યુ મોદી આજથી દસ વર્ષ પહેલાં આ જ જગ્યાએ ચાલીસ વર્ષ પહેલાં બનેલી માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ ઔદ્યોગિક દુર્ઘટના વિશે લેખમાળા કરી હતી. ૧૯૮૪ ની ભોપાલ ગેસ દુર્ઘટના મોતનું એવું તાંડવ હતું કે આજની તારીખે પણ તેની અસરમાંથી…

  • ઉત્સવ

    ચોરી ચોરી ચોપડી ચૂરાઈ હૈ…

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આમ તો વાત થોડાં વરસો પહેલાની છે પણ જ્યારે એ સમાચાર મેં વાંચેલા ત્યારે એ જાણીને એકલા એકલા ખૂબ હસવું આવ્યું ને પછીથી તો એકજાતનો ગર્વ પણ થયો કે- ‘ભારતમાં લખાયેલા અને છપાયેલા અભ્યાસક્રમના…

  • પારસી મરણ

    હોશી સોરાબજી મરચન્ટ તે ફ્રેની હોશી મરચન્ટના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા સોરાબજી એમ. મરચન્ટના દીકરા. તે એમી યુ. હોયવોય ને સાયરસ એચ. મરચન્ટના પપ્પા. તે ઉરવક્ષ એન. હોયવોયના સસરાજી. તે મરહુમો રૂસી એસ. મરચન્ટન ને સ્લાન્ટી ટી. તોડીવાલાના ભાઇ.…

  • હિન્દુ મરણ

    સ્વ. હીરજીભાઇ ભગવાનજી વલોટીયા ગામ વલોટી મંગળવાર તા. ૨૧-૫-૨૪ના દેવલોક પામ્યા છે. ઉત્તરક્રિયા સોમવાર, તા. ૩-૬-૨૪ના ૧૦.૩૦ કલાકે નિવાસસ્થાને રાખેલ છે. શામજીભાઇ ભગવાનજી વલોટીયાના મોટાભાઇ. વાસંતીબેન હીરજીભાઇ વલોટીયાના પતિ. વિનોદભાઇ હીરજીભાઇ વલોટીયા, પ્રમોદભાઇ હીરજીભાઇ વલોટીયા, રેખાબેન રાજેન્દ્રભાઇ મીઠાઇવાલાના પિતાજી. ઠે.…

  • જૈન મરણ

    ક. દ. ઓ. જૈનધનજી રતનશી ગોશર (ઉં. વ. ૯૫) કચ્છ બાયઠ હાલ મુલુંડ તા. ૩૦-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ખેતબાઇ રતનશી ગોશરના પુત્ર. ખેતબાઇ મુલજી શિવજી ખોના તેરાવાળાના જમાઇ. સ્વ. અ. સૌ. મણિબેનના પતિ. રીતેશભાઇ, હંસકુમારભાઇ અને સૌ. ભદ્રીકાબેન નરેશ લોડાયાના…

  • મુસ્લિમ મરણ

    દાઉદી વ્હોરામુલ્લા અબ્બાસભાઇ યુસુફઅલી ગોળવાલા તે મરહુમ યુસુફઅલી ઇબ્રાહીમજી ગોળવાળા, મરહુમ અમતુલ્લાબાઇ ગુલામહુશેન નળવાલાના દિકરા. ગુરુવાર તા. ૨૩-૫-૨૪ના દિવસે ગુજરી ગયા છે. તે આતેકાબાઇ કમરૂદ્દીન કાપડીયાના શોહર, મોહમદભાઇના ભાઇ. આબેદા ઇસ્હાકભાઇ દૂધવાળાના જેઠ. તે મ.સકીનાબેન, જેનમબેન તસ્દુડભાઇ જરીવાલા મ. મરયમબેન…

  • શેર બજાર

    ઈક્વિટીમાં ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને ટેકે પાંચ સત્રની મંદીને બ્રેક: સેન્સેક્સમાં ૭૫ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૪૨ પૉઈન્ટનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રવર્તમાન લોકસભાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સતત પાંચ સત્ર સુધી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આવતીકાલનાં છેલ્લા તબક્કાના મતદાન પૂર્વે રોકાણકારોનું ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ નીકળવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૧૩.૨૪ કરોડની ચોખ્ખી લેવાલી…

  • વેપાર

    સોનામાં ₹ ૨૪૧નો સુધારો, ચાંદીમાં ₹ ૨૨૪ની પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં પહેલા ત્રિમાસિકગાળામાં જીડીપીમાં બજારની અપેક્ષાથી ઓછી વૃદ્ધિ થઈ હોવાના નિર્દેશો સાથે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલ દ્વારા વ્યાજદરમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો વધુ ૧૮ પૈસા તૂટ્યો

    મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાના નિર્દેશો સાથે સત્ર દરમિયાન છ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ પાછોતરા સત્રમાં આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બેતરફી વધઘટ…

Back to top button