- ઉત્સવ
૧૯૮૪ થી ૨૦૨૪ – ભોપાલથી રાજકોટ : તસુભારનો ફરક નથી તો પણ ‘ફખ્ર હૈ!?’
કેન્વાસ -અભિમન્યુ મોદી આજથી દસ વર્ષ પહેલાં આ જ જગ્યાએ ચાલીસ વર્ષ પહેલાં બનેલી માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ ઔદ્યોગિક દુર્ઘટના વિશે લેખમાળા કરી હતી. ૧૯૮૪ ની ભોપાલ ગેસ દુર્ઘટના મોતનું એવું તાંડવ હતું કે આજની તારીખે પણ તેની અસરમાંથી…
- ઉત્સવ
બ્રાન્ડ મેન્યુઅલ – બ્રાન્ડની રૂલ બુક
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી માણસ સહજ સ્વભાવ છે કે એ જયારે અમુક વાત કે વસ્તુ વારે ઘડીયે તે જ સ્વરૂપમાં જુએ કે સાંભળે તો એને યાદ રહી જાય. આપણે જયારે અમુક બ્રાન્ડની હૉટેલમાં, એરલાઈનમાં, મોટા રિટેલ સ્ટોરમાં જઇયે…
- ઉત્સવ
વાંક વિના ‘વડીલોના વાંકે’ ગુમાવ્યું
મહેશ્ર્વરી શ્રી દેશી નાટક સમાજ દ્વારા વિવિધ વિષયનાં અનેક નાટકોની સફળતાપૂર્વક ભજવણી થઈ છે. અનેક નાટકોને નાટ્ય પ્રેમી દર્શકોએ ગળે વળગાડ્યાં છે. જુદાં જુદાં પાત્રોએ એને ભજવતા કલાકારોને નામના અપાવી છે. આ બધામાં ‘વડીલોના વાંકે’ નાટકની વાત જ ન્યારી છે.…
પારસી મરણ
હોશી સોરાબજી મરચન્ટ તે ફ્રેની હોશી મરચન્ટના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા સોરાબજી એમ. મરચન્ટના દીકરા. તે એમી યુ. હોયવોય ને સાયરસ એચ. મરચન્ટના પપ્પા. તે ઉરવક્ષ એન. હોયવોયના સસરાજી. તે મરહુમો રૂસી એસ. મરચન્ટન ને સ્લાન્ટી ટી. તોડીવાલાના ભાઇ.…
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરામુલ્લા અબ્બાસભાઇ યુસુફઅલી ગોળવાલા તે મરહુમ યુસુફઅલી ઇબ્રાહીમજી ગોળવાળા, મરહુમ અમતુલ્લાબાઇ ગુલામહુશેન નળવાલાના દિકરા. ગુરુવાર તા. ૨૩-૫-૨૪ના દિવસે ગુજરી ગયા છે. તે આતેકાબાઇ કમરૂદ્દીન કાપડીયાના શોહર, મોહમદભાઇના ભાઇ. આબેદા ઇસ્હાકભાઇ દૂધવાળાના જેઠ. તે મ.સકીનાબેન, જેનમબેન તસ્દુડભાઇ જરીવાલા મ. મરયમબેન…
હિન્દુ મરણ
સ્વ. હીરજીભાઇ ભગવાનજી વલોટીયા ગામ વલોટી મંગળવાર તા. ૨૧-૫-૨૪ના દેવલોક પામ્યા છે. ઉત્તરક્રિયા સોમવાર, તા. ૩-૬-૨૪ના ૧૦.૩૦ કલાકે નિવાસસ્થાને રાખેલ છે. શામજીભાઇ ભગવાનજી વલોટીયાના મોટાભાઇ. વાસંતીબેન હીરજીભાઇ વલોટીયાના પતિ. વિનોદભાઇ હીરજીભાઇ વલોટીયા, પ્રમોદભાઇ હીરજીભાઇ વલોટીયા, રેખાબેન રાજેન્દ્રભાઇ મીઠાઇવાલાના પિતાજી. ઠે.…
જૈન મરણ
ક. દ. ઓ. જૈનધનજી રતનશી ગોશર (ઉં. વ. ૯૫) કચ્છ બાયઠ હાલ મુલુંડ તા. ૩૦-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ખેતબાઇ રતનશી ગોશરના પુત્ર. ખેતબાઇ મુલજી શિવજી ખોના તેરાવાળાના જમાઇ. સ્વ. અ. સૌ. મણિબેનના પતિ. રીતેશભાઇ, હંસકુમારભાઇ અને સૌ. ભદ્રીકાબેન નરેશ લોડાયાના…
- વેપાર
મલયેશિયા પાછળ આયાતી તેલમાં ઉછાળા, અંદાજે ૧૦૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૬ સેન્ટનો ઘટાડો આવ્યો હોવા છતાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૩૦ પૉઈન્ટનો સુધારો તેમ જ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૮૬ રિંગિટનો ઉછાળો…
- શેર બજાર
ઈક્વિટીમાં ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને ટેકે પાંચ સત્રની મંદીને બ્રેક: સેન્સેક્સમાં ૭૫ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૪૨ પૉઈન્ટનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રવર્તમાન લોકસભાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સતત પાંચ સત્ર સુધી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આવતીકાલનાં છેલ્લા તબક્કાના મતદાન પૂર્વે રોકાણકારોનું ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ નીકળવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૧૩.૨૪ કરોડની ચોખ્ખી લેવાલી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો વધુ ૧૮ પૈસા તૂટ્યો
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાના નિર્દેશો સાથે સત્ર દરમિયાન છ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ પાછોતરા સત્રમાં આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બેતરફી વધઘટ…