Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 257 of 930
  • ધર્મતેજ

    સર્વ કાર્યના ત્યાગનું મહત્ત્વ

    મનન -જય-ભીખુ નારદ ભક્તિ સૂત્રમાં લોકવેદ વ્યાપારન્યાસની વાત કરવામાં આવી છે. અર્થાત લૌકિક અને વૈદિક, એમ બંને પ્રકારનાં કાર્યોનો ત્યાગ કરવાની વાત છે. અહીં માત્ર લૌકિક – દુન્યવી કાર્યના ત્યાગની વાત નથી, અહીં વેદ આધારિત કાર્યના ત્યાગની પણ વાત છે.…

  • ધર્મતેજ

    બંધન રજોગુણનું !

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સત્ત્વગુણના બંધનને સમજયા. હવે રજોગુણ માનવને કેવી રીતે બંધનકારક છે, તે ભગવાન કૃષ્ણ જણાવી રહ્યા છે. અસીમ ઇચ્છાઓનો સરવાળો એટલે માનવ ! મારા મિત્રએ નવો ફોન લીધો, મારે પણ લેવો છે. મારા ભાઈએ નવી ઘડિયાળ…

  • પારસી મરણ

    નરીમાન પેસી ગીમી (ઉં. વ. ૬૪) તા. ૩૧-૫-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ રોશન અને મરહુમ પેસીના દીકરા. ઉઠમણું: તા. ૨-૬-૨૪ના બપોરે ૩-૪૦. વાગ્યે.

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનમોટા આસંબિયાના ભરત રતિલાલ છેડા (ઉં.વ. ૬૩) ૩૧-૫-૨૪ના અવસાન પામેલ છે. ઝવેરબેન રતિલાલના સુપુત્ર. સ્વ. બિનાના પતિ. કિંજલ, અમિતા, રિયાના પિતાશ્રી. સ્વ. પુતલીબાઇ રાયણના મગનલાલ ખીમજીના જમાઇ. લિના, બિંદુ, સ્વ. રક્ષા, છાયાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું:…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ કોલવા, હાલ અંધેરીના સ્વ. મગનભાઇ લલ્લુભાઇના પત્ની ગં. સ્વ. સવિતાબેન મગનભાઇ (ઉં. વ. ૮૨) તા. ૨૮-૫-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સરોજ, જયશ્રી, મિનાક્ષી, જયોત્સના, નયના, યોગેશના માતુશ્રી. તે સ્વ. જમનાબેનના પુત્રી. તે સ્વ. બળવંતભાઇ, નરેશભાઇ, સુભાષભાઈ, અતુલભાઇ, પુરુષોત્તમ…

  • ચીનમાં વ્યાપી રહેલો બેહદ ભ્રષ્ટાચાર

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ બીજા વિશ્ર્વયુદ્ધ પછી દુનિયા ૧૯૯૦ સુધીમાં બે ભાગોમાં વહેચાઇ ગયેલી હતી એક હતી લોકશાહી દેશો અથવા અમેરિકાની શેહમાં રહેતા દેશોની સરકારો અને બીજી સામ્યવાદી દેશોની સરકારો. આ સમય દરમિયાન મૂડીવાદની અને લોકશાહી દેશોમાં રહેતા લોકોમાં…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨-૬-૨૦૨૪ થી તા. ૮-૬-૨૦૨૪ ગ્રહગોચર: સપ્તાહમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ અતિ ચારી ગતિએ ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે.મંગળ…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૨-૬-૨૦૨૪ ભારતીય દિનાંક ૧૨, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ,…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨-૬-૨૦૨૪ થી તા. ૮-૬-૨૦૨૪ રવિવાર, વૈશાખ વદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨જી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા.૩જી), પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા. ૩જી), પછી મેષ રાશિ પર…

  • ઉત્સવ

    બ્રાન્ડ મેન્યુઅલ – બ્રાન્ડની રૂલ બુક

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી માણસ સહજ સ્વભાવ છે કે એ જયારે અમુક વાત કે વસ્તુ વારે ઘડીયે તે જ સ્વરૂપમાં જુએ કે સાંભળે તો એને યાદ રહી જાય. આપણે જયારે અમુક બ્રાન્ડની હૉટેલમાં, એરલાઈનમાં, મોટા રિટેલ સ્ટોરમાં જઇયે…

Back to top button