• ધર્મતેજ

    બંધન રજોગુણનું !

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સત્ત્વગુણના બંધનને સમજયા. હવે રજોગુણ માનવને કેવી રીતે બંધનકારક છે, તે ભગવાન કૃષ્ણ જણાવી રહ્યા છે. અસીમ ઇચ્છાઓનો સરવાળો એટલે માનવ ! મારા મિત્રએ નવો ફોન લીધો, મારે પણ લેવો છે. મારા ભાઈએ નવી ઘડિયાળ…

  • પારસી મરણ

    નરીમાન પેસી ગીમી (ઉં. વ. ૬૪) તા. ૩૧-૫-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ રોશન અને મરહુમ પેસીના દીકરા. ઉઠમણું: તા. ૨-૬-૨૪ના બપોરે ૩-૪૦. વાગ્યે.

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનમોટા આસંબિયાના ભરત રતિલાલ છેડા (ઉં.વ. ૬૩) ૩૧-૫-૨૪ના અવસાન પામેલ છે. ઝવેરબેન રતિલાલના સુપુત્ર. સ્વ. બિનાના પતિ. કિંજલ, અમિતા, રિયાના પિતાશ્રી. સ્વ. પુતલીબાઇ રાયણના મગનલાલ ખીમજીના જમાઇ. લિના, બિંદુ, સ્વ. રક્ષા, છાયાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું:…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ કોલવા, હાલ અંધેરીના સ્વ. મગનભાઇ લલ્લુભાઇના પત્ની ગં. સ્વ. સવિતાબેન મગનભાઇ (ઉં. વ. ૮૨) તા. ૨૮-૫-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સરોજ, જયશ્રી, મિનાક્ષી, જયોત્સના, નયના, યોગેશના માતુશ્રી. તે સ્વ. જમનાબેનના પુત્રી. તે સ્વ. બળવંતભાઇ, નરેશભાઇ, સુભાષભાઈ, અતુલભાઇ, પુરુષોત્તમ…

  • ચીનમાં વ્યાપી રહેલો બેહદ ભ્રષ્ટાચાર

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ બીજા વિશ્ર્વયુદ્ધ પછી દુનિયા ૧૯૯૦ સુધીમાં બે ભાગોમાં વહેચાઇ ગયેલી હતી એક હતી લોકશાહી દેશો અથવા અમેરિકાની શેહમાં રહેતા દેશોની સરકારો અને બીજી સામ્યવાદી દેશોની સરકારો. આ સમય દરમિયાન મૂડીવાદની અને લોકશાહી દેશોમાં રહેતા લોકોમાં…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨-૬-૨૦૨૪ થી તા. ૮-૬-૨૦૨૪ ગ્રહગોચર: સપ્તાહમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ અતિ ચારી ગતિએ ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે.મંગળ…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૨-૬-૨૦૨૪ ભારતીય દિનાંક ૧૨, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ,…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨-૬-૨૦૨૪ થી તા. ૮-૬-૨૦૨૪ રવિવાર, વૈશાખ વદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨જી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા.૩જી), પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા. ૩જી), પછી મેષ રાશિ પર…

  • ઉત્સવ

    બ્રાન્ડ મેન્યુઅલ – બ્રાન્ડની રૂલ બુક

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી માણસ સહજ સ્વભાવ છે કે એ જયારે અમુક વાત કે વસ્તુ વારે ઘડીયે તે જ સ્વરૂપમાં જુએ કે સાંભળે તો એને યાદ રહી જાય. આપણે જયારે અમુક બ્રાન્ડની હૉટેલમાં, એરલાઈનમાં, મોટા રિટેલ સ્ટોરમાં જઇયે…

  • ઉત્સવ

    ૧૯૮૪ થી ૨૦૨૪ – ભોપાલથી રાજકોટ : તસુભારનો ફરક નથી તો પણ ‘ફખ્ર હૈ!?’

    કેન્વાસ -અભિમન્યુ મોદી આજથી દસ વર્ષ પહેલાં આ જ જગ્યાએ ચાલીસ વર્ષ પહેલાં બનેલી માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ ઔદ્યોગિક દુર્ઘટના વિશે લેખમાળા કરી હતી. ૧૯૮૪ ની ભોપાલ ગેસ દુર્ઘટના મોતનું એવું તાંડવ હતું કે આજની તારીખે પણ તેની અસરમાંથી…

Back to top button