- ધર્મતેજ
સર્વ કાર્યના ત્યાગનું મહત્ત્વ
મનન -જય-ભીખુ નારદ ભક્તિ સૂત્રમાં લોકવેદ વ્યાપારન્યાસની વાત કરવામાં આવી છે. અર્થાત લૌકિક અને વૈદિક, એમ બંને પ્રકારનાં કાર્યોનો ત્યાગ કરવાની વાત છે. અહીં માત્ર લૌકિક – દુન્યવી કાર્યના ત્યાગની વાત નથી, અહીં વેદ આધારિત કાર્યના ત્યાગની પણ વાત છે.…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા-ભાગ-૧
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની કવિ શ્રી દલપતરામ, મહાકવિ શ્રી ન્હાનાલાલ અને શ્રી કિશોરલાલ મશરૂવાળા જેવા સારસ્વતો જે સંપ્રદાયના પ્રતિબદ્ધ અનુયાયી રહ્યા એ સ્વામિનારાયણ સંપ્રદાયના તથા ભગવાન સ્વામિનારાયણના સમકાલીન અષ્ટસખા સમાન આઠ અંત્ય નંદ ઓળખધારી કવિઓનાં જીવનની પ્રમાણભૂત વિગતો અને…
- ધર્મતેજ
હે ભોલેનાથ – હે જગદંબા હું તમારો જ પુત્ર છું, મનેમળેલા વરદાનથી ઉન્મત્ત થઈ ગયો હતો, મને માફ કરો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)રાજકુમાર પ્રહ્લાદનો રાજ્યાભિષેક થતાં જ અસુર અંધકના ભાઈઓ તેની ચેષ્ટા કરવા લાગ્યાં. ભાઈઓની વાત સાંભળી અંધક વિચારતો થઈ ગયો. એણે બુદ્ધિપૂર્વક લાંબો વિચાર કરીને પોતાના મનને શાંત કર્યું અને એક રાત્રિએ નિર્જળ વનમાં ચાલ્યો ગયો,…
- ધર્મતેજ
ઈશ્વરના આદેશો પ્રમાણેનું વર્તન પ્રસન્નતા આપનારું કીર્તન
આચમન -અનવર વલિયાણી પશુ, પક્ષી, જળચર તથા જંતુઓ કરતાં, માનવજીવન એટલી બધી ઊંચાઈએ છે, સતત ઉત્ક્રાંતિ પામનારું છે અને એ પણ ઘણી બધી દિશાઓમાં કે એને, અદાકાર, પત્રકાર, કલાકાર, સલાહકાર, પ્રવચનકાર, ચિત્રકાર, ગ્રંથકાર, શિલ્પકાર, નૃત્યકાર, ટીકાકાર, સાહિત્યકાર, કીર્તનકાર, કથાકાર ઉપરાંત,…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
પારસી મરણ
નરીમાન પેસી ગીમી (ઉં. વ. ૬૪) તા. ૩૧-૫-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ રોશન અને મરહુમ પેસીના દીકરા. ઉઠમણું: તા. ૨-૬-૨૪ના બપોરે ૩-૪૦. વાગ્યે.
હિન્દુ મરણ
કોળી પટેલગામ કોલવા, હાલ અંધેરીના સ્વ. મગનભાઇ લલ્લુભાઇના પત્ની ગં. સ્વ. સવિતાબેન મગનભાઇ (ઉં. વ. ૮૨) તા. ૨૮-૫-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સરોજ, જયશ્રી, મિનાક્ષી, જયોત્સના, નયના, યોગેશના માતુશ્રી. તે સ્વ. જમનાબેનના પુત્રી. તે સ્વ. બળવંતભાઇ, નરેશભાઇ, સુભાષભાઈ, અતુલભાઇ, પુરુષોત્તમ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનમોટા આસંબિયાના ભરત રતિલાલ છેડા (ઉં.વ. ૬૩) ૩૧-૫-૨૪ના અવસાન પામેલ છે. ઝવેરબેન રતિલાલના સુપુત્ર. સ્વ. બિનાના પતિ. કિંજલ, અમિતા, રિયાના પિતાશ્રી. સ્વ. પુતલીબાઇ રાયણના મગનલાલ ખીમજીના જમાઇ. લિના, બિંદુ, સ્વ. રક્ષા, છાયાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું:…
ચીનમાં વ્યાપી રહેલો બેહદ ભ્રષ્ટાચાર
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ બીજા વિશ્ર્વયુદ્ધ પછી દુનિયા ૧૯૯૦ સુધીમાં બે ભાગોમાં વહેચાઇ ગયેલી હતી એક હતી લોકશાહી દેશો અથવા અમેરિકાની શેહમાં રહેતા દેશોની સરકારો અને બીજી સામ્યવાદી દેશોની સરકારો. આ સમય દરમિયાન મૂડીવાદની અને લોકશાહી દેશોમાં રહેતા લોકોમાં…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૨-૬-૨૦૨૪ થી તા. ૮-૬-૨૦૨૪ રવિવાર, વૈશાખ વદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨જી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા.૩જી), પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા. ૩જી), પછી મેષ રાશિ પર…