Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 257 of 928
  • ધર્મતેજ

    સર્વ કાર્યના ત્યાગનું મહત્ત્વ

    મનન -જય-ભીખુ નારદ ભક્તિ સૂત્રમાં લોકવેદ વ્યાપારન્યાસની વાત કરવામાં આવી છે. અર્થાત લૌકિક અને વૈદિક, એમ બંને પ્રકારનાં કાર્યોનો ત્યાગ કરવાની વાત છે. અહીં માત્ર લૌકિક – દુન્યવી કાર્યના ત્યાગની વાત નથી, અહીં વેદ આધારિત કાર્યના ત્યાગની પણ વાત છે.…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા-ભાગ-૧

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની કવિ શ્રી દલપતરામ, મહાકવિ શ્રી ન્હાનાલાલ અને શ્રી કિશોરલાલ મશરૂવાળા જેવા સારસ્વતો જે સંપ્રદાયના પ્રતિબદ્ધ અનુયાયી રહ્યા એ સ્વામિનારાયણ સંપ્રદાયના તથા ભગવાન સ્વામિનારાયણના સમકાલીન અષ્ટસખા સમાન આઠ અંત્ય નંદ ઓળખધારી કવિઓનાં જીવનની પ્રમાણભૂત વિગતો અને…

  • ધર્મતેજ

    હે ભોલેનાથ – હે જગદંબા હું તમારો જ પુત્ર છું, મનેમળેલા વરદાનથી ઉન્મત્ત થઈ ગયો હતો, મને માફ કરો

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)રાજકુમાર પ્રહ્લાદનો રાજ્યાભિષેક થતાં જ અસુર અંધકના ભાઈઓ તેની ચેષ્ટા કરવા લાગ્યાં. ભાઈઓની વાત સાંભળી અંધક વિચારતો થઈ ગયો. એણે બુદ્ધિપૂર્વક લાંબો વિચાર કરીને પોતાના મનને શાંત કર્યું અને એક રાત્રિએ નિર્જળ વનમાં ચાલ્યો ગયો,…

  • ધર્મતેજ

    ઈશ્વરના આદેશો પ્રમાણેનું વર્તન પ્રસન્નતા આપનારું કીર્તન

    આચમન -અનવર વલિયાણી પશુ, પક્ષી, જળચર તથા જંતુઓ કરતાં, માનવજીવન એટલી બધી ઊંચાઈએ છે, સતત ઉત્ક્રાંતિ પામનારું છે અને એ પણ ઘણી બધી દિશાઓમાં કે એને, અદાકાર, પત્રકાર, કલાકાર, સલાહકાર, પ્રવચનકાર, ચિત્રકાર, ગ્રંથકાર, શિલ્પકાર, નૃત્યકાર, ટીકાકાર, સાહિત્યકાર, કીર્તનકાર, કથાકાર ઉપરાંત,…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • પારસી મરણ

    નરીમાન પેસી ગીમી (ઉં. વ. ૬૪) તા. ૩૧-૫-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ રોશન અને મરહુમ પેસીના દીકરા. ઉઠમણું: તા. ૨-૬-૨૪ના બપોરે ૩-૪૦. વાગ્યે.

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ કોલવા, હાલ અંધેરીના સ્વ. મગનભાઇ લલ્લુભાઇના પત્ની ગં. સ્વ. સવિતાબેન મગનભાઇ (ઉં. વ. ૮૨) તા. ૨૮-૫-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સરોજ, જયશ્રી, મિનાક્ષી, જયોત્સના, નયના, યોગેશના માતુશ્રી. તે સ્વ. જમનાબેનના પુત્રી. તે સ્વ. બળવંતભાઇ, નરેશભાઇ, સુભાષભાઈ, અતુલભાઇ, પુરુષોત્તમ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનમોટા આસંબિયાના ભરત રતિલાલ છેડા (ઉં.વ. ૬૩) ૩૧-૫-૨૪ના અવસાન પામેલ છે. ઝવેરબેન રતિલાલના સુપુત્ર. સ્વ. બિનાના પતિ. કિંજલ, અમિતા, રિયાના પિતાશ્રી. સ્વ. પુતલીબાઇ રાયણના મગનલાલ ખીમજીના જમાઇ. લિના, બિંદુ, સ્વ. રક્ષા, છાયાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું:…

  • ચીનમાં વ્યાપી રહેલો બેહદ ભ્રષ્ટાચાર

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ બીજા વિશ્ર્વયુદ્ધ પછી દુનિયા ૧૯૯૦ સુધીમાં બે ભાગોમાં વહેચાઇ ગયેલી હતી એક હતી લોકશાહી દેશો અથવા અમેરિકાની શેહમાં રહેતા દેશોની સરકારો અને બીજી સામ્યવાદી દેશોની સરકારો. આ સમય દરમિયાન મૂડીવાદની અને લોકશાહી દેશોમાં રહેતા લોકોમાં…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨-૬-૨૦૨૪ થી તા. ૮-૬-૨૦૨૪ રવિવાર, વૈશાખ વદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨જી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા.૩જી), પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા. ૩જી), પછી મેષ રાશિ પર…

Back to top button