- ધર્મતેજ
સાંધ્યભાષા (અધ્યાત્મભાષા) પરમની અનુભૂતિ પ્રગટે ત્યારે પ્રારંભમાં તો તે મૌનમય થઈ જાય છે
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૩. સાંધ્યભાષા શા માટે?સાંધ્યભાષાની રચનાનાં પ્રધાન કારણો ત્રણ છે: (૧) સાધકના જીવનમાં સિદ્ધિ પ્રગટે, અર્થાત્ પરમની અનુભૂતિ પ્રગટે ત્યારે પ્રારંભમાં તો તે મૌનમય થઈ જાય છે. તેણે કશું કરવાનું કે કહેવાનું નથી, પરંતુ આ મૌનવસ્થા કાયમ…
- ધર્મતેજ
હેં! ભગવાનને ફૂલોને બદલે જૂતા-ચપ્પલની માળા?!
વિશેષ -રાજેશ યાજ્ઞિક ભગવાનના મંદિરમાં જઈએ એટલે જૂતા-ચપ્પલ બહાર ઉતારીને જવું જોઈએ, સાધારણ રસ્તા ઉપરથી પણ ભગવાનના દર્શન કરતા લોકો પગરખાં ઉતારીને નમન કરે છે. આ વાત સહુ જાણે જ છે. પણ જો તમને કોઈ એમ કહે કે કોઈએ ભગવાનને…
- ધર્મતેજ
વાહિયાત એટલે?
ટૂંકી વાર્તા -રજનીકુમાર પંડ્યા માથેથી કતારબંધ ઝાડની ઘેઘૂર ઘટાઓ પસાર થવા માંડી ત્યારે આખું આકાશ ઢંકાઈ ગયું અને કાળી રાત વધુ ડિબાંગ લાગવા માંડી. એ વખત પછી આંખો બંધ કરો કે ન કરો, કાંઈ જ ફરક પડતો નથી. આવું સાત-આઠ…
- ધર્મતેજ
ભારતીય સંસ્કૃતિની આત્મા છે આપણી નદીઓ
કવર સ્ટોરી -ધીરજ બસાક નદીઓ કોઈપણ દેશની લાઈફલાઈન હોય છે. નદીઓથી દેશની અર્થવ્યવસ્થા, સભ્યતા અને નૈસર્ગિક સમૃદ્ધિની જાણકારી મળે છે. ખાનપાન, મનોરંજન અને સંસ્કૃતિનો સ્રોત નદીઓ જ હોય છે. જો આપણે પૌરાણિક સાહિત્ય પર નજર નાખીએ તો ભારતીય નદીઓ, ભારતીય…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
દ્વૈત-અદ્વૈતની સમજ
ચિંતન -હેમંત વાળા ભારતીય દર્શનશાસ્ત્રમાં દ્વૈત અને અદ્વૈતની ચર્ચા જોવા મળે છે. સામાન્ય સમજ પ્રમાણે દ્વૈત એટલે બે બાબતોને ભિન્ન જોવાની પ્રક્રિયા અને અદ્વૈત એટલે તે બે વચ્ચે ઐક્યની પ્રતીતિ. આ બેની વિવિધ શાખા તથા તેમની વિચારધારાના વિકાસમાં અન્ય વિશિષ્ટ…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા-ભાગ-૧
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની કવિ શ્રી દલપતરામ, મહાકવિ શ્રી ન્હાનાલાલ અને શ્રી કિશોરલાલ મશરૂવાળા જેવા સારસ્વતો જે સંપ્રદાયના પ્રતિબદ્ધ અનુયાયી રહ્યા એ સ્વામિનારાયણ સંપ્રદાયના તથા ભગવાન સ્વામિનારાયણના સમકાલીન અષ્ટસખા સમાન આઠ અંત્ય નંદ ઓળખધારી કવિઓનાં જીવનની પ્રમાણભૂત વિગતો અને…
- ધર્મતેજ
ઈશ્વરના આદેશો પ્રમાણેનું વર્તન પ્રસન્નતા આપનારું કીર્તન
આચમન -અનવર વલિયાણી પશુ, પક્ષી, જળચર તથા જંતુઓ કરતાં, માનવજીવન એટલી બધી ઊંચાઈએ છે, સતત ઉત્ક્રાંતિ પામનારું છે અને એ પણ ઘણી બધી દિશાઓમાં કે એને, અદાકાર, પત્રકાર, કલાકાર, સલાહકાર, પ્રવચનકાર, ચિત્રકાર, ગ્રંથકાર, શિલ્પકાર, નૃત્યકાર, ટીકાકાર, સાહિત્યકાર, કીર્તનકાર, કથાકાર ઉપરાંત,…
- ધર્મતેજ
હે ભોલેનાથ – હે જગદંબા હું તમારો જ પુત્ર છું, મનેમળેલા વરદાનથી ઉન્મત્ત થઈ ગયો હતો, મને માફ કરો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)રાજકુમાર પ્રહ્લાદનો રાજ્યાભિષેક થતાં જ અસુર અંધકના ભાઈઓ તેની ચેષ્ટા કરવા લાગ્યાં. ભાઈઓની વાત સાંભળી અંધક વિચારતો થઈ ગયો. એણે બુદ્ધિપૂર્વક લાંબો વિચાર કરીને પોતાના મનને શાંત કર્યું અને એક રાત્રિએ નિર્જળ વનમાં ચાલ્યો ગયો,…
- ધર્મતેજ
સર્વ કાર્યના ત્યાગનું મહત્ત્વ
મનન -જય-ભીખુ નારદ ભક્તિ સૂત્રમાં લોકવેદ વ્યાપારન્યાસની વાત કરવામાં આવી છે. અર્થાત લૌકિક અને વૈદિક, એમ બંને પ્રકારનાં કાર્યોનો ત્યાગ કરવાની વાત છે. અહીં માત્ર લૌકિક – દુન્યવી કાર્યના ત્યાગની વાત નથી, અહીં વેદ આધારિત કાર્યના ત્યાગની પણ વાત છે.…