Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 256 of 928
  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણાદ્વારકાવાળા સ્વ. જમનાદાસ લક્ષ્મીદાસ કોટકનાં ધર્મપત્ની સંતોકબેન (ઉં. વ. ૧૦૧ ), ૧લી જૂન, ૨૦૨૪ના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. અરવિંદભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. વિનોદભાઈ, નલિનીબેન લક્ષ્મીચંદ ગડા, સરલાબેનનાં માતાશ્રી, સ્વ. ચંદ્રિકાબેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. શોભનાબેનનાં સાસુ, પિયર…

  • જૈન મરણ

    શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈનકોડાયના રવિન્દ્ર લક્ષ્મીચંદ સાવલા (ઉં.વ.૭૧) તા. ૩૦-૫-૨૪ના અવસાન પામેલ છે. વેલબાઇ લક્ષ્મીચંદ માલસીના પુત્ર. સ્વ. કિરણ અને સ્વ. આરતીના પતિ. નિરાલી, ગૌરી, કુલીન, વિશાલના પિતા. પ્રમીલાબેન વસંત વોરા, નિર્મલા નેમચંદ છેડા,સુશીલા મનહર ગાલા, ચંદન હસમુખ નંદુ,…

  • વેપાર

    સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ૧,૪૪૯ પોઈન્ટ્સનો કડાકો

    મુંબઇ: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૫,૪૧૦.૩૯ના બંધથી ૧,૪૪૯.૦૮ પોઈન્ટ્સ (૧.૯૨ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૫,૬૫૫.૪૬ ખૂલી એ જ દિવસે ઉપરમાં ૭૬,૦૦૯.૬૮ અને ગુરૂવાર, ૩૦ મે, ૨૦૨૪ના રોજ નીચામાં ૭૩,૬૬૮.૭૩ સુધી જઈ અંતે ૭૩,૯૬૧.૩૧ પર બંધ રહ્યો હતો.…

  • વેપાર

    આજે આખલો હાઇ જમ્પ સાથે નવી ઊંચી સપાટી બતાવશે

    ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: આજેે સોમવારે, એક્ઝિટ પોલના મજબૂત શાસક પક્ષ તરફી સંકેત, શોર્ટ કવરિંગ તેમજ વેલ્યુ બાઇંગને પરિણામે બજાર જોરદાર ઉછાળા સાથે ખૂલીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા છે, જોકે રોકાણકારોની નજર ચોથી જૂને જાહેર થનારા…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ મમતા-નવિનને હરાવી દે તો મોટી વાત કહેવાય

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને આવનારા પરિણામ પર સૌની નજર છે ત્યારે પરિણામ પહેલાં વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવી ગયા છે. આ અક્ઝિટ પોલમાં ભાજપના…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૩-૬-૨૦૨૪, અપરા ભાગવત એકાદશી.ભારતીય દિનાંક ૧૩, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં,…

  • ધર્મતેજ

    ભારતીય સંસ્કૃતિની આત્મા છે આપણી નદીઓ

    કવર સ્ટોરી -ધીરજ બસાક નદીઓ કોઈપણ દેશની લાઈફલાઈન હોય છે. નદીઓથી દેશની અર્થવ્યવસ્થા, સભ્યતા અને નૈસર્ગિક સમૃદ્ધિની જાણકારી મળે છે. ખાનપાન, મનોરંજન અને સંસ્કૃતિનો સ્રોત નદીઓ જ હોય છે. જો આપણે પૌરાણિક સાહિત્ય પર નજર નાખીએ તો ભારતીય નદીઓ, ભારતીય…

  • ધર્મતેજ

    આત્મજાગૃતિ, આત્માનુભૂતિ, આત્મપ્રાપ્તિ અને આત્મઓળખ એ મોટામાં મોટી સમાજસેવા છે

    માનસ મંથન -મોરારિબાપુ ઘણા કહે છે કે સમાજસેવા ક્યાં સફળ થાય છે ? હું કાલે જ જામનગરમાં કહેતો હતો કે, માણસને બે આંખ હોય પણ ત્રીજી આંખ હોય તો એ ‘શિવ’ બને, નહીં તો જીવ જ રહે. મારીને તમારી બે…

  • ધર્મતેજ

    સાંધ્યભાષા (અધ્યાત્મભાષા) પરમની અનુભૂતિ પ્રગટે ત્યારે પ્રારંભમાં તો તે મૌનમય થઈ જાય છે

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૩. સાંધ્યભાષા શા માટે?સાંધ્યભાષાની રચનાનાં પ્રધાન કારણો ત્રણ છે: (૧) સાધકના જીવનમાં સિદ્ધિ પ્રગટે, અર્થાત્ પરમની અનુભૂતિ પ્રગટે ત્યારે પ્રારંભમાં તો તે મૌનમય થઈ જાય છે. તેણે કશું કરવાનું કે કહેવાનું નથી, પરંતુ આ મૌનવસ્થા કાયમ…

  • ધર્મતેજ

    મૂળ મહેલમેં વસે ગુણેશા..(ર)

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મૂલાધાર ચક્રના દેવતાની સ્તુતિ કરતાં ભજનિકો ગાય-‘મૂળ મહેલના વાસી ગજાનન અનુભવી તારા ઉપાસી ગુણપતિ..’મૂળ મહેલના વાસી ગજાનન,અનુભવી તારા ઉપાસી..ગુણપતિ, મૂળ મહેલના વાસી રે..હો. જી…૦સંસારી જન બાહેર પૂજે, અંતર પૂજે ઉદાસી રે હો જી,જોગી હોય ઈ…

Back to top button