- એકસ્ટ્રા અફેર
ભાજપ મમતા-નવિનને હરાવી દે તો મોટી વાત કહેવાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને આવનારા પરિણામ પર સૌની નજર છે ત્યારે પરિણામ પહેલાં વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવી ગયા છે. આ અક્ઝિટ પોલમાં ભાજપના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૩-૬-૨૦૨૪, અપરા ભાગવત એકાદશી.ભારતીય દિનાંક ૧૩, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં,…
- ધર્મતેજ
ભારતીય સંસ્કૃતિની આત્મા છે આપણી નદીઓ
કવર સ્ટોરી -ધીરજ બસાક નદીઓ કોઈપણ દેશની લાઈફલાઈન હોય છે. નદીઓથી દેશની અર્થવ્યવસ્થા, સભ્યતા અને નૈસર્ગિક સમૃદ્ધિની જાણકારી મળે છે. ખાનપાન, મનોરંજન અને સંસ્કૃતિનો સ્રોત નદીઓ જ હોય છે. જો આપણે પૌરાણિક સાહિત્ય પર નજર નાખીએ તો ભારતીય નદીઓ, ભારતીય…
- ધર્મતેજ
આત્મજાગૃતિ, આત્માનુભૂતિ, આત્મપ્રાપ્તિ અને આત્મઓળખ એ મોટામાં મોટી સમાજસેવા છે
માનસ મંથન -મોરારિબાપુ ઘણા કહે છે કે સમાજસેવા ક્યાં સફળ થાય છે ? હું કાલે જ જામનગરમાં કહેતો હતો કે, માણસને બે આંખ હોય પણ ત્રીજી આંખ હોય તો એ ‘શિવ’ બને, નહીં તો જીવ જ રહે. મારીને તમારી બે…
- ધર્મતેજ
સાંધ્યભાષા (અધ્યાત્મભાષા) પરમની અનુભૂતિ પ્રગટે ત્યારે પ્રારંભમાં તો તે મૌનમય થઈ જાય છે
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૩. સાંધ્યભાષા શા માટે?સાંધ્યભાષાની રચનાનાં પ્રધાન કારણો ત્રણ છે: (૧) સાધકના જીવનમાં સિદ્ધિ પ્રગટે, અર્થાત્ પરમની અનુભૂતિ પ્રગટે ત્યારે પ્રારંભમાં તો તે મૌનમય થઈ જાય છે. તેણે કશું કરવાનું કે કહેવાનું નથી, પરંતુ આ મૌનવસ્થા કાયમ…
- ધર્મતેજ
મૂળ મહેલમેં વસે ગુણેશા..(ર)
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મૂલાધાર ચક્રના દેવતાની સ્તુતિ કરતાં ભજનિકો ગાય-‘મૂળ મહેલના વાસી ગજાનન અનુભવી તારા ઉપાસી ગુણપતિ..’મૂળ મહેલના વાસી ગજાનન,અનુભવી તારા ઉપાસી..ગુણપતિ, મૂળ મહેલના વાસી રે..હો. જી…૦સંસારી જન બાહેર પૂજે, અંતર પૂજે ઉદાસી રે હો જી,જોગી હોય ઈ…
- ધર્મતેજ
હેં! ભગવાનને ફૂલોને બદલે જૂતા-ચપ્પલની માળા?!
વિશેષ -રાજેશ યાજ્ઞિક ભગવાનના મંદિરમાં જઈએ એટલે જૂતા-ચપ્પલ બહાર ઉતારીને જવું જોઈએ, સાધારણ રસ્તા ઉપરથી પણ ભગવાનના દર્શન કરતા લોકો પગરખાં ઉતારીને નમન કરે છે. આ વાત સહુ જાણે જ છે. પણ જો તમને કોઈ એમ કહે કે કોઈએ ભગવાનને…
- ધર્મતેજ
વાહિયાત એટલે?
ટૂંકી વાર્તા -રજનીકુમાર પંડ્યા માથેથી કતારબંધ ઝાડની ઘેઘૂર ઘટાઓ પસાર થવા માંડી ત્યારે આખું આકાશ ઢંકાઈ ગયું અને કાળી રાત વધુ ડિબાંગ લાગવા માંડી. એ વખત પછી આંખો બંધ કરો કે ન કરો, કાંઈ જ ફરક પડતો નથી. આવું સાત-આઠ…
- ધર્મતેજ
દ્વૈત-અદ્વૈતની સમજ
ચિંતન -હેમંત વાળા ભારતીય દર્શનશાસ્ત્રમાં દ્વૈત અને અદ્વૈતની ચર્ચા જોવા મળે છે. સામાન્ય સમજ પ્રમાણે દ્વૈત એટલે બે બાબતોને ભિન્ન જોવાની પ્રક્રિયા અને અદ્વૈત એટલે તે બે વચ્ચે ઐક્યની પ્રતીતિ. આ બેની વિવિધ શાખા તથા તેમની વિચારધારાના વિકાસમાં અન્ય વિશિષ્ટ…
- ધર્મતેજ
બંધન રજોગુણનું !
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સત્ત્વગુણના બંધનને સમજયા. હવે રજોગુણ માનવને કેવી રીતે બંધનકારક છે, તે ભગવાન કૃષ્ણ જણાવી રહ્યા છે. અસીમ ઇચ્છાઓનો સરવાળો એટલે માનવ ! મારા મિત્રએ નવો ફોન લીધો, મારે પણ લેવો છે. મારા ભાઈએ નવી ઘડિયાળ…