• એકસ્ટ્રા અફેરExtra Affair: Election Commission did not even respond to Rahul's serious allegations

    કૉંગ્રેસનો આશાવાદ, 2004 અને 2009માં શું થયેલું?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનું આજે ચાર જૂનને મંગળવારે પરિણામ આવશે. લોકસભાની 543 બેઠકોનું પરિણામ દેશમાં હવે પછી પાંચ વર્ષ કોનું રાજ રહેશે એ નક્કી કરશે. અત્યારે જે હવા જામી છે એ પ્રમાણે તો ભાજપ સત્તામાં વાપસી કરશે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 4-6-2024, શિવરાત્રિ, ભોમ પ્રદોષ, વટસાવિત્રીવ્રતારંભ,ભારતીય દિનાંક 14, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ વદ-13જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ વદ-13પારસી શહેનશાહી રોજ 24મો દીન, માહે 10મો દએ…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવમાં શક્કરિયા જેવા અને સ્વાદમાં બટાકા જેવા લાગતા શાકની ઓળખાણ પડી? રાંધીને ખાવામાં આવતો આ પદાર્થ સ્ટાર્ચ માટે પણ ઉપયોગી છે.અ) કસાવા બ) ટર્નિપ ક) દાશીન ડ) સેલરી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bમરચું CANEકોફી CARROTગાજર CAPPUCCINOકપૂર…

  • તરોતાઝા

    શું છે પાણી પર ટકી રહેવાનું વિજ્ઞાનટૂંક સમયમાં જ નિષ્ણાતો કરશે જાહેર

    કવર સ્ટોરી – રમણ રાવલ મધ્યપ્રદેશના એક સંત સાડા ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું પાણી પીને જીવિત છે. તેમના દાવાની તપાસ તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારના નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવી છે. હવે આ સમિતિ તેનો અહેવાલ સરકારને સુપરત કરશે, જે મધ્યપ્રદેશ સરકાર…

  • તરોતાઝા

    છત્તીસ ગઢની સૌથી સ્વાદિષ્ટ ભાજી `બોહાર ભાજી

    ‘ સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક છત્તીસગઢ એક સુંદર, ખુલ્લો પ્રદેશ ગણાય છે. ત્યાંના લોકો જેટલાં મિલનસાર હોય છે તેથી વધુ ત્યાંની ખાણીપીણી વખણાય છે. મેદાની ભાગ વિશાળ હોવાની સાથે ત્યાં વિવિધ વનસ્પતિ આપમેળે ઊગી નીકળતી હોય છે. સામાન્ય રીતે…

  • તરોતાઝા

    શરીરમાં સોજાનાં કારણો

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા આજના યુવાનો કે મહિલાઓ પાર્ટીઓમાં વપરાતા ફૂડ બહારથી લાવે છે, જેમાં સ્વાદ વધારવા માટે શર્કરા અને નમકનો સ્વાદ વધુ આવે છે. કેચપમાં સોડિયમ વધુ પડતું નાખે છે તેને ટકાવવા, જેના લીધે આંખ નીચે…

  • તરોતાઝા

    મયૂરીની કળા

    ટૂંકી વાર્તા – ડૉ. ભૂપેન્દ્ર રાવલ મુનેય કામ આલોને સાબ્ય.' મસ્ટર રોલમાં અઢીસો નિયમિત મજૂરોની હાજરી પૂરીને, દોઢસો કામચલાઉ મજૂરોનાં નામ પૈકી આજ કોની હાજરી ભરવી અને કોની કોની ગેરહાજરી બતાવવી તેના સેટલમેન્ટની ગડમથલમાં પડેલા મસ્ટર કલાર્કના કાને કોયલના ટહુકા…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: આત્મનિરીક્ષણ પણ એક પ્રકારની ચિકિત્સાપદ્ધતિ છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગયા અંકથી ચાલુ)ભારતીય જીવનદર્શનના ત્રણ પાયા છે, જેના પર ભારતીય જીવનદર્શન પ્રતિષ્ઠિત છે. (1) જીવનનું લક્ષ્ય સુખપ્રાપ્તિ નથી, પરંતુ સત્યપ્રાપ્તિ છે- પરમની પ્રાપ્તિ છે. (2) જીવનનું કેન્દ્ર ચૈતન્ય અર્થાત્‌‍ આત્મા છે. ભૌતિકવાદ નહીં. પરંતુ ચૈતન્યવાસ તે ભારતીય…

  • તરોતાઝા

    વ્યસન: અથથી ઈતિ સુધી

    આરોગ્ય એક્સપ્રેસ – સ્મૃતિ શાહ-મહેતા 31 મે એ વિશ્વે `નો ટોબેકો ડે’ ઉજવ્યો તેના સંદર્ભમાં ખાસ જાણકારી જે દરેક વાંચકોએ આત્મસાત્‌‍ કરવા જેવી છે પૃથ્વી પર રહેલ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, તેઓ જે કાંઈ પણ કરે છે તે…

  • તરોતાઝા

    ખીલથી રાહત મેળવવા શું કરશો?

    વિશેષ – રાજેશ યાજ્ઞિક ચહેરા પર ખીલ થાય એ કોઈને ન ગમે. ન માત્ર સૌંદર્યના કારણે, પરંતુ સ્વચ્છતાના દૃષ્ટિકોણથી પણ કોઈપણ વયની વ્યક્તિને તે ગમતું નથી. ખીલ શા માટે થાય છે તે તો આપણે જોયું. પણ ખીલ માટે થતાં કેટલાક…

Back to top button