- તરોતાઝા
ખીલથી રાહત મેળવવા શું કરશો?
વિશેષ – રાજેશ યાજ્ઞિક ચહેરા પર ખીલ થાય એ કોઈને ન ગમે. ન માત્ર સૌંદર્યના કારણે, પરંતુ સ્વચ્છતાના દૃષ્ટિકોણથી પણ કોઈપણ વયની વ્યક્તિને તે ગમતું નથી. ખીલ શા માટે થાય છે તે તો આપણે જોયું. પણ ખીલ માટે થતાં કેટલાક…
- તરોતાઝા
વ્યસન: અથથી ઈતિ સુધી
આરોગ્ય એક્સપ્રેસ – સ્મૃતિ શાહ-મહેતા 31 મે એ વિશ્વે `નો ટોબેકો ડે’ ઉજવ્યો તેના સંદર્ભમાં ખાસ જાણકારી જે દરેક વાંચકોએ આત્મસાત્ કરવા જેવી છે પૃથ્વી પર રહેલ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, તેઓ જે કાંઈ પણ કરે છે તે…
પારસી મરણ
ફરેદુન દીન્યાર ભરૂચા તે મરહુમો માનેકબાઇ તથા દીન્યાર ભરૂચાના દીકરા. તે સીલ્લુ વાડીયા તથા મરહુમો નરગીશ અસુનદરીયા, હોમાય શ્રોફ, મની વકીલ, બરજોર ભરૂચા ને ડોલી ગોદરેજના ભાઇ. તે ઝીન્યા બારીયાના ગ્રેન્ડ મામા. (ઉં. વ. ૯૨) રે. ઠે. ૨૯, જમશેદ દુબાશ…
હિન્દુ મરણ
હાલાઈ લોહાણાદ્વારકાવાળા સ્વ. જમનાદાસ લક્ષ્મીદાસ કોટકનાં ધર્મપત્ની સંતોકબેન (ઉં. વ. ૧૦૧ ), ૧લી જૂન, ૨૦૨૪ના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. અરવિંદભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. વિનોદભાઈ, નલિનીબેન લક્ષ્મીચંદ ગડા, સરલાબેનનાં માતાશ્રી, સ્વ. ચંદ્રિકાબેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. શોભનાબેનનાં સાસુ, પિયર…
- વેપાર
સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ૧,૪૪૯ પોઈન્ટ્સનો કડાકો
મુંબઇ: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૫,૪૧૦.૩૯ના બંધથી ૧,૪૪૯.૦૮ પોઈન્ટ્સ (૧.૯૨ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૫,૬૫૫.૪૬ ખૂલી એ જ દિવસે ઉપરમાં ૭૬,૦૦૯.૬૮ અને ગુરૂવાર, ૩૦ મે, ૨૦૨૪ના રોજ નીચામાં ૭૩,૬૬૮.૭૩ સુધી જઈ અંતે ૭૩,૯૬૧.૩૧ પર બંધ રહ્યો હતો.…
- વેપાર
આજે આખલો હાઇ જમ્પ સાથે નવી ઊંચી સપાટી બતાવશે
ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: આજેે સોમવારે, એક્ઝિટ પોલના મજબૂત શાસક પક્ષ તરફી સંકેત, શોર્ટ કવરિંગ તેમજ વેલ્યુ બાઇંગને પરિણામે બજાર જોરદાર ઉછાળા સાથે ખૂલીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા છે, જોકે રોકાણકારોની નજર ચોથી જૂને જાહેર થનારા…
જૈન મરણ
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈનકોડાયના રવિન્દ્ર લક્ષ્મીચંદ સાવલા (ઉં.વ.૭૧) તા. ૩૦-૫-૨૪ના અવસાન પામેલ છે. વેલબાઇ લક્ષ્મીચંદ માલસીના પુત્ર. સ્વ. કિરણ અને સ્વ. આરતીના પતિ. નિરાલી, ગૌરી, કુલીન, વિશાલના પિતા. પ્રમીલાબેન વસંત વોરા, નિર્મલા નેમચંદ છેડા,સુશીલા મનહર ગાલા, ચંદન હસમુખ નંદુ,…
- એકસ્ટ્રા અફેર
ભાજપ મમતા-નવિનને હરાવી દે તો મોટી વાત કહેવાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને આવનારા પરિણામ પર સૌની નજર છે ત્યારે પરિણામ પહેલાં વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવી ગયા છે. આ અક્ઝિટ પોલમાં ભાજપના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૩-૬-૨૦૨૪, અપરા ભાગવત એકાદશી.ભારતીય દિનાંક ૧૩, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં,…
- ધર્મતેજ
સર્વ કાર્યના ત્યાગનું મહત્ત્વ
મનન -જય-ભીખુ નારદ ભક્તિ સૂત્રમાં લોકવેદ વ્યાપારન્યાસની વાત કરવામાં આવી છે. અર્થાત લૌકિક અને વૈદિક, એમ બંને પ્રકારનાં કાર્યોનો ત્યાગ કરવાની વાત છે. અહીં માત્ર લૌકિક – દુન્યવી કાર્યના ત્યાગની વાત નથી, અહીં વેદ આધારિત કાર્યના ત્યાગની પણ વાત છે.…