- તરોતાઝા
મયૂરીની કળા
ટૂંકી વાર્તા – ડૉ. ભૂપેન્દ્ર રાવલ મુનેય કામ આલોને સાબ્ય.' મસ્ટર રોલમાં અઢીસો નિયમિત મજૂરોની હાજરી પૂરીને, દોઢસો કામચલાઉ મજૂરોનાં નામ પૈકી આજ કોની હાજરી ભરવી અને કોની કોની ગેરહાજરી બતાવવી તેના સેટલમેન્ટની ગડમથલમાં પડેલા મસ્ટર કલાર્કના કાને કોયલના ટહુકા…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: આત્મનિરીક્ષણ પણ એક પ્રકારની ચિકિત્સાપદ્ધતિ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગયા અંકથી ચાલુ)ભારતીય જીવનદર્શનના ત્રણ પાયા છે, જેના પર ભારતીય જીવનદર્શન પ્રતિષ્ઠિત છે. (1) જીવનનું લક્ષ્ય સુખપ્રાપ્તિ નથી, પરંતુ સત્યપ્રાપ્તિ છે- પરમની પ્રાપ્તિ છે. (2) જીવનનું કેન્દ્ર ચૈતન્ય અર્થાત્ આત્મા છે. ભૌતિકવાદ નહીં. પરંતુ ચૈતન્યવાસ તે ભારતીય…
- તરોતાઝા
વ્યસન: અથથી ઈતિ સુધી
આરોગ્ય એક્સપ્રેસ – સ્મૃતિ શાહ-મહેતા 31 મે એ વિશ્વે `નો ટોબેકો ડે’ ઉજવ્યો તેના સંદર્ભમાં ખાસ જાણકારી જે દરેક વાંચકોએ આત્મસાત્ કરવા જેવી છે પૃથ્વી પર રહેલ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, તેઓ જે કાંઈ પણ કરે છે તે…
- તરોતાઝા
ખીલથી રાહત મેળવવા શું કરશો?
વિશેષ – રાજેશ યાજ્ઞિક ચહેરા પર ખીલ થાય એ કોઈને ન ગમે. ન માત્ર સૌંદર્યના કારણે, પરંતુ સ્વચ્છતાના દૃષ્ટિકોણથી પણ કોઈપણ વયની વ્યક્તિને તે ગમતું નથી. ખીલ શા માટે થાય છે તે તો આપણે જોયું. પણ ખીલ માટે થતાં કેટલાક…
- તરોતાઝા
મેષ રાશિ (અગ્નિતત્ત્વ) પરિભ્રમણ થવાથી બી.પી. પીડિત દર્દીઓ વધે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય – વૃષભ રાશિ (શત્રુ ભાવે)મંગળ – મેષ રાશિ (સ્વગૃહી)બુધ – વૃષભ રાશિમાં પ્રવેશગુ – વૃષભ રાશિમાં(પૃથ્વી તત્ત્વ)શુક્ર – વૃષભ રાશિ (પૃથ્વી તત્ત્વ) (સ્વગૃહી)શનિ – કુંભ (સ્વગૃહી) રાશિરાહુ – મીન…
પારસી મરણ
ફરેદુન દીન્યાર ભરૂચા તે મરહુમો માનેકબાઇ તથા દીન્યાર ભરૂચાના દીકરા. તે સીલ્લુ વાડીયા તથા મરહુમો નરગીશ અસુનદરીયા, હોમાય શ્રોફ, મની વકીલ, બરજોર ભરૂચા ને ડોલી ગોદરેજના ભાઇ. તે ઝીન્યા બારીયાના ગ્રેન્ડ મામા. (ઉં. વ. ૯૨) રે. ઠે. ૨૯, જમશેદ દુબાશ…
હિન્દુ મરણ
હાલાઈ લોહાણાદ્વારકાવાળા સ્વ. જમનાદાસ લક્ષ્મીદાસ કોટકનાં ધર્મપત્ની સંતોકબેન (ઉં. વ. ૧૦૧ ), ૧લી જૂન, ૨૦૨૪ના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. અરવિંદભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. વિનોદભાઈ, નલિનીબેન લક્ષ્મીચંદ ગડા, સરલાબેનનાં માતાશ્રી, સ્વ. ચંદ્રિકાબેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. શોભનાબેનનાં સાસુ, પિયર…
જૈન મરણ
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈનકોડાયના રવિન્દ્ર લક્ષ્મીચંદ સાવલા (ઉં.વ.૭૧) તા. ૩૦-૫-૨૪ના અવસાન પામેલ છે. વેલબાઇ લક્ષ્મીચંદ માલસીના પુત્ર. સ્વ. કિરણ અને સ્વ. આરતીના પતિ. નિરાલી, ગૌરી, કુલીન, વિશાલના પિતા. પ્રમીલાબેન વસંત વોરા, નિર્મલા નેમચંદ છેડા,સુશીલા મનહર ગાલા, ચંદન હસમુખ નંદુ,…
- વેપાર
સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ૧,૪૪૯ પોઈન્ટ્સનો કડાકો
મુંબઇ: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૫,૪૧૦.૩૯ના બંધથી ૧,૪૪૯.૦૮ પોઈન્ટ્સ (૧.૯૨ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૫,૬૫૫.૪૬ ખૂલી એ જ દિવસે ઉપરમાં ૭૬,૦૦૯.૬૮ અને ગુરૂવાર, ૩૦ મે, ૨૦૨૪ના રોજ નીચામાં ૭૩,૬૬૮.૭૩ સુધી જઈ અંતે ૭૩,૯૬૧.૩૧ પર બંધ રહ્યો હતો.…
- વેપાર
આજે આખલો હાઇ જમ્પ સાથે નવી ઊંચી સપાટી બતાવશે
ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: આજેે સોમવારે, એક્ઝિટ પોલના મજબૂત શાસક પક્ષ તરફી સંકેત, શોર્ટ કવરિંગ તેમજ વેલ્યુ બાઇંગને પરિણામે બજાર જોરદાર ઉછાળા સાથે ખૂલીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા છે, જોકે રોકાણકારોની નજર ચોથી જૂને જાહેર થનારા…