- વેપાર
વૈશ્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએથી પાછું ફર્યું
સ્થાનિક સોનામાં 163નો અને ચાંદીમાં 1049નો ચમકારો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએથી પાછાં ફર્યાં હતા, જોકે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર…
- શેર બજાર
શૅરબજાર નવાં વિક્રમી શિખરને સ્પર્શી છેલ્લી ત્રીસ મિનિટની વેચવાલીથી નેગેટિવ ઝોનમાં લપસ્યું
મુંબઇ: અમેરિકા, એશિયા અને યુરોપના શેરબજારોની જોરદાર તેજીને અનુસરતા સત્ર દરમિયાન 76,000 પોઇનટની સપાટીને પહેલી જ વખત પાર કર્યા બાદ ઊંચા મથાળાના પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સ અંતે 20 પોઇન્ટના ઘસરકા સાથે નેગેટીવ ઝોનમાં લપસ્યો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ 599.29 પોઇન્ટ…
પારસી મરણ
અમી સોલી ડોકટર, તે સોલીના પત્ની. તે મરહુમ બાનુબાઇ અને મરહુમ બહેરામજીના પુત્રી. તે મહાફ્રિશ, ખોરશેદ અને કમલના માતા. તે મહેરનોશના સાસુ. તે નમ્રતા, ખુશરૂ, દિલખુશ અને વીરાના ગ્રાન્ડમધર. તે મરહુમ મોતામાઇ અને મરહુમ લોવજીના વહુ. (ઉં. વ. 77) રે.…
જૈન મરણ
વેરાવળ સ્થા જૈનવેરાવળ નિવાસી હાલ બોરીવલી હિનાબેન અજયભાઇ શાહ (ઉં. વ. 57) તે 1/6/24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અજયભાઇ સેવંતીલાલ શાહના ધર્મપત્ની. જય, ધ્વનિ પુનિતભાઈ શાહના માતુશ્રી. ગં. સ્વ ભાવનાબેન અનિલભાઈ તથા ગં. સ્વ. ડોલીબેન રોહિતભાઈ શાહના ભાભી. પ્રભાસ…
- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસનો આશાવાદ, 2004 અને 2009માં શું થયેલું?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનું આજે ચાર જૂનને મંગળવારે પરિણામ આવશે. લોકસભાની 543 બેઠકોનું પરિણામ દેશમાં હવે પછી પાંચ વર્ષ કોનું રાજ રહેશે એ નક્કી કરશે. અત્યારે જે હવા જામી છે એ પ્રમાણે તો ભાજપ સત્તામાં વાપસી કરશે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 4-6-2024, શિવરાત્રિ, ભોમ પ્રદોષ, વટસાવિત્રીવ્રતારંભ,ભારતીય દિનાંક 14, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ વદ-13જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ વદ-13પારસી શહેનશાહી રોજ 24મો દીન, માહે 10મો દએ…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?દેખાવમાં શક્કરિયા જેવા અને સ્વાદમાં બટાકા જેવા લાગતા શાકની ઓળખાણ પડી? રાંધીને ખાવામાં આવતો આ પદાર્થ સ્ટાર્ચ માટે પણ ઉપયોગી છે.અ) કસાવા બ) ટર્નિપ ક) દાશીન ડ) સેલરી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bમરચું CANEકોફી CARROTગાજર CAPPUCCINOકપૂર…
- તરોતાઝા
શું છે પાણી પર ટકી રહેવાનું વિજ્ઞાનટૂંક સમયમાં જ નિષ્ણાતો કરશે જાહેર
કવર સ્ટોરી – રમણ રાવલ મધ્યપ્રદેશના એક સંત સાડા ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું પાણી પીને જીવિત છે. તેમના દાવાની તપાસ તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારના નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવી છે. હવે આ સમિતિ તેનો અહેવાલ સરકારને સુપરત કરશે, જે મધ્યપ્રદેશ સરકાર…
- તરોતાઝા
છત્તીસ ગઢની સૌથી સ્વાદિષ્ટ ભાજી `બોહાર ભાજી
‘ સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક છત્તીસગઢ એક સુંદર, ખુલ્લો પ્રદેશ ગણાય છે. ત્યાંના લોકો જેટલાં મિલનસાર હોય છે તેથી વધુ ત્યાંની ખાણીપીણી વખણાય છે. મેદાની ભાગ વિશાળ હોવાની સાથે ત્યાં વિવિધ વનસ્પતિ આપમેળે ઊગી નીકળતી હોય છે. સામાન્ય રીતે…
- તરોતાઝા
શરીરમાં સોજાનાં કારણો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા આજના યુવાનો કે મહિલાઓ પાર્ટીઓમાં વપરાતા ફૂડ બહારથી લાવે છે, જેમાં સ્વાદ વધારવા માટે શર્કરા અને નમકનો સ્વાદ વધુ આવે છે. કેચપમાં સોડિયમ વધુ પડતું નાખે છે તેને ટકાવવા, જેના લીધે આંખ નીચે…