• એકસ્ટ્રા અફેર

    કૉંગ્રેસનો આશાવાદ, 2004 અને 2009માં શું થયેલું?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનું આજે ચાર જૂનને મંગળવારે પરિણામ આવશે. લોકસભાની 543 બેઠકોનું પરિણામ દેશમાં હવે પછી પાંચ વર્ષ કોનું રાજ રહેશે એ નક્કી કરશે. અત્યારે જે હવા જામી છે એ પ્રમાણે તો ભાજપ સત્તામાં વાપસી કરશે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 4-6-2024, શિવરાત્રિ, ભોમ પ્રદોષ, વટસાવિત્રીવ્રતારંભ,ભારતીય દિનાંક 14, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ વદ-13જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ વદ-13પારસી શહેનશાહી રોજ 24મો દીન, માહે 10મો દએ…

  • તરોતાઝા

    વ્યસન: અથથી ઈતિ સુધી

    આરોગ્ય એક્સપ્રેસ – સ્મૃતિ શાહ-મહેતા 31 મે એ વિશ્વે `નો ટોબેકો ડે’ ઉજવ્યો તેના સંદર્ભમાં ખાસ જાણકારી જે દરેક વાંચકોએ આત્મસાત્‌‍ કરવા જેવી છે પૃથ્વી પર રહેલ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, તેઓ જે કાંઈ પણ કરે છે તે…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: આત્મનિરીક્ષણ પણ એક પ્રકારની ચિકિત્સાપદ્ધતિ છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગયા અંકથી ચાલુ)ભારતીય જીવનદર્શનના ત્રણ પાયા છે, જેના પર ભારતીય જીવનદર્શન પ્રતિષ્ઠિત છે. (1) જીવનનું લક્ષ્ય સુખપ્રાપ્તિ નથી, પરંતુ સત્યપ્રાપ્તિ છે- પરમની પ્રાપ્તિ છે. (2) જીવનનું કેન્દ્ર ચૈતન્ય અર્થાત્‌‍ આત્મા છે. ભૌતિકવાદ નહીં. પરંતુ ચૈતન્યવાસ તે ભારતીય…

  • તરોતાઝા

    મેષ રાશિ (અગ્નિતત્ત્વ) પરિભ્રમણ થવાથી બી.પી. પીડિત દર્દીઓ વધે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય – વૃષભ રાશિ (શત્રુ ભાવે)મંગળ – મેષ રાશિ (સ્વગૃહી)બુધ – વૃષભ રાશિમાં પ્રવેશગુ – વૃષભ રાશિમાં(પૃથ્વી તત્ત્વ)શુક્ર – વૃષભ રાશિ (પૃથ્વી તત્ત્વ) (સ્વગૃહી)શનિ – કુંભ (સ્વગૃહી) રાશિરાહુ – મીન…

  • તરોતાઝા

    ખીલથી રાહત મેળવવા શું કરશો?

    વિશેષ – રાજેશ યાજ્ઞિક ચહેરા પર ખીલ થાય એ કોઈને ન ગમે. ન માત્ર સૌંદર્યના કારણે, પરંતુ સ્વચ્છતાના દૃષ્ટિકોણથી પણ કોઈપણ વયની વ્યક્તિને તે ગમતું નથી. ખીલ શા માટે થાય છે તે તો આપણે જોયું. પણ ખીલ માટે થતાં કેટલાક…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવમાં શક્કરિયા જેવા અને સ્વાદમાં બટાકા જેવા લાગતા શાકની ઓળખાણ પડી? રાંધીને ખાવામાં આવતો આ પદાર્થ સ્ટાર્ચ માટે પણ ઉપયોગી છે.અ) કસાવા બ) ટર્નિપ ક) દાશીન ડ) સેલરી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bમરચું CANEકોફી CARROTગાજર CAPPUCCINOકપૂર…

  • તરોતાઝા

    છત્તીસ ગઢની સૌથી સ્વાદિષ્ટ ભાજી `બોહાર ભાજી

    ‘ સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક છત્તીસગઢ એક સુંદર, ખુલ્લો પ્રદેશ ગણાય છે. ત્યાંના લોકો જેટલાં મિલનસાર હોય છે તેથી વધુ ત્યાંની ખાણીપીણી વખણાય છે. મેદાની ભાગ વિશાળ હોવાની સાથે ત્યાં વિવિધ વનસ્પતિ આપમેળે ઊગી નીકળતી હોય છે. સામાન્ય રીતે…

  • તરોતાઝા

    શું છે પાણી પર ટકી રહેવાનું વિજ્ઞાનટૂંક સમયમાં જ નિષ્ણાતો કરશે જાહેર

    કવર સ્ટોરી – રમણ રાવલ મધ્યપ્રદેશના એક સંત સાડા ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું પાણી પીને જીવિત છે. તેમના દાવાની તપાસ તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારના નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવી છે. હવે આ સમિતિ તેનો અહેવાલ સરકારને સુપરત કરશે, જે મધ્યપ્રદેશ સરકાર…

  • તરોતાઝા

    શરીરમાં સોજાનાં કારણો

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા આજના યુવાનો કે મહિલાઓ પાર્ટીઓમાં વપરાતા ફૂડ બહારથી લાવે છે, જેમાં સ્વાદ વધારવા માટે શર્કરા અને નમકનો સ્વાદ વધુ આવે છે. કેચપમાં સોડિયમ વધુ પડતું નાખે છે તેને ટકાવવા, જેના લીધે આંખ નીચે…

Back to top button