પારસી મરણ
ખોરશેદ બહાદુર વાડીયા તે બહાદુર મેહેરવાનજી વાડીયાના ધણીયાની. તે મરહુમો હીરીમાય તથા કૈખશરૂ બિલ્લીમોર્યાના દીકરી. તે રોહીન્ટન, ફીરોઝ તથા મરહુમો ખુશરૂ, વિરાફ ને ઝરીન સીગનપોર્યાના મમ્મી. તે બખ્તાવર, પરવીન, મહાબાનુ, નવાઝ ને સરોશના સાસુ. તે મરહુમો ડાશુ, જશી ને દીનુના…
હિન્દુ મરણ
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિગામ બડોલી હાલ બોરીવલી નિવાસી સૂર્યકાંત ત્રિભોવનદાસ ઠાકર (ઉં.વ. ૭૬) તે સ્વ. પુરષોત્તમ દામોદર જપીના જમાઈ. કુમુદબેન ઠાકરના પતિ. સ્વ. વિષ્ણુપ્રસાદ ઠાકર તથા સુભાષ ઠાકરના ભાઈ. તા. ૪-૬-૨૪ મંગળવારના દેવલોક પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનકાંડાગરાના વસંત આસુ ગંગર (ઉં.વ. ૭૪) તા. ૪-૬ના અવસાન પામેલ છે. સ્વ. રાણબાઇ આસુ મુરજીના સુપુત્ર. વંદનાના પતિ. પૂજાના પિતા. સુશીલા (સરલા), દમયંતી, વિમળા, નરેન્દ્ર, હંસા, પ્રકાશના ભાઇ. નાના ભાડિયાના સ્વ. દેવકાંબેન દેવજી ખેતશીના જમાઇ. પ્રાર્થના રાખેલ…
- શેર બજાર

વેલ્યુબાઇંગ: શેરબજારમાં ભયાનક કડાકા બાદ અણધાર્યો ઉછાળો, નિફ્ટી ૨૨,૬૦૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયાઇ બજારોના સુધારાના અહેવાલો સાથે સ્થાનિક શેરબજારમાં પણ ભયાનક કડાકા પછીનો પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો છે. વેલ્યુબાઇંગને આધારે સેન્સેક્સે ૨૪૦૦ પોઇન્ટની છલાંગ લગાવી છે, જ્યારે નિફ્ટી ૨૨,૬૦૦ની સપાટી પાર કરી ગયો છે. બજારના સાધનો અનુસાર રોકાણકારોએ અંતે…
- વેપાર

ખાંડમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે મહારાષ્ટ્રની સ્થાનિક સ્તરની તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ…






