Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 25 of 928
  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ/હેમંતઋતુ),સોમવાર, તા. ૨૧-૧૦-૨૦૨૪ભારતીય દિનાંક ૨૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી કદમી…

  • જૈન મરણ

    ઘોઘારી વિશાશ્રીમાળી જૈનજેસર નિવાસી હાલ મુલુંડ. સ્વ. ભાયચંદભાઈ દુર્લભદાસ દોશીની દિકરી પદમાબેન ભાયચંદભાઈ દોશી (ઉં.વ.૭૫) તેઓ સ્વ હસમુખભાઈ, મહેન્દ્રભાઈ,હર્ષદભાઈ, સ્વ. વસુમતીબેન પ્રતાપરાય ગાંધી,સુધા રાજપાલ દોશી ના બેન તથા હિરાભાઇ અને ચિમનભાઇ ની ભત્રીજી, તારીખ ૧૮-૧૦-૨૦૨૪ અરીહંત શરણ પામેલ છે. સરનામું…

  • હિન્દુ મરણ

    લોહાણામૂળ ગામ નાની ધારી, હાલ કલ્યાણ, રમેશભાઈ (ઉં.વ. ૭૩) શનિવાર, તા.૧૯/૧૦/૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. સવિતાબહેન ચત્રભુજભાઈ સોઢાના દીકરા, રૂપાબહેનના પતિ, મનોજભાઈ, ભાવેશભાઈના પિતા, સ્વ.જીતેન્દ્રભાઈ, ભરતમાઈના ભાઈ, સ્વ.નર્મદાબહેન શાંતીલાલ ઉનડકટ – કાંદિવલીના જમાઈ. વૈશાલીબહેન, રૂપાલીબહેનના સસરા, પ્રાર્થનાસભા સોમવાર, તા.૨૧/૧૦/૨૪,…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • ધર્મતેજ

    બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની શ્રીહરિના સ્વધામ ગમન પછી બ્રહ્માનંદજીએ પોતાનું નિવાસસ્થાન મૂળી મંદિરમાં જ રાખેલું. એક દિવસ નિત્યક્રમાનુસાર મંદિરની ઊંચી પડથાર પર થાંભલાન્ો ટેકે બ્ોસીન્ો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ પ્રભાતિયા ગાઈન્ો શ્રીજીના વિરહની બારમાસી ‘જેઠે જગજીવન ચાલિયા, નિર્મોહી મારા…

  • ધર્મતેજ

    કાનો એક ગોપીઓ અનેક

    ચિંતન -હેમુ ભીખુ ભારતના ઇતિહાસમાં અંકિત થયેલી સૃષ્ટિની આ એક અનેરી ઘટના કહેવાય છે, પણ આ ઘટના નથી, આ તો કાયમનું સત્ય છે. આ કોઈ એક પ્રસંગ નથી પણ સનાતન બાબત છે. ભલે આ ઇતિહાસનો ભાગ હોય પણ તે વાસ્તવમાં…

  • ધર્મતેજ

    પ્રસન્નતા મેળવવી-પ્રસારવી: આ રહ્યા તેમના ઉમદા માપદંડ

    આચમન -અનવર વલિયાણી આનંદનું શરીર પર પ્રસરવું અને એ આનંદ આસપાસ પ્રસારવો એજ પ્રસન્નતા. ઈશ્ર્વર, દેવીતત્ત્વો પ્રસન્ન થાય, જો વ્યક્તિનું કાર્ય એમના માપંદડના વખાણવાલાયક થાય તો અને વ્યક્તિનાં કાર્ય, વ્યક્તિના જ અંતરમન, કૉન્સિયન્સને પસંદ આવે તો હૃદય પ્રસન્ન થાય. એની…

  • ધર્મતેજ

    આચરણ એ જ આધાર

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ઉચ્ચ લક્ષ્યાંક માટે માન અને મોહને તજવાની ચાવી ભગવાન કૃષ્ણે બતાવી, પરંતુ આ બધાં લક્ષણોનો આધાર આચરણ છે. તે વાત સમજીએ. હા, લક્ષણો કે ગુણો વાતોનો વિષય નથી. તે જીવવાનો વિષય છે. બાહ્ય દેખાવ નહીં…

  • ધર્મતેજ

    સરળતા એ આજના કાળમાં પણ સદગુણ જ છે

    પ્રાંસગિક -રાજેશ યાજ્ઞિક સંસ્કૃતમાં એક સુંદર શબ્દ છે આર્જવ. ભગવદ ગોમંડળ પ્રમાણે આ શબ્દનો અર્થ થાય છે, ‘ઋજુતા; નિખાલસપણું; સરળતા; સીધાપણું’. ધર્મના ક્ષેત્રમાં આર્જવ અર્થાત સરળતાનું બહુ મહત્ત્વ છે. આપણે ત્યાં તો કહેવાય છે, કે સાધુ ન બની શકો તો…

  • ધર્મતેજ

    તમારા દર્શન બાદ કોઈ કામના શેષ રહેતી નથી, ફક્ત એક જ કામના શેષ છે કે જન્મજન્માંતર સુધી તમારી આરાધના કરતો રહું

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બાણાસુર ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચે છે અને માફી માગે છે અને કહે છે, પ્રભુ હું તમને ઓળખી શક્યો નહોતો. ભગવાન કૃષ્ણ કહે છે, ‘પ્રિય બાણાસુર તમે ફક્ત શિવના જ પ્રિય નથી, મારા…

Back to top button