Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 25 of 928
  • ધર્મતેજ

    બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની શ્રીહરિના સ્વધામ ગમન પછી બ્રહ્માનંદજીએ પોતાનું નિવાસસ્થાન મૂળી મંદિરમાં જ રાખેલું. એક દિવસ નિત્યક્રમાનુસાર મંદિરની ઊંચી પડથાર પર થાંભલાન્ો ટેકે બ્ોસીન્ો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ પ્રભાતિયા ગાઈન્ો શ્રીજીના વિરહની બારમાસી ‘જેઠે જગજીવન ચાલિયા, નિર્મોહી મારા…

  • ધર્મતેજ

    કાનો એક ગોપીઓ અનેક

    ચિંતન -હેમુ ભીખુ ભારતના ઇતિહાસમાં અંકિત થયેલી સૃષ્ટિની આ એક અનેરી ઘટના કહેવાય છે, પણ આ ઘટના નથી, આ તો કાયમનું સત્ય છે. આ કોઈ એક પ્રસંગ નથી પણ સનાતન બાબત છે. ભલે આ ઇતિહાસનો ભાગ હોય પણ તે વાસ્તવમાં…

  • ધર્મતેજ

    પ્રસન્નતા મેળવવી-પ્રસારવી: આ રહ્યા તેમના ઉમદા માપદંડ

    આચમન -અનવર વલિયાણી આનંદનું શરીર પર પ્રસરવું અને એ આનંદ આસપાસ પ્રસારવો એજ પ્રસન્નતા. ઈશ્ર્વર, દેવીતત્ત્વો પ્રસન્ન થાય, જો વ્યક્તિનું કાર્ય એમના માપંદડના વખાણવાલાયક થાય તો અને વ્યક્તિનાં કાર્ય, વ્યક્તિના જ અંતરમન, કૉન્સિયન્સને પસંદ આવે તો હૃદય પ્રસન્ન થાય. એની…

  • ધર્મતેજ

    આચરણ એ જ આધાર

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ઉચ્ચ લક્ષ્યાંક માટે માન અને મોહને તજવાની ચાવી ભગવાન કૃષ્ણે બતાવી, પરંતુ આ બધાં લક્ષણોનો આધાર આચરણ છે. તે વાત સમજીએ. હા, લક્ષણો કે ગુણો વાતોનો વિષય નથી. તે જીવવાનો વિષય છે. બાહ્ય દેખાવ નહીં…

  • ધર્મતેજ

    સરળતા એ આજના કાળમાં પણ સદગુણ જ છે

    પ્રાંસગિક -રાજેશ યાજ્ઞિક સંસ્કૃતમાં એક સુંદર શબ્દ છે આર્જવ. ભગવદ ગોમંડળ પ્રમાણે આ શબ્દનો અર્થ થાય છે, ‘ઋજુતા; નિખાલસપણું; સરળતા; સીધાપણું’. ધર્મના ક્ષેત્રમાં આર્જવ અર્થાત સરળતાનું બહુ મહત્ત્વ છે. આપણે ત્યાં તો કહેવાય છે, કે સાધુ ન બની શકો તો…

  • ધર્મતેજ

    તમારા દર્શન બાદ કોઈ કામના શેષ રહેતી નથી, ફક્ત એક જ કામના શેષ છે કે જન્મજન્માંતર સુધી તમારી આરાધના કરતો રહું

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બાણાસુર ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચે છે અને માફી માગે છે અને કહે છે, પ્રભુ હું તમને ઓળખી શક્યો નહોતો. ભગવાન કૃષ્ણ કહે છે, ‘પ્રિય બાણાસુર તમે ફક્ત શિવના જ પ્રિય નથી, મારા…

  • ધર્મતેજ

    વેર- વિખેર -પ્રકરણ -૯૨

    કિરણ રાયવડેરા ગાડી દીવાનના મકાન પાસે અટકી ત્યારે કબીરની ઊંઘ ઊડી. હવે શરીરમાં તાજગીનો અનુભવ થતો હતો. લિફ્ટમાં દાખલ થઈને એ ત્રણેય ઉપર ચડ્યા અને થોડી પળોમાં તો જગમોહન દીવાનના ફલેટની બહાર ઊભા રહ્યા. બેલ દબાવતા લખુકાકાએ દરવાજો ખોલ્યો. ‘ભાઈને…

  • ધર્મતેજ

    ગંગાસતીના શબ્દોનું રહસ્ય

    અલૌકિક દર્શન -ભાણદેવ આ સુંદર પૃથ્વી પર અતિ પ્રાચીનકાળથી મીરાંઓ પ્રગટતી રહી છે. વેદકાળમાં મીરાંઓ આવી છે. ગાર્ગી, મૈત્રેયી, વાક્અમ્ભૃણિ, અપાલા, સૂર્યા, ઘોષા, વિશ્ર્વવારા. આજથી સત્તાવીસસો વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૭મી સદીમાં સૉક્રેટિસથી પણ પહેલાં ગ્રીસમાં એક મીરાં જન્મી સૈફો.…

  • ધર્મતેજ

    બુદ્ધત્વની ઓળખ કઈ? જે વ્યક્તિમાં આપણને ક્રોધ જોવા ન મળે તેમને બુદ્ધપુરુષ ગણવા

    માનસ મંથન -મોરારિબાપુ કોઈ યુવકનો પ્રશ્ર્ન છે, એ પહેલાં લેવાની ઈચ્છા છે. પ્રશ્ર્ન છે કે, “ભગવાન બુદ્ધને અહીં બોધગયામાં પ્રકાશ મળ્યો, બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ. રામકથાના આધારે કાલે બુદ્ધત્વનાં કેટલાંક લક્ષણોની ચર્ચા પણ થઈ રહી હતી. કોઈનામાં બુદ્ધત્વ ઊતરી રહ્યું છે…

  • ધર્મતેજ

    સર્વત્ર સમાનતાનો ભાવ-સદા મે સમત્વં

    મનન -હેમંત વાળા દરેક પરિસ્થિતિમાં સમાન હોવાની વાત તો સરસ છે પણ કઠિન છે. અહં બ્રહ્માસ્મિ બોલી દેવું સહેલું છે પણ તે સ્થિતિ પ્રાપ્ત કરવી સરળ નથી. તેવી જ રીતે સમત્વની આ સ્થિતિ પ્રાપ્ત કરવી સરળ નથી. સમત્વ એટલે એવી…

Back to top button