- એકસ્ટ્રા અફેર
મોદી હશે તો જ હિંદુત્વ ટકશે એ ભ્રમ કાઢી નાંખો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને મળેલી કારમી પછડાટના કારણે એક તરફ મોદીભક્તો આઘાતમાં છે ને બીજી તરફ મીડિયા પણ આઘાતમાં છે. આંખો મીંચીને ભાજપના ને ખાસ તો નરેન્દ્ર મોદીનાં ગુણગાન ગાયા પછી એ લોકોને એવું જ લાગતું…
પારસી મરણ
ખોરશેદ બહાદુર વાડીયા તે બહાદુર મેહેરવાનજી વાડીયાના ધણીયાની. તે મરહુમો હીરીમાય તથા કૈખશરૂ બિલ્લીમોર્યાના દીકરી. તે રોહીન્ટન, ફીરોઝ તથા મરહુમો ખુશરૂ, વિરાફ ને ઝરીન સીગનપોર્યાના મમ્મી. તે બખ્તાવર, પરવીન, મહાબાનુ, નવાઝ ને સરોશના સાસુ. તે મરહુમો ડાશુ, જશી ને દીનુના…