Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 248 of 928
  • વીક એન્ડ

    સાવધાન… એ પાછી આવે છે!

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી છેલ્લા ત્રણ ચાર દિવસથી પુરુષ વર્ગ ચિંતામાં આવી ગયો છે. ચૂંટણીનાં પરિણામને અને તેની ચિંતા ને કે શૅરબજાર ઉપરથી નીચે પટકાણું તેમાં પેટનું પાણી પણ હાલ્યું નથી, પરંતુ મૂળ મુદ્દો એવો છે કે વેકેશન પૂરું થવાની…

  • વીક એન્ડ

    નોર્ડન-આયલેન્ડ લાઇફમાં ચાની ચુસ્કી…

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી નોર્થ જર્મનીમાં ક્યાંક દરિયાકિનારે નોર્ડનના એરબીએન્ડબીના ઘરમાં સવાર પડી ત્યારે લાંબા વીકએન્ડની હીલચાલથી થાકીન્ો બધાં સ્ાૂતાં હતાં. મન્ો હજી જતા પહેલાં આ ટાઉનન્ો પ્ાૂરતો ન્યાય આપવાની ઈચ્છા હતી. બ્રેકફાસ્ટ પછી વેકેશન હોમ ખાલી કરી, સામાન…

  • વીક એન્ડ

    ધારો કે તમે હું છો…

    ટૂંકી વાર્તા -તેજસ જોશી ધારો કે તમે હું છો તમે શું કરો…?એમ નહીં, માંડીને વાત કરું. બસ આવી, રોજ આવે છે એવી જ હકડેઠઠ ભરેલી. બધા બસને બાઝી પડ્યા. સાકરના કણને કીડાઓ બાઝેલા એમ. હું પણ. બોચીમાં થયેલા પરસેવાને લૂછવાની…

  • વીક એન્ડ

    અર્થતંત્ર – મંદી ને ‘બેક ટુ બેઝિક’નો આદર્શવાદ!

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક માણસને ખોરાક વિના ચાલતું નથી. કાળક્રમે મનુષ્ય પોતાનો ખોરાક બદલતો રહે છે. આદિમાનવ ભૌગોલિક પરિસ્થિતિને આધીન ખોરાકમાં બદલાવ કરતો તો આધુનિક માનવ આર્થિક પરિસ્થિતિઓને આધીન બદલાવ સ્વીકારે છે. આનું શ્રેષ્ઠ અને પ્રમાણમાં ઘણું તાજું…

  • વીક એન્ડ

    સ્થાપત્યની ઉપયોગિતા નિર્ધારિત કરતું રાચરચીલું

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સાંપ્રત સમયમાં એમ જણાય છે કે સમાજની માટે મકાન તો એક ખોખું છે. માત્ર દીવાલ, બારી, બારણા, ફરસ અને છતથી તેની ઉપયોગિતા સ્થાપિત નથી થતી. હા કેટલાક સંજોગોમાં તેવી પરિસ્થિતિમાં પણ મકાનનો ઉપયોગ કરવા માનવી લાચાર…

  • વીક એન્ડ

    ઉડતા સાપોની અજાયબ દુનિયા…

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી લગભગ ૧૯૯૪-૯૫માં ગાંધીનગરમાં એક સર્પ બચાવ કરનાર તરીકે મારી નામના સારી એવી થઈ ગયેલી. એ દરમિયાન ગાંધીનગરના જ થોડા સર્પ બચાવનારાઓનો પરિચય થયેલો. આમ જુઓ તો નાતભાઈ કહેવાઈએ એટલે વારે વારે મળતા રહીએ, ફોન પર વાતો…

  • પારસી મરણ

    ફરોખ ફરામરોઝ ઉમરીગર તે મરહુમો જરબાઇ તથા ફરામરોઝ ઉમરીગરના દીકરા. તે માહરૂખ ઉમરીગર ને મરહુમ ખોરશેદ ખરેઘાટના ભાઇ. તે પોરસ ખરેઘાટના મામા. (ઉં. વ. ૭૬) રે. ઠે. જી ૨/૭, શાપુર બાગ, કૉંગ્રેસ હાઉસ, ૩જે માળે, વી. પી. રોડ, સાંઇધામ, ગીરગામ-મુંબઇ-૪૦૦૦૦૪.…

  • હિન્દુ મરણ

    ગામ સરસિયા નિવાસી (હાલ બોરીવલી) જયેશ દોશીના ધર્મપત્ની અ.સૌ. વૈશાલી દોશી (ઉં.વ. ૫૬) તા. ૫-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પ્રભુદાસ પરમાનંદદાસ દોશીના પુત્રવધૂ. અ.સૌ. રક્ષા નિલેશ દોશીના દેરાણી. અ.સૌ. પારુલ વિમલ પટેલના ભાભી. માનસી, ક્રિશના કાકી. પિયર પક્ષે સ્વ.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનદિહોર નિવાસી હાલે ડોમ્બીવલી, સ્વ. પૂનમચંદ મોતીચંદ લાખાણીના સુપુત્ર. વિજયભાઈના ધર્મપત્ની નયનાબેન (ઉં.વ. ૫૯) મંગળવાર, ૪/૬/૨૪ના ૪:૩૦ અવસાન પામેલ છે. તે જીગર, મનાલીના માતૃશ્રી. કૌશલ કુમારના સાસુ. તે શૈલેષભાઈ, સુરેશભાઈ, હરેશભાઈ, કલ્પનાબેન શરદકુમાર દોશીના ભાભી. પિયર પક્ષે…

  • શેર બજાર

    રાજકીય ચિંતા હળવી થતાં સતત બીજા દિવસના સુધારામાં સેન્સેક્સે૬૯૨ પોઇન્ટના જમ્પ સાથે ૭૫,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત અને સ્થાનિક સ્તરે ત્રીજી વખત મોદી સરકાર રચાવાની ખાતરીના ટ્રીગરે શેરબજારમાં જળવાયેલા તેજીના માહોલ વચ્ચે સેન્સેકસ અને નિફ્ટીએ ગુરુવારના સત્રમાં વધુ એક ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. સેન્સેક્સ ૭૫,૦૦૦ની સપાટી પુન:હાંસલ કરી ૬૯૨.૨૭ પોઇન્ટ અથવા…

Back to top button