Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 246 of 928
  • ઉત્સવ

    જ્ઞાનેન્દ્રિયો દ્વારા કંઝ્યુમરના જીવનમાં પ્રવેશ

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી દૃષ્ટિ, શ્રવણ, સ્પર્શ, સ્વાદ, ગંધ અંગ્રેજીમાં કહેવાય છે કે ‘ઈટિંગ વિથ યોર આઇઝ્’ અર્થાત્ કોઈપણ ખાદ્ય પદાર્થ આપણે પહેલાં આંખથી ખાઈએ છીએ, ત્યારબાદ તેને નાકથી સૂંઘીએ છીએ અને અંતે તેનો સ્વાદ જીભ દ્વારા માણીયે…

  • ઉત્સવ

    કઈ રીતે બચાવવું આ જમાનાની બાળકીઓનું બાળપણ?

    ફોક્સ -અંતરા પટેલ થોડા દિવસો પહેલા હું એક પાર્ટીમાં ગઇ હતી, જ્યાં ૧૫-૧૬ વર્ષની ઘણી સ્કૂલની છાત્રાઓ હાજર હતી. મને એ જાણવામાં વધુ રસ હતો કે આજની ટીનેજરો શું વિચારે છે. તેથી પાર્ટી પર ધ્યાન આપવાને બદલે હું તેમની સાથે…

  • ઉત્સવ

    પુત્રની મદદથી ૩૦ વર્ષ પછી મળ્યો બળાત્કાર પીડિત માતાને ન્યાય

    કાનૂન – એન. કે. અરોરા બાર વર્ષની શું ઉંમર હોય? પરંતુ રમવા-કૂદવાના અને ભણવાના દિવસોમાં તેની દુનિયા જ જાણે બરબાદ થઈ ગઈ. વાત સાચી છે. તેની ઓળખ પણ છુપાવવી પડશે, તો ચાલો આ સત્યકથા માટે તેનું એક કાલ્પનિક નામ રાખીએ…

  • ઉત્સવ

    જય અનુમાનની ખોટી ગાગર

    આજે આટલું જ -શોભિત દેસાઈ ધર્મપુસ્તકના સોગંદ ઉપર ટેક નહોતી લીધી ગયા રવિવારે, એટલે આજ પૂરતી રજા પાળું છું એ ટેકમાંથી. તો મુખ્ય અને મૂળ વાત, મુદ્દો, બિના… તમે જે કહો એ, એ છે કે આ બની બેઠેલી, માથે ચઢેલી,…

  • ઉત્સવ

    રાજકીય સમીકરણો બદલાતા હવે આર્થિક સમીકરણો બદલાઈ શકે

    ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા મોદી સરકાર સામે ‘નવા પડકાર’ શબ્દો અજાણ્યા નથી. દસ વર્ષ પહેલાં મોદી સરકારે શાસન સંભાળ્યું ત્યારથી એ અનેકવિધ પડકારોનો સામનો કરી રહી છે. આ દરમિયાન, સતત સક્રિય રહી દેશને એક નવી ગરિમા-વિકાસની નવી ઊંચાઈ અપાવી એ…

  • ઉત્સવ

    અન્ના હજારે હીરોમાંથી ઝીરો કેમ થઈ ગયા?

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ મહાત્મા ગાંધીનું અનુકરણ કરી લોકઆંદોલન કે જનઆંદોલનનું તરણું ઝાલીને આપણા દેશમાં ઘણા આંદોલનકારીઓ નેતા અને સુપર હીરો બની ગયા. કેટલાક આંદોલનકારી નેતાઓ ગુમનામીની ગર્તામાં પણ ધકેલાઈ ગયાં. આ બધામાં અન્ના હજારેનો જે રીતે રાતોરાત ઉદય…

  • ઉત્સવ

    કૃષિ ક્ષેત્રમાં બનાવો શ્રેષ્ઠ વ્યાવસાયિક કારકિર્દી

    કારકિર્દી – કીર્તિશેખર હવે ચર્ચાનો અંત આવી ગયો છે કે ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં સૌથી મજબૂત અને ઉજજવળ કારકિર્દી મળશે. હા, ચોક્કસ એ કૃષિ ક્ષેત્ર જ હશે. જો કે કૃષિ ક્ષેત્રમાં બારમા ધોરણ પછી કે બી.એસસી. એગ્રીકલ્ચર કર્યા બાદ પહેલા પણ…

  • પારસી મરણ

    મેહેરનોશ ટેમુલ ઝવેરી તે હુતોક્ષી મેહેરનોશ ઝવેરીનાં ખાવીંદ. તે મરહુમો મેહરૂ તથા ટેમુલ ઝવેરીના દીકરા. તે બરજીશ ને વહીસ્તા ઝવેરીના પપ્પા. તે ખુરશીદ માર્ક સ્પેનસર ને મેહેરનાઝ રયોમંદ તવડીયાના ભાઇ. તે કાર્લ, ઉરવક્ષા, જેનીફર, કુરૂશ, જમશેદ, સફના તે ખુશીના નેવ્યુ.…

  • હિન્દુ મરણ

    છ ગામ પાટીદારભાદરણ નિવાસી હાલ-મુંબઈ-માટુંગા રહેતાં સ્વ. શ્રીકાંતભાઈ ચતુરભાઈ પટેલના પત્ની હંસાબેન પટેલ (ઉં. વ. ૯૫) તે ડૉ. હિમાંશુના માતા. જેમીનીના સાસુ તથા મોહિત-શોમાના દાદી ૬-૬-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. ઔ.સ.ઝ. સાડાચારસો બ્રાહ્મણમુંબઈ, પુષ્પકાંત મહેતા (ઉં. વ. ૬૨) બરવાળા હાલ…

  • જૈન મરણ

    પાટણ વિશા પોરવાલ જૈનપાટણ નિવાસી વખારનો પાડો હાલ મુંબઈ સુશીલાબેન (ઉં. વ. ૯૫) તે કાંતીલાલ નાગરદાસ શાહના ધર્મપત્ની. હીરાબેન પોપટલાલ લલ્લુચંદ જવેરીના સુપુત્રી. જ્યોત્સનાબેન કીરીટભાઈ શાહ, નલીનીબેન નવીનભાઈ જવેરી, પ્રવીણાબેન પ્રદીપભાઈ શાહના માતુશ્રી. મહેન્દ્રભાઈ બાપુલાલ શાહના કાકી ૬/૬/૨૪ના અરિહંતશરણ પામેલ…

Back to top button