- ઉત્સવ
આશય સારો હોય તો પરિણામની પરવા ન કરવી
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ એક પરિચિત યુવતીએ કહ્યું: ‘મારા પપ્પા રોજ સવારે સોશિયલ મીડિયા પર મહાન વ્યક્તિઓનાં ક્વોટ્સ મૂકે છે, પણ એમાં કોઈને રસ પડતો નથી. એમની એવી પોસ્ટમાં ગણીને પાંચ-દસ લાઇક હોય છે. મેં એમને સમજાવ્યા…
- ઉત્સવ
કોડનેમ: નંબરની દુનિયામાં છુપાયેલો ખજાનો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ટેકનોલોજીનો સમુદ્ર ખૂબ જ વિશાળ છે. આ સમુદ્રમાં અનેક ડિવાઈસ અને સર્વિસનો સમાવેશ થાય છે. મોબાઈલ ફોનમાં આવેલા વૈવિધ્યથી દુનિયાની માહિતી હાથવગી થઈ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. સ્વિચ કે બટનવાળા ફોનથી લઈને ટચ સ્ક્રિન…
- ઉત્સવ
નવી સરકાર આવશે… નવા મંત્રી લાવશે !
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણો દેશ મંત્રીઓથી સતત ખીચોખીચ ભરેલો રહે છે. વિચાર કરો, આપણા દેશમાં એટલા બધા મંત્રીઓ છે કે ઘણીવાર લાગે કે પ્રજા કરતાં મંત્રીઓ વધારે છે, જ્યાં જોઇએ ત્યાં નાના, મોટા, રાજ્યના, કેન્દ્રના, નવા, હાલના,…
- ઉત્સવ
‘જાવ, ખાટલો ધોઇ નાંખો’-રાધારાણીનો વટહુકમ!
વ્યંગ -ભરત વૈષ્ણવ ગિરધરલાલ ચા સાથે બ્રેકફાસ્ટમાં શું લેશો!’ રૂપાની ઘંટડી જેવા ટ્રિન ટ્રિન ટ્રિન અવાજે રાધારાણીએ પૂછયું. અમે તાજ્જુબ થઇ ગયા. કતલના દિવસ આઇ મીન લગ્ન દિવસથી આજદિન સુધી રાધારાણીએ મધ જેવા મીઠા અવાજે વાત કરી હોય તો રાધારાણીના…
- ઉત્સવ
નીતીશ-નાયડુ ક્યાં સુધી મોદી સાથે ટકી રહેશે એની કોઈ જ ગેરન્ટી નથી !
કવર સ્ટોરી -વિજય વ્યાસ નરેન્દ્ર મોદીની ત્રીજી વાર વડા પ્રધાનપદે શપથવિધિનો તખ્તો તૈયાર છે. આજે સાંજે એમની શપથવિધિ થશે એ સાથે નરેન્દ્ર મોદી સળંગ ત્રીજી વાર વડા પ્રધાનપદના શપથ લેનારા જવાહરલાલ નહેરુ પછી બીજા વડા પ્રધાન બની જશે. મોદી અને…
- ઉત્સવ
ચૂંટણીનાં પરિણામ
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી દેશની સૌથી લાંબી ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે. લોકો તેની ચર્ચા કરીને થાક્યા હતા એમાં પાછી ગરમી જીવ લઇ ગઈ. લોકો હવે વહેલા વરસાદની અને ખુશનુમા સંસદની આશામાં એમની રોજિંદી પળોજણમાં પરોવાઈ જશે. એમણે પોતાના મત…
- ઉત્સવ
ફૂલોની ઘાટી – યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ નેશનલ પાર્ક
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી (ભાગ-૨)વેલી ઑફ ફ્લાવર્સ એટલે સુગંધોની સફર. આપણે હંમેશાં આપણી આસપાસ ઊંચી ઇમારતો જોવા ટેવાઈ ગયેલા છીએ, પરંતુ જે લોકો ખરેખર પ્રકૃતિ પ્રત્યે લગાવ ધરાવે છે તેમણે ચોક્કસપણે આ ટ્રેક દ્વારા કુદરતના ખોળે ભમવું જોઈએ. અહીંની વિશાળતા…
- ઉત્સવ
ફિકરથી જીવને પીડા, ફિકરથી જીવ જાય, ફિકરની ફાકી કરે એ ખરો ફકીર કહેવાય!
ઝબાન સંભાલ કે- હેન્રી શાસ્ત્રી ફકીર શબ્દનું મૂળભૂત અનુસંધાન ઈસ્લામ ધર્મ સાથે છે. ‘ઈસ્લામનું તમામ શાસ્ત્ર જાણતી વ્યક્તિ ફકીર’ એવી સ્પષ્ટતા શબ્દકોશમાં કરવામાં આવી છે. જોકે, કાળક્રમે ફકીર શબ્દ ધર્મના બંધનમાંથી છૂટ્યો અને વિશેષણ બની ગયો. વૈરાગી, નિષ્કિંચન, બેફિકર એવા…
- ઉત્સવ
૭૮ વર્ષની ઉંમરેય વીર દુર્ગાદાસે નવી જવાબદારી નિભાવી જાણી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૮)૭૮ વર્ષની ઉંમરે ફરી વીર દુર્ગાદાસ રાઠોડને પોતાની ઉપયોગીતા અને તાકાતનું પ્રદર્શન કરવાનો પડકાર ફેંકાયો. મોગલ બાદલ ફરુખ શિયરે ચુડામન જાટના ઉપદ્રવને નાથવા માટે સવાઈ જયસિંહ આમેરની આગેવાનીમાં મોગલ સેના મોકલી અને એમાં દુર્ગાદાસનો પણ સમાવેશ…
- ઉત્સવ
પશ્ચિમ હિંદનાં કચ્છ-કાઠિયાવાડની ભાટિયા, લુહાણા વગેરે કોમો જૂના કાળથી દરિયાખેડુ વેપારીઓ તરીકે જાણીતી રહી છે
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી જૂની મુંબઈના વિકાસમાં પારસી, ખોજા, ઈઝરાયલી, તે જ પ્રમાણે હિંદુઓમાં ભાટિયા, વાણિયા, લુહાણા, કચ્છી કોમોનો ફાળો મોટો હતો. ભાટિયાઓ મૂળ પંજાબ જેસલમેર ભણીના. કચ્છ-કાઠિયાવાડમાં એમની વસ્તી. કચ્છી તેમ જ હાલાઈ એમ બે એમની નાતજમાતો. ત્યાંથી ૧૮મી…