Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 245 of 930
  • ઉત્સવ

    લવની ફિલોસોફી: રમકડું બદલાય તો માણસ કેમ નહીં?!

    કેન્વાસ -અભિમન્યુ મોદી ફ્રાન્ઝ કાફ્કા. ચાલીસ વર્ષની નાની ઉંમરમાં ગુજરી ગયેલા મહાન જર્મનભાષી લેખક. કાફ્કાએ ક્યારેય લગ્ન કર્યા નહીં કે એમને બાળકો હતા નહીં. એક વખત બર્લિનના કોઈ બગીચામાં એ લટાર મારી રહ્યા હતા. એમના ધ્યાનમાં આવ્યું કે ત્યાં એક…

  • ઉત્સવ

    હું મુજરાવાળીઓને મળી, કારણ કે…

    મહેશ્ર્વરી ‘મહેશ્ર્વરી, તું તાબડતોબ મુંબઈ આવી જા.’ સ્વમાન જાળવવા શ્રી દેશી નાટક સમાજમાંથી અંધારી એક્ઝિટ લઈ હું તુલસીદાસ પારેખની કંપનીમાં જોડાઈ ગઈ અને ભાવનગરમાં તેરસિંહ ઉદેશીના પ્રખ્યાત નાટક ‘સો ટચનું સોનું’થી મેં અભિનય યાત્રા જારી રાખી. નાટકના પાયામાં એના સંવાદનું…

  • ઉત્સવ

    આશય સારો હોય તો પરિણામની પરવા ન કરવી

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ એક પરિચિત યુવતીએ કહ્યું: ‘મારા પપ્પા રોજ સવારે સોશિયલ મીડિયા પર મહાન વ્યક્તિઓનાં ક્વોટ્સ મૂકે છે, પણ એમાં કોઈને રસ પડતો નથી. એમની એવી પોસ્ટમાં ગણીને પાંચ-દસ લાઇક હોય છે. મેં એમને સમજાવ્યા…

  • ઉત્સવ

    કઈ રીતે બચાવવું આ જમાનાની બાળકીઓનું બાળપણ?

    ફોક્સ -અંતરા પટેલ થોડા દિવસો પહેલા હું એક પાર્ટીમાં ગઇ હતી, જ્યાં ૧૫-૧૬ વર્ષની ઘણી સ્કૂલની છાત્રાઓ હાજર હતી. મને એ જાણવામાં વધુ રસ હતો કે આજની ટીનેજરો શું વિચારે છે. તેથી પાર્ટી પર ધ્યાન આપવાને બદલે હું તેમની સાથે…

  • ઉત્સવ

    નવી સરકાર આવશે… નવા મંત્રી લાવશે !

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણો દેશ મંત્રીઓથી સતત ખીચોખીચ ભરેલો રહે છે. વિચાર કરો, આપણા દેશમાં એટલા બધા મંત્રીઓ છે કે ઘણીવાર લાગે કે પ્રજા કરતાં મંત્રીઓ વધારે છે, જ્યાં જોઇએ ત્યાં નાના, મોટા, રાજ્યના, કેન્દ્રના, નવા, હાલના,…

  • ઉત્સવ

    અન્ના હજારે હીરોમાંથી ઝીરો કેમ થઈ ગયા?

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ મહાત્મા ગાંધીનું અનુકરણ કરી લોકઆંદોલન કે જનઆંદોલનનું તરણું ઝાલીને આપણા દેશમાં ઘણા આંદોલનકારીઓ નેતા અને સુપર હીરો બની ગયા. કેટલાક આંદોલનકારી નેતાઓ ગુમનામીની ગર્તામાં પણ ધકેલાઈ ગયાં. આ બધામાં અન્ના હજારેનો જે રીતે રાતોરાત ઉદય…

  • ઉત્સવ

    રાજકીય સમીકરણો બદલાતા હવે આર્થિક સમીકરણો બદલાઈ શકે

    ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા મોદી સરકાર સામે ‘નવા પડકાર’ શબ્દો અજાણ્યા નથી. દસ વર્ષ પહેલાં મોદી સરકારે શાસન સંભાળ્યું ત્યારથી એ અનેકવિધ પડકારોનો સામનો કરી રહી છે. આ દરમિયાન, સતત સક્રિય રહી દેશને એક નવી ગરિમા-વિકાસની નવી ઊંચાઈ અપાવી એ…

  • ઉત્સવ

    જય અનુમાનની ખોટી ગાગર

    આજે આટલું જ -શોભિત દેસાઈ ધર્મપુસ્તકના સોગંદ ઉપર ટેક નહોતી લીધી ગયા રવિવારે, એટલે આજ પૂરતી રજા પાળું છું એ ટેકમાંથી. તો મુખ્ય અને મૂળ વાત, મુદ્દો, બિના… તમે જે કહો એ, એ છે કે આ બની બેઠેલી, માથે ચઢેલી,…

  • ઉત્સવ

    પુત્રની મદદથી ૩૦ વર્ષ પછી મળ્યો બળાત્કાર પીડિત માતાને ન્યાય

    કાનૂન – એન. કે. અરોરા બાર વર્ષની શું ઉંમર હોય? પરંતુ રમવા-કૂદવાના અને ભણવાના દિવસોમાં તેની દુનિયા જ જાણે બરબાદ થઈ ગઈ. વાત સાચી છે. તેની ઓળખ પણ છુપાવવી પડશે, તો ચાલો આ સત્યકથા માટે તેનું એક કાલ્પનિક નામ રાખીએ…

  • ઉત્સવ

    કૃષિ ક્ષેત્રમાં બનાવો શ્રેષ્ઠ વ્યાવસાયિક કારકિર્દી

    કારકિર્દી – કીર્તિશેખર હવે ચર્ચાનો અંત આવી ગયો છે કે ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં સૌથી મજબૂત અને ઉજજવળ કારકિર્દી મળશે. હા, ચોક્કસ એ કૃષિ ક્ષેત્ર જ હશે. જો કે કૃષિ ક્ષેત્રમાં બારમા ધોરણ પછી કે બી.એસસી. એગ્રીકલ્ચર કર્યા બાદ પહેલા પણ…

Back to top button