સાપ્તાહિક દૈનંદિની
તા. ૯-૬-૨૦૨૪ થી તા. ૧૫-૬-૨૦૨૪ રવિવાર, જયેષ્ઠ સુદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૯મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૦-૧૯ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં બપોરે ક. ૧૪-૦૬ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. ભદ્રા ક. ૨૭-૫૩થી, મહારાણા…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૯-૬-૨૦૨૪, મહારાણા પ્રતાપ જયંતી ભારતીય દિનાંક ૧૯, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩પારસી કદમી…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૯-૬-૨૦૨૪ થી તા. ૧૫-૬-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તા. ૧૫મીએ મિથુન રાશિમાં પ્રવેશે છે. મંગળ મેષ રાશિમાં સમગતિએ ભ્રમણ કરે છે. બુધ અતિચારી થઈ વૃષભમાંથી તા. ૧૪મીએ મિથુનમાં આવે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે…
- ઉત્સવ
પગલાં માંડુ અવકાશમાં
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે સાંઈ કવિ મકરંદ દવે કહે છે-પગલાં માંડુ અવકાશમાં, જોઉં હરિવરનો હાથજાગીને જોઉં તો કોઈ નથી એકલું. આજની યુવાપેઢી પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા અનેક પડકારો ઝીલે છે. ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ કારકિર્દી પંથ કપરો ભલે…
- ઉત્સવ
ખાખી મની-૩૨
અનિલ રાવલ લીલાસરી પોલીસ ચોકીમાં થનારી સંભવિત હત્યાને બદલે અપહરણની ઘટના બની ગઇ…..અપહરણ પણ કોનું? પોલીસનું…પોલીસ ચોકીમાંથી પોલીસને જ ઉઠાવી જવાયા…એ પણ ધોળે દિવસે…આ સનસનાટીભરી ઘટનાની હજી કોઇને જાણ નહોતી થઇ…ઘટનાના કલાકો બાદ પણ ઉજ્જડ પોલીસ ચોકીના દરવાજા ખુલ્લાફટાક હતા….ટેબલ…
- ઉત્સવ
રીધમ
ટૂંકી વાર્તા – રવીન્દ્ર ઠાકોર સાંજના પાંચ વાગ્યાની સાહેદી ઘડિયાળના ટકોરાએ પૂરી અને ઓફિસમાં ચહલપહલ થવા માંડી – રોજની જેમ. બધાં જ ટેબલોમાં એકદમ સ્ફૂર્તિ આવી ગઈ. મંથર ગતિએ, અલસતાથી કામ કરતા ટેબલોએ અચાનક આળસ મરડી. કી-ચેનો ખખડવા લાગી. બધી…
- ઉત્સવ
ખૂશી નામે ખૂફિયા ખજાનો મિલે તો જી લે, યારોં!
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:ફરિયાદ અને યાદ, જીવનમાં જીવવા ના દે. (છેલવાણી)તમે ખુશ છો? આઇનામાં પૂછો. જવાબ જે મળે એ તમને પહેલાંથી જ ખબર છે. કરેક્ટ? એક માણસ બારમાં દારૂના પેગ પર પેગ પી રહ્યો હતો. વેઇટરે પૂછ્યું, ‘સર, આજે…
- ઉત્સવ
હું મુજરાવાળીઓને મળી, કારણ કે…
મહેશ્ર્વરી ‘મહેશ્ર્વરી, તું તાબડતોબ મુંબઈ આવી જા.’ સ્વમાન જાળવવા શ્રી દેશી નાટક સમાજમાંથી અંધારી એક્ઝિટ લઈ હું તુલસીદાસ પારેખની કંપનીમાં જોડાઈ ગઈ અને ભાવનગરમાં તેરસિંહ ઉદેશીના પ્રખ્યાત નાટક ‘સો ટચનું સોનું’થી મેં અભિનય યાત્રા જારી રાખી. નાટકના પાયામાં એના સંવાદનું…
- ઉત્સવ
લવની ફિલોસોફી: રમકડું બદલાય તો માણસ કેમ નહીં?!
કેન્વાસ -અભિમન્યુ મોદી ફ્રાન્ઝ કાફ્કા. ચાલીસ વર્ષની નાની ઉંમરમાં ગુજરી ગયેલા મહાન જર્મનભાષી લેખક. કાફ્કાએ ક્યારેય લગ્ન કર્યા નહીં કે એમને બાળકો હતા નહીં. એક વખત બર્લિનના કોઈ બગીચામાં એ લટાર મારી રહ્યા હતા. એમના ધ્યાનમાં આવ્યું કે ત્યાં એક…
- ઉત્સવ
પૃથ્વી પર જીવન માટે જરૂરી છે મહાસાગરો
વિશેષ -સંધ્યા સિંહ મહાસાગરો આપણુ ભરણપોષણ કરે છે. આ પૃથ્વીમાં ઓક્સિજન, ખોરાક, દવા, મનોરંજન અને સંસ્કૃતિના સ્ત્રોત છે. વિશ્ર્વમાં ૩ બિલિયનથી વધુ લોકો મહાસાગરોમાંથી ખોરાક, ખાસ કરીને પ્રોટીન અને અન્ય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વો મેળવે છે. આના પરથી અંદાજ લગાવી શકાય…