Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 242 of 928
  • ધર્મતેજ

    માતા ગંગાનો પૃથ્વી પરનો અવતરણ દિવસ એટલે ગંગા દશેરા

    કવર સ્ટોરી -આર. સી. શર્મા એવું માનવામાં આવે છે કે ઇક્ષ્વાકુવંશના રાજા દિલીપના પુત્ર ભગીરથ પવિત્ર ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા, જેમનો હેતુ તેમના પૂર્વજોને મોક્ષ અપાવવાનો હતો. કારણ કે કપિલ મુનિના શ્રાપથી રાજા સાગરના ૬૦ હજાર પુત્રો (જે ભગીરથના…

  • ધર્મતેજ

    અભ્યાસ કરીશું તો કળિયુગમાં પણ સતયુગનું નિર્માણ થઈ શકશે

    માનસ મંથન -મોરારિબાપુ કામમાં સત્યનું આચરણ કરવું. પ્રામાણિકતા છોડવી નહિ. સાંજે ઘેર પાછા આવશો ત્યારે ભાર નહિ હોય! સુખી થવું હોય તો ઘણા રસ્તા છે પણ કરવું જ નથી એને શું ? સુખી થવું હોય તો યાદ રાખજો કથાને અને…

  • ધર્મતેજ

    ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ લેવામાં આવે તો આ સમગ્ર સૂક્તના અર્થની સંગતિ બરાબર બેસી જાય છે

    અલૌકિક દર્શન -ભાણદેવ (ગતાંકથી ચાલુ)અહીં ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ થાય છે. કેવી રીતે?સૃષ્ટિના પ્રારંભે સમગ્ર સૃષ્ટિ પરબ્રહ્મ પરમાત્મામાંથી પ્રગટ થાય છે. પરબ્રહ્મ પરમાત્માના એક અતિ અલ્પ અંશમાંથી આ સમગ્ર સૃષ્ટિ પ્રગટ થાય છે. પ્રગટ થયેલા અંશને ‘વિરાટ બ્રહ્મ’ અને અપ્રગટ,…

  • ધર્મતેજ

    જગ્યાઓ જાગે

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના સંતસ્થાનકો વિશે અવારનવાર જુદાંજુદાં પુસ્તકો, સામયિકો કે વર્તમાનપત્રો ઉપરાંત આજે તો ફેઈસબુક, યુટ્યૂબ, વેબસાઈટ, બ્લોગ જેવાં જાહેર માધ્યમોમાં લેખો,સંતકથાઓ,સંતવાણીનાં અર્થઘટનો રૂપે અઢળક સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યું છે. એમાં ઘણીવાર તો પૂરતી કે પ્રમાણભૂત માહિતીને…

  • ધર્મતેજ

    અસત્યો માંહેથી…

    મનન -હેમુ-ભીખુ અસત્ય અને જૂઠમાં અંતર છે. અસત્ય એ સત્યથી વિપરીત ઘટના છે જ્યારે જૂઠ એક અલાયદું અસ્તિત્વ છે. અસત્ય બોલવા માટે સત્યની જાણકારી હોવી જોઈએ જ્યારે જૂઠ માટે એવી કોઈ શરત નથી. અસત્ય એ સત્યના વિરોધ સમાન છે જ્યારે…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી મહત્તા અને મૂલ્યવત્તા-૨

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વાંકાન્ોરથી પુન: પદયાત્રા આરંભી સરધાર પહોંચ્યા. તુલસીદાસનો આશ્રમ શોધી કાઢ્યો. દંડવત્ વંદના કરી. નામસ્મરણ, ગાયન-વાદન-ચોપાઈ-પાઠ અન્ો વિનમ્ર દાસત્વભાવથી, સ્ોવાવ્રતી ભાવનાથી તુલસીદાસ પ્રભાવિત થયા. મુકુંદદાસ પણ તુલસીદાસની ભક્તિ, અન્નક્ષેત્ર-સદાવ્રત અન્ો સ્ોવા-પ્ાૂજા-ભાવનાથી પ્રભાવિત થયા. ત્યાં તુલસીદાસન્ો સરસ…

  • ધર્મતેજ

    ભયંકરમાં ભયંકર પીડા ભગવાન શિવની આરાધનાથી દૂર થઈ જાય છે, તમે શિવઆરાધના તુરંત શરૂ કરો

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ઘણાં વરસો સુધી અંધક સ્વેચ્છાચારમાં પ્રવૃત્ત થઈને પૃથ્વીવાસીઓને ત્રાસ આપી રહ્યો હતો. દાનવશ્રેષ્ઠ અંધકના ત્રણ મંત્રી હતા દુર્યોધન, વેધસ અને હસ્તી. એક સમયે ત્રણેએ એક રમણીય પર્વત પર એક પરમ રૂપવતી નારી જોઈ. મંત્રી હસ્તીની…

  • ધર્મતેજ

    તોરણ

    ટૂંકી વાર્તા – નાનાભાઈ હ. જેબલિયા “ઓહો! આવો આવો, ભાભી! જશુભાભીને જોઈને હીરાલાલ અડધા અડધા થઈ ગયા: “મને ખબર હતી કે જશુભાભી આવશે જ હીરાલાલે હાથમાં રાખેલાં સૂડી- સોપારી, ઝૂલા પર રાખેલી ચાંદીની નકશીદાર પાનપેટીમાં મૂકતાં આછું, આત્મીયતાભર્યું હસીને ઝૂલાને…

  • ધર્મતેજ

    કર્મના ફળની સામે કરુણા

    ચિંતન -હેમંત વાળા ઘણાના મનમાં એ પ્રશ્ર્ન ઊભો થતો હશે કે ભિખારીને દાન આપવું જોઈએ કે નહીં. સ્થાપિત સમજ પ્રમાણે તે ભિખારી પોતાના કર્મોનું ફળ જ ભોગવતો હશે. પહેલાના કોઈ જન્મમાં અનઅધિકૃત રીતે બીજા કોઈની સંપત્તિ તેણે ખોટા માર્ગે પચાવી…

  • ધર્મતેજ

    સંસ્કૃતિ શોકેસમાં પરંપરા પસ્તીમાં

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સૃષ્ટિના સર્જનના રહસ્યને જણાવીને હવે ભગવાન કૃષ્ણ પ્રકૃતિના ત્રણ ગુણોના બંધનની વાત કહે છે-‘निबध्नन्ति महाबाहो देहे देहिनम्”અર્થાત્ પ્રકૃતિના ત્રણ ગુણો માનવને બાંધે છે. બંધન કોઈનેય ગમતું નથી, વાત સાચી છે. ગીતા અહીં જે વાસ્તવિક બંધનની…

Back to top button