- ધર્મતેજ
અસત્યો માંહેથી…
મનન -હેમુ-ભીખુ અસત્ય અને જૂઠમાં અંતર છે. અસત્ય એ સત્યથી વિપરીત ઘટના છે જ્યારે જૂઠ એક અલાયદું અસ્તિત્વ છે. અસત્ય બોલવા માટે સત્યની જાણકારી હોવી જોઈએ જ્યારે જૂઠ માટે એવી કોઈ શરત નથી. અસત્ય એ સત્યના વિરોધ સમાન છે જ્યારે…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી મહત્તા અને મૂલ્યવત્તા-૨
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વાંકાન્ોરથી પુન: પદયાત્રા આરંભી સરધાર પહોંચ્યા. તુલસીદાસનો આશ્રમ શોધી કાઢ્યો. દંડવત્ વંદના કરી. નામસ્મરણ, ગાયન-વાદન-ચોપાઈ-પાઠ અન્ો વિનમ્ર દાસત્વભાવથી, સ્ોવાવ્રતી ભાવનાથી તુલસીદાસ પ્રભાવિત થયા. મુકુંદદાસ પણ તુલસીદાસની ભક્તિ, અન્નક્ષેત્ર-સદાવ્રત અન્ો સ્ોવા-પ્ાૂજા-ભાવનાથી પ્રભાવિત થયા. ત્યાં તુલસીદાસન્ો સરસ…
- ધર્મતેજ
ભયંકરમાં ભયંકર પીડા ભગવાન શિવની આરાધનાથી દૂર થઈ જાય છે, તમે શિવઆરાધના તુરંત શરૂ કરો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ઘણાં વરસો સુધી અંધક સ્વેચ્છાચારમાં પ્રવૃત્ત થઈને પૃથ્વીવાસીઓને ત્રાસ આપી રહ્યો હતો. દાનવશ્રેષ્ઠ અંધકના ત્રણ મંત્રી હતા દુર્યોધન, વેધસ અને હસ્તી. એક સમયે ત્રણેએ એક રમણીય પર્વત પર એક પરમ રૂપવતી નારી જોઈ. મંત્રી હસ્તીની…
- ધર્મતેજ
તોરણ
ટૂંકી વાર્તા – નાનાભાઈ હ. જેબલિયા “ઓહો! આવો આવો, ભાભી! જશુભાભીને જોઈને હીરાલાલ અડધા અડધા થઈ ગયા: “મને ખબર હતી કે જશુભાભી આવશે જ હીરાલાલે હાથમાં રાખેલાં સૂડી- સોપારી, ઝૂલા પર રાખેલી ચાંદીની નકશીદાર પાનપેટીમાં મૂકતાં આછું, આત્મીયતાભર્યું હસીને ઝૂલાને…
- ધર્મતેજ
કર્મના ફળની સામે કરુણા
ચિંતન -હેમંત વાળા ઘણાના મનમાં એ પ્રશ્ર્ન ઊભો થતો હશે કે ભિખારીને દાન આપવું જોઈએ કે નહીં. સ્થાપિત સમજ પ્રમાણે તે ભિખારી પોતાના કર્મોનું ફળ જ ભોગવતો હશે. પહેલાના કોઈ જન્મમાં અનઅધિકૃત રીતે બીજા કોઈની સંપત્તિ તેણે ખોટા માર્ગે પચાવી…
- ધર્મતેજ
સંસ્કૃતિ શોકેસમાં પરંપરા પસ્તીમાં
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સૃષ્ટિના સર્જનના રહસ્યને જણાવીને હવે ભગવાન કૃષ્ણ પ્રકૃતિના ત્રણ ગુણોના બંધનની વાત કહે છે-‘निबध्नन्ति महाबाहो देहे देहिनम्”અર્થાત્ પ્રકૃતિના ત્રણ ગુણો માનવને બાંધે છે. બંધન કોઈનેય ગમતું નથી, વાત સાચી છે. ગીતા અહીં જે વાસ્તવિક બંધનની…
- ધર્મતેજ
વિક્રમ સર્જક મંત્રલેખન દ્વારા સંકલ્પ સિદ્ધિ
વિશેષ -મુકેશ પંડ્યા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કળિયુગમાં માત્ર ઈષ્ટદેવનું નામ સ્મરણ કે મંત્રજાપ કરવાથી પણ સુખ, સમૃદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકશે. ત૫, યજ્ઞ, પૂજા પાઠ- અનુષ્ઠાન માટે ઘણા સમય, સંપત્તિ અને શ્રમની જરૂર પડે પણ મંત્ર કે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
પારસી મરણ
ફ્રેની પેશી ઉદવાડીયા તે મરહુમ પેશી સોરાબજી ઉદવાડીયાના વિધવા. તે મરહુમો પીરોજા તથા કૈખશરૂ ભરૂચાના દીકરી. તે પરસીશ ફીરદોશ સીધવાના મમ્મી. તે ફીરદોશ આદર સિધવાના સાસુ. તે મીનુ ભરૂચા, નરગીશ દેબુ, ખોરશેદ તવડીયા ને અરની બુહારીવાલાના બહેન. તે ચિરાગ સીધવાના…
હિન્દુ મરણ
ઔદિચ્ય અગિયારશી બ્રાહ્મણત્રાપજ નિવાસી, હાલ બોરીવલી ગં. સ્વ. શકુંતલા (કુંદનબેન) વિષ્ણુપ્રસાદ ભટ્ટ (ઉં. વ. ૮૪) શનિવાર તા. ૮-૬-૨૪ના કૈલાસવાસ થયેલ છે. તે સ્વ. વિષ્ણુપ્રસાદ લવજી ભટ્ટના પત્ની. તથા મનિષભાઇ, અ. સૌ. રાજેશ્રીબહેન કિશોરભાઇ મહેતાના માતુશ્રી અને અ. સૌ. દીપ્તિબેન મનિષભાઇ…