- ધર્મતેજ
કર્મના ફળની સામે કરુણા
ચિંતન -હેમંત વાળા ઘણાના મનમાં એ પ્રશ્ર્ન ઊભો થતો હશે કે ભિખારીને દાન આપવું જોઈએ કે નહીં. સ્થાપિત સમજ પ્રમાણે તે ભિખારી પોતાના કર્મોનું ફળ જ ભોગવતો હશે. પહેલાના કોઈ જન્મમાં અનઅધિકૃત રીતે બીજા કોઈની સંપત્તિ તેણે ખોટા માર્ગે પચાવી…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
વિક્રમ સર્જક મંત્રલેખન દ્વારા સંકલ્પ સિદ્ધિ
વિશેષ -મુકેશ પંડ્યા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કળિયુગમાં માત્ર ઈષ્ટદેવનું નામ સ્મરણ કે મંત્રજાપ કરવાથી પણ સુખ, સમૃદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકશે. ત૫, યજ્ઞ, પૂજા પાઠ- અનુષ્ઠાન માટે ઘણા સમય, સંપત્તિ અને શ્રમની જરૂર પડે પણ મંત્ર કે…
- ધર્મતેજ
સંસ્કૃતિ શોકેસમાં પરંપરા પસ્તીમાં
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સૃષ્ટિના સર્જનના રહસ્યને જણાવીને હવે ભગવાન કૃષ્ણ પ્રકૃતિના ત્રણ ગુણોના બંધનની વાત કહે છે-‘निबध्नन्ति महाबाहो देहे देहिनम्”અર્થાત્ પ્રકૃતિના ત્રણ ગુણો માનવને બાંધે છે. બંધન કોઈનેય ગમતું નથી, વાત સાચી છે. ગીતા અહીં જે વાસ્તવિક બંધનની…
- ધર્મતેજ
ભયંકરમાં ભયંકર પીડા ભગવાન શિવની આરાધનાથી દૂર થઈ જાય છે, તમે શિવઆરાધના તુરંત શરૂ કરો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ઘણાં વરસો સુધી અંધક સ્વેચ્છાચારમાં પ્રવૃત્ત થઈને પૃથ્વીવાસીઓને ત્રાસ આપી રહ્યો હતો. દાનવશ્રેષ્ઠ અંધકના ત્રણ મંત્રી હતા દુર્યોધન, વેધસ અને હસ્તી. એક સમયે ત્રણેએ એક રમણીય પર્વત પર એક પરમ રૂપવતી નારી જોઈ. મંત્રી હસ્તીની…
ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયોમાં મહિલાઓ પુરુષો કરતાં વધારે શાણી?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ ૨૧મી સદીમાં જયારે મહિલાઓએ પુરુષોને બૅન્કિંગ, વીમા, મેડિકલ, એજયુકેશન, બિઝનેસ અને વ્યવસાયમાં કટ્ટર ફાઇટ આપીને તેઓની એક આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે સવાલ એ થાય છે કે ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ શું તેઓ પુરુષ સમોવડી…
- વેપાર
ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં લેવાલી અટકવાની સાથે રોજગારીનાં ડેટા મજબૂત આવતા વૈશ્વિક સોનાની તેજીને બમણો ફટકો, સપ્તાહના અંતે ત્રણ ટકાનું ગાબડું
કોમોડિટી -રમેશ ગોહિલ તાજેતરમાં અમેરિકાની આર્થિક વૃદ્ધિ સહિતનાં અન્ય આર્થિક ડેટાઓ નિરસ આવ્યા હોવાથી એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થયો હતો અને ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ પ્રબળ થવાથી તેમ…
- વેપાર
મથકો પાછળ ખાંડમાં નરમાઈ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૯૦થી ૩૬૪૦માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિકમાં સપ્તાહના અંતે રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેવાની…
હિન્દુ મરણ
ઔદિચ્ય અગિયારશી બ્રાહ્મણત્રાપજ નિવાસી, હાલ બોરીવલી ગં. સ્વ. શકુંતલા (કુંદનબેન) વિષ્ણુપ્રસાદ ભટ્ટ (ઉં. વ. ૮૪) શનિવાર તા. ૮-૬-૨૪ના કૈલાસવાસ થયેલ છે. તે સ્વ. વિષ્ણુપ્રસાદ લવજી ભટ્ટના પત્ની. તથા મનિષભાઇ, અ. સૌ. રાજેશ્રીબહેન કિશોરભાઇ મહેતાના માતુશ્રી અને અ. સૌ. દીપ્તિબેન મનિષભાઇ…
- વેપાર
આયાતી તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો, દેશી તેલમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ૭૨ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર નિરસ રહેતોં આયાતી તેલના ભાવમાં વધ્યા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. જેમાં…