• એકસ્ટ્રા અફેર

    રાહુલે લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેમાં મોદીએ મુસ્લિમ તુષ્ટિકરણના જોરે પોતાની દુકાન ચલાવતા ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમારને મોટા ભા બનાવવા પડ્યા છે. અત્યાર લગી મોદીની ગેરંટીઓની વાત કરતા મોદી હવે મોદીની ગેરંટીની વાત…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧૦-૬-૨૦૨૪,વિનાયક ચતુર્થી, ઉમા ચતુર્થીભારતીય દિનાંક ૨૦, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૦મો દએ,…

  • ધર્મતેજ

    અભ્યાસ કરીશું તો કળિયુગમાં પણ સતયુગનું નિર્માણ થઈ શકશે

    માનસ મંથન -મોરારિબાપુ કામમાં સત્યનું આચરણ કરવું. પ્રામાણિકતા છોડવી નહિ. સાંજે ઘેર પાછા આવશો ત્યારે ભાર નહિ હોય! સુખી થવું હોય તો ઘણા રસ્તા છે પણ કરવું જ નથી એને શું ? સુખી થવું હોય તો યાદ રાખજો કથાને અને…

  • ધર્મતેજ

    માતા ગંગાનો પૃથ્વી પરનો અવતરણ દિવસ એટલે ગંગા દશેરા

    કવર સ્ટોરી -આર. સી. શર્મા એવું માનવામાં આવે છે કે ઇક્ષ્વાકુવંશના રાજા દિલીપના પુત્ર ભગીરથ પવિત્ર ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા, જેમનો હેતુ તેમના પૂર્વજોને મોક્ષ અપાવવાનો હતો. કારણ કે કપિલ મુનિના શ્રાપથી રાજા સાગરના ૬૦ હજાર પુત્રો (જે ભગીરથના…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    જગ્યાઓ જાગે

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના સંતસ્થાનકો વિશે અવારનવાર જુદાંજુદાં પુસ્તકો, સામયિકો કે વર્તમાનપત્રો ઉપરાંત આજે તો ફેઈસબુક, યુટ્યૂબ, વેબસાઈટ, બ્લોગ જેવાં જાહેર માધ્યમોમાં લેખો,સંતકથાઓ,સંતવાણીનાં અર્થઘટનો રૂપે અઢળક સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યું છે. એમાં ઘણીવાર તો પૂરતી કે પ્રમાણભૂત માહિતીને…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી મહત્તા અને મૂલ્યવત્તા-૨

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વાંકાન્ોરથી પુન: પદયાત્રા આરંભી સરધાર પહોંચ્યા. તુલસીદાસનો આશ્રમ શોધી કાઢ્યો. દંડવત્ વંદના કરી. નામસ્મરણ, ગાયન-વાદન-ચોપાઈ-પાઠ અન્ો વિનમ્ર દાસત્વભાવથી, સ્ોવાવ્રતી ભાવનાથી તુલસીદાસ પ્રભાવિત થયા. મુકુંદદાસ પણ તુલસીદાસની ભક્તિ, અન્નક્ષેત્ર-સદાવ્રત અન્ો સ્ોવા-પ્ાૂજા-ભાવનાથી પ્રભાવિત થયા. ત્યાં તુલસીદાસન્ો સરસ…

  • ધર્મતેજ

    ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ લેવામાં આવે તો આ સમગ્ર સૂક્તના અર્થની સંગતિ બરાબર બેસી જાય છે

    અલૌકિક દર્શન -ભાણદેવ (ગતાંકથી ચાલુ)અહીં ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ થાય છે. કેવી રીતે?સૃષ્ટિના પ્રારંભે સમગ્ર સૃષ્ટિ પરબ્રહ્મ પરમાત્મામાંથી પ્રગટ થાય છે. પરબ્રહ્મ પરમાત્માના એક અતિ અલ્પ અંશમાંથી આ સમગ્ર સૃષ્ટિ પ્રગટ થાય છે. પ્રગટ થયેલા અંશને ‘વિરાટ બ્રહ્મ’ અને અપ્રગટ,…

  • ધર્મતેજ

    તોરણ

    ટૂંકી વાર્તા – નાનાભાઈ હ. જેબલિયા “ઓહો! આવો આવો, ભાભી! જશુભાભીને જોઈને હીરાલાલ અડધા અડધા થઈ ગયા: “મને ખબર હતી કે જશુભાભી આવશે જ હીરાલાલે હાથમાં રાખેલાં સૂડી- સોપારી, ઝૂલા પર રાખેલી ચાંદીની નકશીદાર પાનપેટીમાં મૂકતાં આછું, આત્મીયતાભર્યું હસીને ઝૂલાને…

  • ધર્મતેજ

    ભયંકરમાં ભયંકર પીડા ભગવાન શિવની આરાધનાથી દૂર થઈ જાય છે, તમે શિવઆરાધના તુરંત શરૂ કરો

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ઘણાં વરસો સુધી અંધક સ્વેચ્છાચારમાં પ્રવૃત્ત થઈને પૃથ્વીવાસીઓને ત્રાસ આપી રહ્યો હતો. દાનવશ્રેષ્ઠ અંધકના ત્રણ મંત્રી હતા દુર્યોધન, વેધસ અને હસ્તી. એક સમયે ત્રણેએ એક રમણીય પર્વત પર એક પરમ રૂપવતી નારી જોઈ. મંત્રી હસ્તીની…

Back to top button