Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 241 of 928
  • હિન્દુ મરણ

    શેરડીના ચિ. તારાચંદ મારૂ (ઉં.વ. ૬૨) માંડવી આશ્રમમાં તા.૬-૬-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઇ વેલજીના પૌત્ર. હીરબાઇ હરખચંદ વેલજીના સુપુત્ર. વિપીન, નીના, હંસાના ભાઇ. હમલા મંજલના સોનબાઇ ટોકરશીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપીન હરખચંદ મારૂ, મોહનપુરમ સો., કાનસાઇ રોડ, ગુરૂકુલ…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનઘૂઘરાળા નિવાસી હાલ સાંતાક્રુઝ ડો. દિનેશભાઇ કપૂરચંદભાઇ બદાણી (ઉં. વ. ૮૫) ઘૂઘરાળા નિવાસી સ્વ. અજવાળીબેન કપૂરચંદભાઇના દીકરા. સ્વ. સરોજબેનના પતિ. સ્વ. જીવનભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. કિશોરભાઇના ભાઇ. નિમિશા અભિજીત મહેતાના પિતા. સરધાર નિવાસી હાલ કાંદિવલી સ્વ. પદ્માબેન…

  • વેપાર

    નવી સરકારના સત્તારૂઢ થવાથી બજારની સુનામી અંકુશમાં આવશે

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા વૈશ્ર્વિક પરિબળોને કોરાણે મૂકીને શેરબજારે સમીક્ષા હેટળના પાછલા સપ્તાહમાં સ્થાનિક પરિબળોને આધારે સુનામી ઉછાળા અને પછડાટનો અનુભવ કરાવ્યો હતો, જેમાં એક્ઝિટ પોલના જૂઠાણાં અને અંતિમ પરિણામના સત્ય વચ્ચે આખલો મૂંઝાઇ ગયો હતો. જોકે. અંતે રિઝર્વ બેન્કે જીડીપીના…

  • સેબીએ બોન્ડ રોકાણની મર્યાદા ઘટાડી: રિટેલ ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થઇ શકે

    મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ એક મોટા સુધારાને મંજૂરી આપી છે, સેબીએ બોન્ડ રોકાણ માટે રોકાણ મર્યાદા ઘટાડાતા ફિક્સ્ડ-ઇન્કમ રોકાણકારો માટે ફાયદામંદ રહેશે. સેબીના નિર્ણયથી ભારતીય બોન્ડ માર્કેટમાં રિટેલ ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થશે. સેબીએ કોર્પોરેટ…

  • એકસ્ટ્રા અફેર

    રાહુલે લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેમાં મોદીએ મુસ્લિમ તુષ્ટિકરણના જોરે પોતાની દુકાન ચલાવતા ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમારને મોટા ભા બનાવવા પડ્યા છે. અત્યાર લગી મોદીની ગેરંટીઓની વાત કરતા મોદી હવે મોદીની ગેરંટીની વાત…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧૦-૬-૨૦૨૪,વિનાયક ચતુર્થી, ઉમા ચતુર્થીભારતીય દિનાંક ૨૦, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૦મો દએ,…

  • ધર્મતેજ

    માતા ગંગાનો પૃથ્વી પરનો અવતરણ દિવસ એટલે ગંગા દશેરા

    કવર સ્ટોરી -આર. સી. શર્મા એવું માનવામાં આવે છે કે ઇક્ષ્વાકુવંશના રાજા દિલીપના પુત્ર ભગીરથ પવિત્ર ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા, જેમનો હેતુ તેમના પૂર્વજોને મોક્ષ અપાવવાનો હતો. કારણ કે કપિલ મુનિના શ્રાપથી રાજા સાગરના ૬૦ હજાર પુત્રો (જે ભગીરથના…

  • ધર્મતેજ

    અભ્યાસ કરીશું તો કળિયુગમાં પણ સતયુગનું નિર્માણ થઈ શકશે

    માનસ મંથન -મોરારિબાપુ કામમાં સત્યનું આચરણ કરવું. પ્રામાણિકતા છોડવી નહિ. સાંજે ઘેર પાછા આવશો ત્યારે ભાર નહિ હોય! સુખી થવું હોય તો ઘણા રસ્તા છે પણ કરવું જ નથી એને શું ? સુખી થવું હોય તો યાદ રાખજો કથાને અને…

  • ધર્મતેજ

    ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ લેવામાં આવે તો આ સમગ્ર સૂક્તના અર્થની સંગતિ બરાબર બેસી જાય છે

    અલૌકિક દર્શન -ભાણદેવ (ગતાંકથી ચાલુ)અહીં ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ થાય છે. કેવી રીતે?સૃષ્ટિના પ્રારંભે સમગ્ર સૃષ્ટિ પરબ્રહ્મ પરમાત્મામાંથી પ્રગટ થાય છે. પરબ્રહ્મ પરમાત્માના એક અતિ અલ્પ અંશમાંથી આ સમગ્ર સૃષ્ટિ પ્રગટ થાય છે. પ્રગટ થયેલા અંશને ‘વિરાટ બ્રહ્મ’ અને અપ્રગટ,…

  • ધર્મતેજ

    જગ્યાઓ જાગે

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના સંતસ્થાનકો વિશે અવારનવાર જુદાંજુદાં પુસ્તકો, સામયિકો કે વર્તમાનપત્રો ઉપરાંત આજે તો ફેઈસબુક, યુટ્યૂબ, વેબસાઈટ, બ્લોગ જેવાં જાહેર માધ્યમોમાં લેખો,સંતકથાઓ,સંતવાણીનાં અર્થઘટનો રૂપે અઢળક સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યું છે. એમાં ઘણીવાર તો પૂરતી કે પ્રમાણભૂત માહિતીને…

Back to top button