હિન્દુ મરણ
બાલાસિનોર નિવાસી, હાલ મલાડ સ્વ. રમેશભાઈ શાંતિલાલ શાહ (ઉં.વ. ૮૫) પુંડરીકલાલ ચિમનલાલ શાહના જમાઈ. શ્રીમતી જ્યોત્સનાબેન શાહના પતિ. તા. ૨૦-૧૦-૨૪, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. અ.સૌ. સ્મિતાબેન અને સ્વ. વિપુલભાઈના પિતા. કેતનભાઈ શાહ અને મમતાબેન પરીખના સસરા. તે આકાશ, ખુશ્બૂ, વિરાલી,…
- એકસ્ટ્રા અફેર
ઓમર માટે અસલી લડાઈ કલમ ૩૭૦ મુદ્દે છે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની સરકાર રચાઈ એ સાથે જ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજજો આપવાનો મુદ્દો ગાજ્યો છે. સાથે સાથે કલમ ૩૭૦ ફરી સ્થાપિત કરવાના મુદ્દે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ/હેમંતઋતુ),સોમવાર, તા. ૨૧-૧૦-૨૦૨૪ભારતીય દિનાંક ૨૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી કદમી…
જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી જૈનજેસર નિવાસી હાલ મુલુંડ. સ્વ. ભાયચંદભાઈ દુર્લભદાસ દોશીની દિકરી પદમાબેન ભાયચંદભાઈ દોશી (ઉં.વ.૭૫) તેઓ સ્વ હસમુખભાઈ, મહેન્દ્રભાઈ,હર્ષદભાઈ, સ્વ. વસુમતીબેન પ્રતાપરાય ગાંધી,સુધા રાજપાલ દોશી ના બેન તથા હિરાભાઇ અને ચિમનભાઇ ની ભત્રીજી, તારીખ ૧૮-૧૦-૨૦૨૪ અરીહંત શરણ પામેલ છે. સરનામું…
હિન્દુ મરણ
લોહાણામૂળ ગામ નાની ધારી, હાલ કલ્યાણ, રમેશભાઈ (ઉં.વ. ૭૩) શનિવાર, તા.૧૯/૧૦/૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. સવિતાબહેન ચત્રભુજભાઈ સોઢાના દીકરા, રૂપાબહેનના પતિ, મનોજભાઈ, ભાવેશભાઈના પિતા, સ્વ.જીતેન્દ્રભાઈ, ભરતમાઈના ભાઈ, સ્વ.નર્મદાબહેન શાંતીલાલ ઉનડકટ – કાંદિવલીના જમાઈ. વૈશાલીબહેન, રૂપાલીબહેનના સસરા, પ્રાર્થનાસભા સોમવાર, તા.૨૧/૧૦/૨૪,…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
- ધર્મતેજ
બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની શ્રીહરિના સ્વધામ ગમન પછી બ્રહ્માનંદજીએ પોતાનું નિવાસસ્થાન મૂળી મંદિરમાં જ રાખેલું. એક દિવસ નિત્યક્રમાનુસાર મંદિરની ઊંચી પડથાર પર થાંભલાન્ો ટેકે બ્ોસીન્ો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ પ્રભાતિયા ગાઈન્ો શ્રીજીના વિરહની બારમાસી ‘જેઠે જગજીવન ચાલિયા, નિર્મોહી મારા…
- ધર્મતેજ
કાનો એક ગોપીઓ અનેક
ચિંતન -હેમુ ભીખુ ભારતના ઇતિહાસમાં અંકિત થયેલી સૃષ્ટિની આ એક અનેરી ઘટના કહેવાય છે, પણ આ ઘટના નથી, આ તો કાયમનું સત્ય છે. આ કોઈ એક પ્રસંગ નથી પણ સનાતન બાબત છે. ભલે આ ઇતિહાસનો ભાગ હોય પણ તે વાસ્તવમાં…
- ધર્મતેજ
પ્રસન્નતા મેળવવી-પ્રસારવી: આ રહ્યા તેમના ઉમદા માપદંડ
આચમન -અનવર વલિયાણી આનંદનું શરીર પર પ્રસરવું અને એ આનંદ આસપાસ પ્રસારવો એજ પ્રસન્નતા. ઈશ્ર્વર, દેવીતત્ત્વો પ્રસન્ન થાય, જો વ્યક્તિનું કાર્ય એમના માપંદડના વખાણવાલાયક થાય તો અને વ્યક્તિનાં કાર્ય, વ્યક્તિના જ અંતરમન, કૉન્સિયન્સને પસંદ આવે તો હૃદય પ્રસન્ન થાય. એની…
- ધર્મતેજ
આચરણ એ જ આધાર
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ઉચ્ચ લક્ષ્યાંક માટે માન અને મોહને તજવાની ચાવી ભગવાન કૃષ્ણે બતાવી, પરંતુ આ બધાં લક્ષણોનો આધાર આચરણ છે. તે વાત સમજીએ. હા, લક્ષણો કે ગુણો વાતોનો વિષય નથી. તે જીવવાનો વિષય છે. બાહ્ય દેખાવ નહીં…