Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 235 of 928
  • મેટિની

    અવગણના થાય તો આંખ આડા કાન કરી લેવા, કારણ કે…

    અરવિંદ વેકરિયા લગભગ એકાદ અઠવાડિયાથી અમદાવાદ રિહર્સલ શરૂ કરવાનું નક્કી કર્યું. રવિવારનો તેજપાલનો શો પણ અકડેઠઠ ગયો. હવે તો નાટક ૧૦૦ ની નજીક પણ આવતું જતું હતું. ભટ્ટસાહેબ સાથે ફોન પર વાત તો કરેલી, ફરી રૂબરૂ વાત પણ કરી. કોલગર્લનો…

  • મેટિની

    શબ્દને ખોળવા એણે વીસ-વીસ વસંતો વ્યય કરી

    ટૂંકી વાર્તા -પ્રો. ડૉ. કરુણા ત્રિવેદી જૂના જમાનાની વાત છે. ગાંધાર પ્રદેશના મણિપુર નગરના ભવ્ય અને વિશાળ સભાગારમાં નૃત્યાંગનાનાં ઘૂંઘરુંના દ્રુત – લલિત નાદના પડછંદા ગૂંજી રહ્યા છે. એ નૃત્યાંગના છે ઉર્વશી. નગરના રસિકજનો મંત્રમુગ્ધ થઈ એકીટસે એને નિરખી રહ્યા…

  • મેટિની

    બોલીવૂડમાં સ્ટાર્સ અને નિર્માતાઓ વચ્ચે મજબૂત સંબંધોમાં ખટાશ વધી રહી છે?

    વિશેષ -ડી. જે. નંદન ફિલ્મ નિર્માતા સુનીલ દર્શન અને સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર માત્ર છેતરપિંડીનો આરોપ જ નથી લગાવ્યો, સૌરવ ગુપ્તાએ એમ પણ કહ્યું છે કે સની દેઓલે તેની સાથે કામ કરવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે, પરંતુ…

  • મેટિની

    નારદ મુનિ એટલે ‘જીવણ’ની વણ કહી વાતો

    ફોકસ -કૈલાશ સિંહ ‘ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન’ દૂરદર્શન પર પ્રસારિત થતો તબસ્સુમનો ક્લાસિક ટોક શો હતો. તેમાં જ્યારે એકવાર અભિનેતા જીવન આવ્યા હતા, ત્યારે તબસ્સુમને તેમની પાસેથી જાણવા મળ્યું કે તેમણે પૌરાણિક ફિલ્મોમાં નારદ મુનિનું પાત્રની કેટલી વાર નિભાવ્યું…

  • મેટિની

    પીડા ભોગવતા કવિ – સંગીતકાર

    હેન્રી શાસ્ત્રી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે માત્ર પ્રતિભા કામ નથી લગતી. ભાગ્ય – નસીબ સાથ આપે એ જરૂરી હોય છે. ભારત ભૂષણ જેવા એક્ટર-અદાકાર એનું વિશિષ્ટ ઉદાહરણ છે. હિન્દી ફિલ્મઉદ્યોગમાં કોઈ એક પાત્રમાં કલાકાર હિટ થાય પછી એ…

  • મેટિની

    કોન્ટ્રોવર્સી વિશે લતાદીદીની કેફિયત

    ફિલ્મનામા -નરેશ શાહ લતાદીદી પંડિત નરેન્દ્ર શર્મા સાથે, લતાદીદી સાથે શંકર-જયકિશન સૂરોનું એ આખું બ્રહ્માંડ જયારે પંચમહાભૂતમાં ભળી ગયું છે ત્યારે આપણી પાસે માત્ર એટલું જ આશ્ર્વાસન છે કે, લતાદીદી તેના હજારો ગીતથી કાયમ, આપણા અંતિમ શ્ર્વાસ સુધી આપણી સાથે…

  • મેટિની

    એક ફિલ્મ, એક જેલ ને સિનેમાની એક ઉત્કૃષ્ટ યાદગીરી!

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા વિશ્ર્વની ટોચની ફિલ્મ્સની અનેક યાદીઓમાં માનભેર સ્થાન મેળવતી ફિલ્મ ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ વિશે તો પાક્કા સિનેરસિકોને જરૂર ખબર હશે. આ ફિલ્મ વિશે ઘણું લખાઈ ચૂક્યું છે અને ઘણું લખી શકાય તેમ પણ છે, પણ આજે વાત ફિલ્મની…

  • ક્રાંતિકારી શાયર: મજરૂહ સુલતાન પુરી

    મજરૂહ સુલતાનપુરી એક મુશાયરા માટે મેરઠમાં હતા અને શમીમ જયપુરીની વિનંતી પર પદ્મશ્રી હકીમ સૈફુદ્દીનના ઘરે રોકાયા હતા. ખાસ કરીને કારણ કે તેમના ઉસ્તાદ જીગર મુરાદાબાદી પણ મેરઠના પ્રવાસ દરમિયાન હકીમ સાહેબના ઘરે રહેતા હતા. મજરૂહને મળવા શહેરના અનેક કવિઓ…

  • પારસી મરણ

    મેહરૂ દાદી મલાઊવાલા તે મરહૂમ દાદી રતનજી મલાઊવાલાના વિધવા. તે મરહૂમો નાજામાય તથા બરજોરજી એમ. સુતરીયાના દીકરી. તે પરવીન ગોદરેજ સીગનપોર્યા ને અરનાઝ બોમી વાડિયાના મમ્મી. તે ગોદરેજ એમ. સીગનપોર્યા ને બોમી કે વાડિયાના સાસુ. તે નરગીશ, રતન, જાલ, ધન…

  • હિન્દુ મરણ

    રાણપુર ગામના હાલે ઘાટકોપર કિરીટભાઈ દોશી (ઉં.વ. ૬૮) તે તા. ૧૦-૬-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. રમાબેન ધીરજલાલ દોશીના પુત્ર. સુશીલાબેનના પતિ. નિતેશ અને દર્શકના પિતા. રૂપલ અને ભૈરવીના સસરા. દેવ અને જેહાનના દાદા તથા રાજુલ નેમચંદ વીરપાર મારુના જમાઈ. પ્રાર્થનાસભા ૧૩/૬/૨૪ના…

Back to top button