Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 235 of 928
  • મેટિની

    પીડા ભોગવતા કવિ – સંગીતકાર

    હેન્રી શાસ્ત્રી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે માત્ર પ્રતિભા કામ નથી લગતી. ભાગ્ય – નસીબ સાથ આપે એ જરૂરી હોય છે. ભારત ભૂષણ જેવા એક્ટર-અદાકાર એનું વિશિષ્ટ ઉદાહરણ છે. હિન્દી ફિલ્મઉદ્યોગમાં કોઈ એક પાત્રમાં કલાકાર હિટ થાય પછી એ…

  • મેટિની

    કોન્ટ્રોવર્સી વિશે લતાદીદીની કેફિયત

    ફિલ્મનામા -નરેશ શાહ લતાદીદી પંડિત નરેન્દ્ર શર્મા સાથે, લતાદીદી સાથે શંકર-જયકિશન સૂરોનું એ આખું બ્રહ્માંડ જયારે પંચમહાભૂતમાં ભળી ગયું છે ત્યારે આપણી પાસે માત્ર એટલું જ આશ્ર્વાસન છે કે, લતાદીદી તેના હજારો ગીતથી કાયમ, આપણા અંતિમ શ્ર્વાસ સુધી આપણી સાથે…

  • મેટિની

    એક ફિલ્મ, એક જેલ ને સિનેમાની એક ઉત્કૃષ્ટ યાદગીરી!

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા વિશ્ર્વની ટોચની ફિલ્મ્સની અનેક યાદીઓમાં માનભેર સ્થાન મેળવતી ફિલ્મ ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ વિશે તો પાક્કા સિનેરસિકોને જરૂર ખબર હશે. આ ફિલ્મ વિશે ઘણું લખાઈ ચૂક્યું છે અને ઘણું લખી શકાય તેમ પણ છે, પણ આજે વાત ફિલ્મની…

  • ક્રાંતિકારી શાયર: મજરૂહ સુલતાન પુરી

    મજરૂહ સુલતાનપુરી એક મુશાયરા માટે મેરઠમાં હતા અને શમીમ જયપુરીની વિનંતી પર પદ્મશ્રી હકીમ સૈફુદ્દીનના ઘરે રોકાયા હતા. ખાસ કરીને કારણ કે તેમના ઉસ્તાદ જીગર મુરાદાબાદી પણ મેરઠના પ્રવાસ દરમિયાન હકીમ સાહેબના ઘરે રહેતા હતા. મજરૂહને મળવા શહેરના અનેક કવિઓ…

  • પારસી મરણ

    મેહરૂ દાદી મલાઊવાલા તે મરહૂમ દાદી રતનજી મલાઊવાલાના વિધવા. તે મરહૂમો નાજામાય તથા બરજોરજી એમ. સુતરીયાના દીકરી. તે પરવીન ગોદરેજ સીગનપોર્યા ને અરનાઝ બોમી વાડિયાના મમ્મી. તે ગોદરેજ એમ. સીગનપોર્યા ને બોમી કે વાડિયાના સાસુ. તે નરગીશ, રતન, જાલ, ધન…

  • હિન્દુ મરણ

    રાણપુર ગામના હાલે ઘાટકોપર કિરીટભાઈ દોશી (ઉં.વ. ૬૮) તે તા. ૧૦-૬-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. રમાબેન ધીરજલાલ દોશીના પુત્ર. સુશીલાબેનના પતિ. નિતેશ અને દર્શકના પિતા. રૂપલ અને ભૈરવીના સસરા. દેવ અને જેહાનના દાદા તથા રાજુલ નેમચંદ વીરપાર મારુના જમાઈ. પ્રાર્થનાસભા ૧૩/૬/૨૪ના…

  • જૈન મરણ

    પેટલાદ નિવાસી, હાલ કાંદિવલી સિતેનભાઈ ભૂરાલાલ શાહ (ઉં. વ. ૬૫) તે સુનિતાબેનના પતિ. સોહિલના પિતાશ્રી. વિભૂતિના સસરા. તે સ્વ. અરૂણાબેન, સ્વ. જ્યોત્સનાબેન, અમીતાબેન, અર્પણાબેનના ભાઈ. તેમજ સ્વ. ભરતકુમાર, સ્વ. પ્રવિણકુમાર, મનિષકુમારના સાળા તેમજ ચીમનલાલ કસ્તુરચંદ શાહના જમાઈ ૧૨-૬-૨૪ના અરિહંતશરણ પામેલ…

  • શેર બજાર

    સેન્સેક્સ લગભગ ૬૦૦ પોઇન્ટ ઊછળ્યો, પરંતુ નવી વિક્રમી સપાટીથી છેટો જ રહી ગયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી છે, જ્યારે સેન્સેક્સમાં ૧૫૦ પોઈન્ટ્સનો સુધારો જોવા મળ્યો છે. વૈશ્ર્વિક ઈક્વિટીમાં મોટા પ્રમાણમાં હકારાત્મક વલણ વચ્ચે મુખ્યત્વે પાવર, કેપિટલ ગુડ્સ અને ઔદ્યોગિક શેરોમાં લેવાલીને કારણે નિફ્ટીએ નવી વિક્રમી સપાટી…

  • વેપાર

    સોનામાં ₹ ૧૩૫નો સુધારો, ચાંદીમાં ₹ ૪૮૪નું બાઉન્સબૅક

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી નીતિવિષયક બેઠક અને મોડી સાંજે જાહેર થનારા ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં સાધારણ ઘટાડો અને વાયદામાં ધીમો સુધારો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનુ વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૫૬ના મથાળે બંધ રહ્યો હતો. તેમ છતાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને વિશ્ર્વ બજારમાં…

Back to top button