ઊડતી ઉપાધિ
ટૂંકી વાર્તા -ધનેશ હ. પંડ્યા હું નિત્યક્રમ મુજબ બાબરાથી અમરેલીની બસ પકડવા ઘરમાંથી બહાર નીકળ્યો ત્યાં અમારાં પાડોશી શાંતામાસી (આખા ડેલાના સૌ એને ‘માસી’ કહેતા) ઓટલેથી ગુવાર વીણતાં મને જોઈ ગયાં. ઝડપથી મને અટકાવીને બોલ્યાં, ‘નવીનભાઈ, અમરેલી જાવ છો? તમારા…
- ઉત્સવ
ખૂનખાર ખેલના ખૂટલ ખાટકી
આજે આટલું જ -શોભિત દેસાઈ ખેલનો વ્યાપ કેટલો વિષદ્, વિસ્તૃત, વિશાળ છે એ તો તમે જાણો જ છો ને! ખેલની આજુબાજુ ઉપર બે અલ્પવિરામ ઉમેરો એટલે બદમાશી, શેતાનિયત, ક્રૂરતા, અમાનવિયતા અને બીજા કૈં કેટલાય ખલનાયક તમારી આંખ સામે નાચવા માંડે,…
- ઉત્સવ
મોદી એકિસડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નથી
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા મોદી સરકારે સત્તા પર આવતાની સાથે જ ફુલસ્પીડમાં કામકાજ શરૂ કરી દીધું છે. લોકોને ચિંતા ઈકોનોમીક રિફોર્મ્સ સહિત અમુક અઘરાં કદમ અટકી જવાની અથવા ધીમા પડવાની છે, જો કે ટેકાવાળી મોદી સરકાર પણ પોતાના લક્ષ્ય સાથે…
- ઉત્સવ
સયુંકત રાષ્ટ્રના શાંતિ રક્ષાના આદર્શો ને કાર્યક્રમમાં નવા ભારતની સાંસ્કૃતિક ભૂમિકા
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ વસુધૈવ કુટુમ્બકમ્: એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય ભારતીય ઐતિહાસિક જ્ઞાન-પરંપરામાં આપણે આંતરરાષ્ટ્રીય શાંતિના મહાન આદર્શને અનુસર્યા છીએ. આપણી પોતાની પ્રજામાં અંદરોઅંદર સંઘર્ષો અને યુદ્ધો સાથે સંકળાયેલા પ્રશ્ર્નો હતા. પરંતુ, બાહ્ય પ્રજાઓ સાથે આપણે…
- ઉત્સવ
સ્વમાનના ભોગે કશું જ ન કરવું જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ રામચંદ્ર શુકલા થોડા દિવસ અગાઉ એક શેરીમિત્ર સાથે મુલાકાત થઈ ગઈ. મેં એમને પૂછ્યું: ‘તમે ફલાણા કાર્યક્રમમાં આવવાના છો એવું કહેતા હતા, પણ પછી તમે આવ્યા નહીં? ’ એ શેરીમિત્રએ કહ્યું: ‘હા, એમાં આવવાની મારી ખૂબ…
પારસી મરણ
એમી મીનોચેર કુપર તે મરહુમ મીનોચેર કૈખશરૂ કુપરના વિધવા. તે મરહુમો મહેરામાય તથા કાવસજી પટેલના દીકરી. તે ફરોખ કુપર ને આદિલ કુપરના મમ્મી. તે મેહેર કુપર ને ફરઝાના કુપરના સાસુજી. તે કેટી સચીનવાલા તથા મરહુમો જીમી પટેલ ને અદી પટેલના…
હિન્દુ મરણ
૨૫ ગામ ભાટિયાસ્વ. શિવકુમાર શામજીભાઈ સરૈયા, સીક્રંદ્રાબાદ નિવાસી (ઉં. વ. ૭૦) ૧૪-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ ગં.સ્વ. દક્ષાબેનના પતિ. જીજ્ઞેશ, જીતેશકુમાર તથા નમ્રતાના પિતાશ્રી. સ્વ. ભાયલાલ શેઠ ઉદેશી (ખંડવા)ના જમાઈ. પ્રફુલકુમાર તથા સ્વ. હરિશકુમારના મોટા ભાઈ તથા સમગ્ર સરૈયા પરીવારના…
જૈન મરણ
ગોડવાડ ઓસવાલ જૈનખોડ (રાજ) હાલ વાલકેશ્ર્વર નિવાસી ગુણવંતીબેન લોઢા અરીહંતશરણ તા. ૧૪/૬/૨૪ શુક્રવારે થયેલ છે. તે મોહનરાજના પત્ની. રતનબેન-બાબુલાલ, દેવીબેન-સ્વ. સુભાષચન્દ્ર, સ્વ. વીણાબેન રમેશચંદ્ર, શકુંતલાબેન-અશોકકુમાર, નીતા-સુરેશકુમાર, અક્કલબેન ગણપતરાજજી સુરાણાના ભાભી. મનીષ, અનીશ, અજીત, સુજીત, અભિષેક, નિશાંત, હર્ષ, લલીતા, કલા, રીન્કુ,…
- શેર બજાર
બંને બેન્ચમાર્ક નવા સર્વોચ્ચ શિખરે: માર્કેટ કેપ ₹ ૩.૨૧ લાખ કરોડ વધીને નવા વિક્રમી સ્તરે પહોંચ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારમા એકંદરે મિશ્ર વલમ રહ્યું હોવા છતાં સ્થાનિક સ્તરે પ્રોત્સાહક નિકાસ ડેટા અને એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના ઇન્ડેક્સક હેવીવેઇટ બ્લુચીપ શેરોમાં લેવાલીનો ટેકો મળી રહેતા બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહના…
- વેપાર
આઈપીઓમાં ૩૪૦૦ પોઈન્ટથી મોટો ઉછાળો, માર્કેટ કેપ ₹ ૪૩૪ લાખ કરોડની ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સેન્સેક્સ સતત ત્રીજા દિવસે વધ્યો હતો એ સાથે માર્કેટ કેપ રૂ. ૩.૨૧ લાખ કરોડ વધીને રૂ. ૪૩૪.૮૮ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ગુરુવારના ૭૬,૮૧૦.૯૦ના બંધથી ૧૮૧.૮૭ પોઈન્ટ્સ (૦.૨૪ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૬,૯૧૨.૩૮ ખૂલીને નીચામાં ૭૬,૫૪૯.૦૫ સુધી…