• ઉત્સવ

    ‘વ્યક્તિ’ ને ‘વ્યવસ્થા’નાં નૈતિક પરિવર્તનથી કચ્છ માટે સારાં પરિણામો લાવી શકાય

    વલો કચ્છ -પુર્વી ગોસ્વામી જૂન મહિનાની પહેલી તારીખે વર્ષ ૧૯૪૮માં ભારતના ગૃહપ્રધાનપદે આરુઢ વલ્લભભાઈ પટેલે કચ્છ માટેના ચીફ કમિશનરના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાયા ટાણે સંદેશ આપેલ તે આજે અહીં રજૂ કરતાં વાત આગળ વધારવાનું મન થાય છે. હિંદી સંઘનો કચ્છને…

  • હિન્દુ મરણ

    ૨૫ ગામ ભાટિયાસ્વ. શિવકુમાર શામજીભાઈ સરૈયા, સીક્રંદ્રાબાદ નિવાસી (ઉં. વ. ૭૦) ૧૪-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ ગં.સ્વ. દક્ષાબેનના પતિ. જીજ્ઞેશ, જીતેશકુમાર તથા નમ્રતાના પિતાશ્રી. સ્વ. ભાયલાલ શેઠ ઉદેશી (ખંડવા)ના જમાઈ. પ્રફુલકુમાર તથા સ્વ. હરિશકુમારના મોટા ભાઈ તથા સમગ્ર સરૈયા પરીવારના…

  • શેર બજાર

    બંને બેન્ચમાર્ક નવા સર્વોચ્ચ શિખરે: માર્કેટ કેપ ₹ ૩.૨૧ લાખ કરોડ વધીને નવા વિક્રમી સ્તરે પહોંચ્યું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારમા એકંદરે મિશ્ર વલમ રહ્યું હોવા છતાં સ્થાનિક સ્તરે પ્રોત્સાહક નિકાસ ડેટા અને એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના ઇન્ડેક્સક હેવીવેઇટ બ્લુચીપ શેરોમાં લેવાલીનો ટેકો મળી રહેતા બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહના…

  • પારસી મરણ

    એમી મીનોચેર કુપર તે મરહુમ મીનોચેર કૈખશરૂ કુપરના વિધવા. તે મરહુમો મહેરામાય તથા કાવસજી પટેલના દીકરી. તે ફરોખ કુપર ને આદિલ કુપરના મમ્મી. તે મેહેર કુપર ને ફરઝાના કુપરના સાસુજી. તે કેટી સચીનવાલા તથા મરહુમો જીમી પટેલ ને અદી પટેલના…

  • જૈન મરણ

    ગોડવાડ ઓસવાલ જૈનખોડ (રાજ) હાલ વાલકેશ્ર્વર નિવાસી ગુણવંતીબેન લોઢા અરીહંતશરણ તા. ૧૪/૬/૨૪ શુક્રવારે થયેલ છે. તે મોહનરાજના પત્ની. રતનબેન-બાબુલાલ, દેવીબેન-સ્વ. સુભાષચન્દ્ર, સ્વ. વીણાબેન રમેશચંદ્ર, શકુંતલાબેન-અશોકકુમાર, નીતા-સુરેશકુમાર, અક્કલબેન ગણપતરાજજી સુરાણાના ભાભી. મનીષ, અનીશ, અજીત, સુજીત, અભિષેક, નિશાંત, હર્ષ, લલીતા, કલા, રીન્કુ,…

  • વેપાર

    આઈપીઓમાં ૩૪૦૦ પોઈન્ટથી મોટો ઉછાળો, માર્કેટ કેપ ₹ ૪૩૪ લાખ કરોડની ઊંચી સપાટીએ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સેન્સેક્સ સતત ત્રીજા દિવસે વધ્યો હતો એ સાથે માર્કેટ કેપ રૂ. ૩.૨૧ લાખ કરોડ વધીને રૂ. ૪૩૪.૮૮ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ગુરુવારના ૭૬,૮૧૦.૯૦ના બંધથી ૧૮૧.૮૭ પોઈન્ટ્સ (૦.૨૪ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૬,૯૧૨.૩૮ ખૂલીને નીચામાં ૭૬,૫૪૯.૦૫ સુધી…

  • વેપાર

    સોનામાં ₹ ૩૫૩નો સુધારો, ચાંદીમાં ₹ ૧૪નો મામૂલી ઘટાડો

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષે માત્ર એક જ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવા સંકેતોને ધ્યાનમાં લેતા તાજેતરમાં વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં બન્ને કિંમતી ધાતુઓમાં ગઈકાલના ઘટ્યા મથાળેથી સુધારો…

  • વેપાર

    નિકલ અને ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં નરમાઈ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપરના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાનાં પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને નિકલ, ટીન અને કોપરમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનાં દબાણ હેઠળ ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૫, રૂ. પાંચ…

  • વેપાર

    આરબીડી પામોલિન અને સન રિફાઈન્ડમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં બે રિંગિટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં પણ છ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. જોકે, સ્થાનિકમાં ખાસ કરીને આયાતી તેલમાં ફરતા માલની ખેંચ…

  • એકસ્ટ્રા અફેર

    બ્રિજભૂષણ, માલવિયા, યેદિયુરપ્પા: ભાજપની બહેનો ચૂપ કેમ ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કર્ણાટકમાં જેડીએસના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના અને તેના ધારાસભ્ય બાપ એચ.ડી. રેવન્ના બળાત્કાર કાંડ હજુ ગાજી રહ્યા છે ત્યાં વધુ એક દિગ્ગજ નેતાનો પગ કુંડાળામાં પડ્યો છે અને આ દિગ્ગજ નેતા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા…

Back to top button