Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 23 of 928
  • છીંકને અપશુકન કેમ માનવામાં આવે છે? ઈસ્લામની વિચારધારામાં છીંકનું વર્ણન

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી છીંકને કેટલાક લોકો અપશુકન સમજે છે, હદ તો એ વાતની છે કે છીંક ખાનારને નફરતથી યા હલકી નજરથી જોવામાં આવે છે. રસ્તામાં ચાલતાં કોઈને છીંક આવે તો આગળ ચાલવાનું બંધ કરે છે. કોઈ શુભ કાર્યને રોકી…

  • એકસ્ટ્રા અફેર

    વધારે બાળકોની જવાબદારી ચંદ્રાબાબુ-સ્ટાલિન લેશે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ ક્યારે કઈ રીતે વર્તે એ નક્કી નહીં ને તેનું તાજું ઉદાહરણ આંધ ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનનું વસતી વધારાને મામલે વલણ છે. ભારતમાં વધતી જતી વસતી મોટી સમસ્યા છે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), બુધવાર, તા. ૨૩-૧૦-૨૦૨૪, ભારતીય કાર્તિક માસારંભ ભારતીય દિનાંક ૧, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે…

  • પારસી મરણ

    નવલ ખરશેદજી કુપર તે પરવીઝના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા ખરશેદજી કુપરના દીકરા. તે પરીનાઝ ઝરીર ગાંધીના પપ્પા. તે ઝરીર નોશીર ગાંધીના સસરાજી. તે યઝીશ્ની તથા અઝીતાના મમાવાજી.તે મરઝબાન તથા મરહુમો સામ, જીમી, ધન તથા ગુલ દાદીબા મુલ્લાના ભાઇ. (ઉં.…

  • હિન્દુ મરણ

    વડનગરા નાગરમહુવાવાસી હાલ કાંદિવલી લીલા દેસાઈ (ઉં. વ. ૮૧) તા.૨૦.૧૦.૨૪ના કૈલાસવાસી થયા છે. તે સ્વ.મધુકાંત દેસાઈના પત્ની. સ્વ.ચંદ્રકાંતા હરિભાઈ દેસાઈના પુત્રી. મનીષા અને રાજીવના માતુશ્રી. રતનશી પઢિયારના વેવાણ, હિંમતભાઈ કારિયાના સાળી. રોનકના દાદી. પ્રાર્થનાસભા તા.૨૪.૧૦.૨૦૨૪ના ગુરુવારે ૪ થી ૬. વૈષ્ણવ…

  • જૈન મરણ

    વાંકીયા નિવાસી હાલ અંધેરી સ્વ. બાબુલાલ વીરચંદ ઘેલાણીના પુત્ર અનીલ ઘેલાણી (ઉં. વ. ૭૩) તે રેખાબેનના પતિશ્રી. બંકીમ અને પૂજાના પિતાશ્રી. આશાબેન શશીકાંત દોષીના ભાઈ. સ્વ. અમૃતલાલ નાનચંદ શાહના જમાઈ ૨૧-૧૦-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર તેમ જ પ્રાર્થનાસભા બંધ…

  • વેપાર

    વૈશ્ર્વિક બજારોના નબળા સંકેત અને એફઆઇઆઇની વેચવાલીને કારણે સેન્સેક્સે ૧૦૦૦ પોઇન્ટ સુધીનો કડાકો બોલાવ્યો, નિફ્ટી પણ ૨૪,૫૦૦ની અંદર ઘૂસી ગયો

    મુંબઈ: વૈશ્ર્વિક બજારોના નબળા સંકેત અને વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે સેન્સેક્સે મંગળવારે ૧૦૦૦ પોઇન્ટનો કડાકો બોલાવ્યો હતો અને નિફ્ટી પણ ૨૪,૫૦૦ની અંદર ધુસી ગયો છે. ઈંચા વેલ્યુએશન્સ, એફઆઇઆઇની એકધારી વેચવાલી ઉપરાંત અત્યાર સુધીના સૌથી મોટા એવા હ્યુન્ડાઇના આઇપીઓના ધબડકાને…

  • વેપાર

    બુુલિયન બજારમાં આગેકૂચ, ચાંદી ₹ ૯૮,૫૦૦ની નજીક: ઊંચા ભાવે ઘરેણાંનું વેચાણ નીચું રહેશે

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બુુલિયન બજારમાં આગેકૂચ મંગળવારે પણ જારી રહી હતી, જેમાં સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૭૮,૦૦૦ નજીક પહોંચ્યું હતું જ્યારે એક લાખ રૂપિયા તરફ ધસમસતી ચાંદી રૂ. ૯૮,૫૦૦ની નજીક પહોંચી હતી. શેરબજારમાં એફઆઇઆની એકધારી વેચવાલી સાથે અમુક ફંડો દ્વારા સેફ…

  • વેપાર

    બીએસઇના બધા સેકટરલ ઈન્ડેક્સ ઘટ્યા

    મુંબઇ: મુંબઇ શેરબજારના બધા સેકટરલ ઈન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા અને તમામ લિસ્ટેડ ઇક્વિટીના માર્કેટ કેપિટલમાં રૂ.૯.૨ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. મંગળવારે બીએસઈ સેન્સેક્સ ગત સોમવારના ૮૧,૧૫૧.૨૭ના બંધથી ૯૩૦.૫૫ પોઈન્ટ્સ (૧.૧૫ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૯.૨ લાખ કરોડ…

  • વેપાર

    આ ૪૦૦ કંપનીના પરિણામને આધારે શૅરબજારમાં શૅરલક્ષી કામકાજ જોવા મળશે

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારની નજર સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝન પર રહેશે કારણ કે ૨૧ ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં ૪૦૦થી વધુ કોર્પોરેટ ખેલાડીઓ તેમના નાણાકીય પરિણામ જાહેર કરશે. આ સપ્તાહમાં ચાલુ સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝનને કારણે બજાર સતત શેરલક્ષી કામકાજ સાથે…

Back to top button