Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 228 of 928
  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ગતાંકથી ચાલુ)લોજનિવાસ સમયે રામાનંદ સ્વામીના ઉદ્ધવ સંપ્રદાયની કેટલીક સાધનાધારા અન્ો સિદ્ધાન્તધારા સંદર્ભે ગુરુવર્ય મુક્તાનંદ સ્વામીન્ો કરાવેલા શાસ્ત્રાનુપ્રાણિત સ્ાૂચનો કહેતા. મુક્તાનંદજીનું સમુદાર દૃષ્ટિકોણથી સ્વીકારવાનું વલણ મારી દૃષ્ટિએ ક્રમશ: નીલકંઠવર્ણી દ્વારા ઉદ્ધવ સંપ્રદાયનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરિવર્તનરૂપ જણાયું…

  • ધર્મતેજ

    અમને એવી શક્તિ આપો કે દેવ, દાનવ, માનવ, પશુ કે પક્ષી કોઈનામાં એવી અપાર શક્તિ ન હોય

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવના ઉદરમાં શુક્રાચાર્ય અષ્ટમૂર્ત્યષ્ટક સ્તોત્રનું સ્તવન કરે છે. અષ્ટમૂર્ત્યષ્ટક સ્તોત્રના સ્તવનથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને અસુરગુરુ શુક્રાચાર્યને પોતાના ઉદર (પેટ)માંથી બહાર કાઢી મુક્ત કરે છે. અસુરગુરુ શુક્રાચાર્ય અસુરોના ઉત્થાન માટે મંદરાચલની ટોચ…

  • વિષ્ણુની ઉપાસના કરનાર કેવી વ્યક્તિ ‘વૈષ્ણવજન’ કહેવાય?

    ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ પદ એ ગુજરાત અને ગુજરાતીના આદીકવિ નરસિંહ મહેતાએ રચેલું ભજન છે. ઈસ્વીસનની ૧૫મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતા સૌરાષ્ટ્રના જૂનાગઢના રહેવાસી હતા અને નાગર બ્રાહ્મણ હતા. કૃષ્ણભક્તિમાં તરબોળ નરસિંહ મહેતાએ અનેકાનેક પદો, ભજનો, પ્રભાતિયા વગેરેની…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • પારસી મરણ

    ડોલી દારા દોટીવાલા તે દારા નાદીરશાહ દોટીવાલાના વિધવા. તે મરહુમો શેહરામાઈ તથા જહાંગીરજી બાગવાલાના દીકરી. તે ક્યોર્મઝ, વિસ્પી દારા દોટીવાલા ને આશીશ અદી મીસ્ત્રીના મમ્મી. તે હુફરીઝ ક્યોર્મઝ દોટીવાલા ને અદી કેકી મીસ્ત્રીના સાસુજી. તે ધન. ડી. કરકરીયા, હોશી, વિરાફ…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાસ્વ. દમયંતી (ત્રિવેણી) નારાયણજી રતનશી પલણ (ઠોડા) ગામ અંજાર-કચ્છના જ્યેષ્ઠ પુત્ર હેમંતભાઈ તે મીનાબેનના પતિ. સ્વ. વિશનજી દેવજી માણેક વરસામેડીવાળાના જમાઈ ૧૩ જૂનના રોજ પરમધામ વાસી થયેલ છે. તે જગદીશભાઈ, હર્ષાબેન હર્ષદભાઈ પુજારા અને રીટાબેન ભરતભાઈ રાજલના મોટા ભાઈ.…

  • જૈન મરણ

    શ્રીમતી લત્તાબેન શાહ (ઉં. વ. ૮૭) જોરાવર નગર હાલ મુંબઈ નિવાસી શુક્રવાર ૧૪-૬-૨૪ના અરિહંતશરણે પામેલ છે. તે સ્વ. નરોત્તમદાસ મણીલાલ શાહના ધર્મપત્ની. સમીર, અમીત અને નિકીતાના માતુશ્રી. શીતલ, સ્મીતા, દિવાકરભાઈના સાસુ. નિકેત, મોક્ષા, હિરલ અને દષ્ટિના દાદી. પ્રેરક અને મનાલીના…

  • વેપાર

    સપ્તાહના અંતે યુરોપિયન શૅર માર્કેટ ગબડતાં વૈશ્ર્વિક સોનામાં ચમકારો

    કોમોડિટી -રમેશ ગોહિલ અગાઉ અમેરિકાનાં રોજગારીના ડેટા અપેક્ષા કરતાં સારા આવવાની સાથે વૈશ્ર્વિક બજારમાં સોનાના અગ્રણી વપરાશકાર દેશ ચીનની કેન્દ્રવર્તી બૅન્કની મે મહિનામાં સોનામાં લેવાલી અટકી હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. આ ઉપરાંત ગત સપ્તાહે…

  • મારે જલદી આગળ આવવું છે !!

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ જિંદગીમાં કોને જલદી આગળ આવવાની ઉતાવળ નથી હોતી? આબાલ વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, ગરીબ કે તવંગર દરેકને જીવનમાં જલદી સફળતા જોઇએ છીએપણ તેના માટે જે બલિદાન આપવા પડે છે તેના માટે કેટલાની તૈયારીઓ હોય છે? કારણ…

  • વેપાર

    ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ ₹ ૨૫ તૂટ્યાં

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે કામકાજો પાંખા રહ્યા હતા. જોકે, આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઘટી આવ્યા હતા, જ્યારે નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર…

Back to top button