- ધર્મતેજ
ઈશ્ર્વર એટલે દિવ્યતાનો પર્યાય
મનન -હેમંત વાળા ઈશ્ર્વરનું અવતરણ પણ દિવ્ય છે અને તેના કર્મ પણ દિવ્ય છે. ઈશ્ર્વરની કરુણા દિવ્ય છે અને તેની શિક્ષામાં પણ દિવ્યતા સમાયેલી હોય છે. શ્રદ્ધાપૂર્વકની ઈશ્ર્વરની ભક્તિ પણ દિવ્ય છે અને તે ઈશ્ર્વરને સમજવા માટે પ્રયોજાતો જ્ઞાનયજ્ઞ પણ…
- ધર્મતેજ
શું તમને ક્રોધ આવે છે?
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં રજોગુણનું બંધન સિદ્ધ કરીને હવે ભગવાન તમોગુણી પ્રકૃતિથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે, તેને સમજીએ. ભગવાન કૃષ્ણ કહે છે-“ઘઢધ્રઉૂંઞમૈરુટશ્ર્નઠળ અઢળજ્ઞ ઉંખ્રગાધ્ટ ટળપલર્ળીં એટલે કે તમોગુણના કાર્ય ક્રોધ, પ્રમાદ અને મોહ માનવને અધોગતિ પમાડે છે. આજે…
સ્પષ્ટ વક્તા સુખી ભવેત? એક પળ જેને નકારે છે જગત એ જમાનાઓ સુધી પૂજાય છે
આચમન -અનવર વલિયાણી બે પ્રકારના સ્પષ્ટ વક્તાઓદેખાય છે. એક જે પોતાના સ્વાર્થ, સુખ-સગવડ, અહંકાર માટે બીજાને સ્પષ્ટ રીતે પોતે દોરેલી લક્ષ્મણરેખાઓ જણાવી દેતા હોય છે અને બીજા પ્રકારના સ્પષ્ટ વક્તા ઇશ્ર્વરને ગમે, ઇશ્ર્વરમાન્ય સિદ્ધાંતો-નિયમોને અનુરૂપ હોય, સર્વ જીવોના કલ્યાણ અર્થે…
- ધર્મતેજ
કોણ બાળે અને કોણ બળે
ચિંતન -હેમુ ભીખું આ પ્રશ્ર્નની અંદર જ ઉત્તર છુપાયેલો છે. પ્રશ્ર્ન જ એમ કહેવા માંગે છે કે અહીં કોઈ બાળતું નથી અને અહીં કોઈ બળતું નથી. છતાં પણ ચર્ચા-વિચારણાની સંભાવના તો છે જ. ગીતાની એ વાત તો બધાને ખબર જ…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ગતાંકથી ચાલુ)લોજનિવાસ સમયે રામાનંદ સ્વામીના ઉદ્ધવ સંપ્રદાયની કેટલીક સાધનાધારા અન્ો સિદ્ધાન્તધારા સંદર્ભે ગુરુવર્ય મુક્તાનંદ સ્વામીન્ો કરાવેલા શાસ્ત્રાનુપ્રાણિત સ્ાૂચનો કહેતા. મુક્તાનંદજીનું સમુદાર દૃષ્ટિકોણથી સ્વીકારવાનું વલણ મારી દૃષ્ટિએ ક્રમશ: નીલકંઠવર્ણી દ્વારા ઉદ્ધવ સંપ્રદાયનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરિવર્તનરૂપ જણાયું…
- ધર્મતેજ
અમને એવી શક્તિ આપો કે દેવ, દાનવ, માનવ, પશુ કે પક્ષી કોઈનામાં એવી અપાર શક્તિ ન હોય
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવના ઉદરમાં શુક્રાચાર્ય અષ્ટમૂર્ત્યષ્ટક સ્તોત્રનું સ્તવન કરે છે. અષ્ટમૂર્ત્યષ્ટક સ્તોત્રના સ્તવનથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને અસુરગુરુ શુક્રાચાર્યને પોતાના ઉદર (પેટ)માંથી બહાર કાઢી મુક્ત કરે છે. અસુરગુરુ શુક્રાચાર્ય અસુરોના ઉત્થાન માટે મંદરાચલની ટોચ…
વિષ્ણુની ઉપાસના કરનાર કેવી વ્યક્તિ ‘વૈષ્ણવજન’ કહેવાય?
‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ પદ એ ગુજરાત અને ગુજરાતીના આદીકવિ નરસિંહ મહેતાએ રચેલું ભજન છે. ઈસ્વીસનની ૧૫મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતા સૌરાષ્ટ્રના જૂનાગઢના રહેવાસી હતા અને નાગર બ્રાહ્મણ હતા. કૃષ્ણભક્તિમાં તરબોળ નરસિંહ મહેતાએ અનેકાનેક પદો, ભજનો, પ્રભાતિયા વગેરેની…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
પારસી મરણ
ડોલી દારા દોટીવાલા તે દારા નાદીરશાહ દોટીવાલાના વિધવા. તે મરહુમો શેહરામાઈ તથા જહાંગીરજી બાગવાલાના દીકરી. તે ક્યોર્મઝ, વિસ્પી દારા દોટીવાલા ને આશીશ અદી મીસ્ત્રીના મમ્મી. તે હુફરીઝ ક્યોર્મઝ દોટીવાલા ને અદી કેકી મીસ્ત્રીના સાસુજી. તે ધન. ડી. કરકરીયા, હોશી, વિરાફ…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. દમયંતી (ત્રિવેણી) નારાયણજી રતનશી પલણ (ઠોડા) ગામ અંજાર-કચ્છના જ્યેષ્ઠ પુત્ર હેમંતભાઈ તે મીનાબેનના પતિ. સ્વ. વિશનજી દેવજી માણેક વરસામેડીવાળાના જમાઈ ૧૩ જૂનના રોજ પરમધામ વાસી થયેલ છે. તે જગદીશભાઈ, હર્ષાબેન હર્ષદભાઈ પુજારા અને રીટાબેન ભરતભાઈ રાજલના મોટા ભાઈ.…