પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
રાજપરા (ખોડીયાર) ભાવનગર હાલ મુંબઈ ગીતાબેન તથા રાજેશભાઈ નાનજી સોલંકીના દીકરા સ્વ. યોગેશભાઈ રાજેશ સોલંકી (ઉં. વ. ૨૬), ગુરુવાર તા. ૧૩-૬-૨૪ના રામચરણ પામ્યા છે. તેમના બારમા-કારજની વિધિ ગુરુવાર તા. ૨૦-૬-૨૪ના ૫-૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે. સ્થળ- નવરત્ન…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનસાભરાઈના રમણીકભાઈ કુંવરજી ગડા (ઉં. વ. ૭૨) ૧૭-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાંબેન/ મણીબેનના પુત્ર. રેખા (દમયંતી)ના પતિ. પાયલ, બિદડાના ચૈતાલી અમિતના પિતા. જયંતી, નવીન, શાંતિ, પંકજ, સતિષ, સ્વ. ચંદ્રકાંત, વિનોદ, મંજુલા નેમજી દેઢિયા, હેમા અશ્ર્વિન દેઢિયાના…
- શેર બજાર
શૅરબજાર વિક્રમી ઊંચી સપાટી જાળવવામાં નિષ્ફળ, બૅન્ક શૅરોના આઉટ પરફોર્મન્સ છતાં નિફ્ટી નેગેટિવ ઝોનમાં ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારના બંને બેન્ચમાર્કે સતત ચોથા દિવસે નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરી હતી, પરંતુ તેઓ આ સપાટીએ ટકી રહેવામાં નિષ્ફળ રહ્યાં હતાં. બેન્ક શેરોના આઉટપર્ફોમ્ાન્સ છતાં નિફ્ટી અંતે નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો. બજારના સાધનો અનુસાર આ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે પાછોતરા સત્રમાં વેચવાલીનું દબાણ વધતાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો નવ…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૪૧૯નો અને ચાંદીમાં ₹ ૬૪૨નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત મે મહિનામાં અમેરિકાના રિટેલ વેચાણમાં સાધારણ વૃદ્ધિ થઈ હોવાનાં નિર્દેશો સાથે વર્ષ ૨૦૨૪નાં બીજા ત્રિમાસિકગાળામાં આર્થિક વૃદ્ધિ મંદ પડતાં ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ ફરી સપાટી પર આવતા આજે લંડન…
- એકસ્ટ્રા અફેર
બિશ્નોઈનો પાકિસ્તાની ગેંગસ્ટરને કોલ, ભાજપની બોલતી બંધ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ બોલીવૂડ એક્ટર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પાછો વરતાયો છે. હમણાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને વીડિયો કોલ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા ઉત્તરાયણ/ દક્ષિણાયન, સૌર ગ્રીષ્મ/વર્ષાૠતુ પ્રારંભ ગુરુવાર, તા. ૨૦-૬-૨૦૨૪, છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક દિન ભારતીય દિનાંક ૩૦, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ…
ઈન્સાન મિટ્ટી કા બૂત: નેકી-ભલાઈનું ઈનામ જન્નત, બદ્ીનું દોઝખ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી અમલસે જિંદગી બનતી હૈ,જન્નત ભી જહન્નમ ભીયહ ખાકી અપની ફિતરત મેં,ન નૂરી હૈ ન નારી…પ્રસ્તુત શે’રમાં કવિ સંદેશ આપે છે કે અમલ અર્થાત્ વ્યવહાર, આચરણથી જ ઈન્સાનની જિંદગી બને છે. અમલ-સારા-ભલા કર્મથી જ જન્નત મળે છે…