પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
રાજપરા (ખોડીયાર) ભાવનગર હાલ મુંબઈ ગીતાબેન તથા રાજેશભાઈ નાનજી સોલંકીના દીકરા સ્વ. યોગેશભાઈ રાજેશ સોલંકી (ઉં. વ. ૨૬), ગુરુવાર તા. ૧૩-૬-૨૪ના રામચરણ પામ્યા છે. તેમના બારમા-કારજની વિધિ ગુરુવાર તા. ૨૦-૬-૨૪ના ૫-૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે. સ્થળ- નવરત્ન…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનસાભરાઈના રમણીકભાઈ કુંવરજી ગડા (ઉં. વ. ૭૨) ૧૭-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાંબેન/ મણીબેનના પુત્ર. રેખા (દમયંતી)ના પતિ. પાયલ, બિદડાના ચૈતાલી અમિતના પિતા. જયંતી, નવીન, શાંતિ, પંકજ, સતિષ, સ્વ. ચંદ્રકાંત, વિનોદ, મંજુલા નેમજી દેઢિયા, હેમા અશ્ર્વિન દેઢિયાના…
- શેર બજાર
શૅરબજાર વિક્રમી ઊંચી સપાટી જાળવવામાં નિષ્ફળ, બૅન્ક શૅરોના આઉટ પરફોર્મન્સ છતાં નિફ્ટી નેગેટિવ ઝોનમાં ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારના બંને બેન્ચમાર્કે સતત ચોથા દિવસે નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરી હતી, પરંતુ તેઓ આ સપાટીએ ટકી રહેવામાં નિષ્ફળ રહ્યાં હતાં. બેન્ક શેરોના આઉટપર્ફોમ્ાન્સ છતાં નિફ્ટી અંતે નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો. બજારના સાધનો અનુસાર આ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે પાછોતરા સત્રમાં વેચવાલીનું દબાણ વધતાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો નવ…