• વેપાર

    આયાતી તેલમાં ઉછાળા

    મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૧૩૦ સેન્ટનો અને ૧૨૪ સેન્ટનો ઉછાળો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૦૧ રિંગિટ અને ૧૦૦ રિંગિટ વધી…

  • જૈન મરણ

    વાગડ વિ.ઓ. જૈનગામ ભરૂડિયાના સ્વ. રાજીબેન ડાઘા (ઉં. વ. ૭૦) ૨૨-૧૦-૨૪ મંગળવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. જેઠીબેન વેરશી હિરજીના પુત્રવધૂ. લાલજીના ધર્મપત્ની. દિપક, જયંતી, મીના, નીલુના માતુશ્રી. સ્વ. વિજય, હેમાંગ, સ્વ. કંચન, ભાવના, રીનાના સાસુ. રોમીલ, ધૃતી, સિધ્ધ, કશ્વીના…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ માટે ઝારખંડમાં જીત શક્ય, મહારાષ્ટ્રમાં કપરા ચઢાણ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી. હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવશે એવું મનાતું હતું પણ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર…

  • એકસ્ટ્રા અફેર

    વધારે બાળકોની જવાબદારી ચંદ્રાબાબુ-સ્ટાલિન લેશે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ ક્યારે કઈ રીતે વર્તે એ નક્કી નહીં ને તેનું તાજું ઉદાહરણ આંધ ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનનું વસતી વધારાને મામલે વલણ છે. ભારતમાં વધતી જતી વસતી મોટી સમસ્યા છે…

  • પારસી મરણ

    નવલ ખરશેદજી કુપર તે પરવીઝના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા ખરશેદજી કુપરના દીકરા. તે પરીનાઝ ઝરીર ગાંધીના પપ્પા. તે ઝરીર નોશીર ગાંધીના સસરાજી. તે યઝીશ્ની તથા અઝીતાના મમાવાજી.તે મરઝબાન તથા મરહુમો સામ, જીમી, ધન તથા ગુલ દાદીબા મુલ્લાના ભાઇ. (ઉં.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), બુધવાર, તા. ૨૩-૧૦-૨૦૨૪, ભારતીય કાર્તિક માસારંભ ભારતીય દિનાંક ૧, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે…

  • હિન્દુ મરણ

    વડનગરા નાગરમહુવાવાસી હાલ કાંદિવલી લીલા દેસાઈ (ઉં. વ. ૮૧) તા.૨૦.૧૦.૨૪ના કૈલાસવાસી થયા છે. તે સ્વ.મધુકાંત દેસાઈના પત્ની. સ્વ.ચંદ્રકાંતા હરિભાઈ દેસાઈના પુત્રી. મનીષા અને રાજીવના માતુશ્રી. રતનશી પઢિયારના વેવાણ, હિંમતભાઈ કારિયાના સાળી. રોનકના દાદી. પ્રાર્થનાસભા તા.૨૪.૧૦.૨૦૨૪ના ગુરુવારે ૪ થી ૬. વૈષ્ણવ…

  • વેપાર

    બુુલિયન બજારમાં આગેકૂચ, ચાંદી ₹ ૯૮,૫૦૦ની નજીક: ઊંચા ભાવે ઘરેણાંનું વેચાણ નીચું રહેશે

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બુુલિયન બજારમાં આગેકૂચ મંગળવારે પણ જારી રહી હતી, જેમાં સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૭૮,૦૦૦ નજીક પહોંચ્યું હતું જ્યારે એક લાખ રૂપિયા તરફ ધસમસતી ચાંદી રૂ. ૯૮,૫૦૦ની નજીક પહોંચી હતી. શેરબજારમાં એફઆઇઆની એકધારી વેચવાલી સાથે અમુક ફંડો દ્વારા સેફ…

  • વેપાર

    આ ૪૦૦ કંપનીના પરિણામને આધારે શૅરબજારમાં શૅરલક્ષી કામકાજ જોવા મળશે

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારની નજર સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝન પર રહેશે કારણ કે ૨૧ ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં ૪૦૦થી વધુ કોર્પોરેટ ખેલાડીઓ તેમના નાણાકીય પરિણામ જાહેર કરશે. આ સપ્તાહમાં ચાલુ સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝનને કારણે બજાર સતત શેરલક્ષી કામકાજ સાથે…

  • વેપાર

    બીએસઇના બધા સેકટરલ ઈન્ડેક્સ ઘટ્યા

    મુંબઇ: મુંબઇ શેરબજારના બધા સેકટરલ ઈન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા અને તમામ લિસ્ટેડ ઇક્વિટીના માર્કેટ કેપિટલમાં રૂ.૯.૨ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. મંગળવારે બીએસઈ સેન્સેક્સ ગત સોમવારના ૮૧,૧૫૧.૨૭ના બંધથી ૯૩૦.૫૫ પોઈન્ટ્સ (૧.૧૫ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૯.૨ લાખ કરોડ…

Back to top button