- વેપાર
શૅરબજાર જીએસટી કાઉન્સિલ પાસેથી મળેલી કીક સાથે આગળ વધશે, પણ ચોમાસાની નબળી પ્રગતિ અને હીટવેવને કારણે રોકાણકારો ચિંતિત
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઇ: આ સપ્તાહની શરૂઆત જીએસટી કાઉન્સિલની બેઠક મારફત મળેલી કીક સાથે થશે અને આ ટ્રીગર વધુ એક નવું શિખર બનાવવામાં બજારને મદદ કરશે, પરંતુ કોન્સોલિડેશનનો તબક્કો આગળ વધવાની સંભાવના છે. બજારની નજર અમેરિકાના જીડીપી ડેટા, બેન્ક…
પારસી મરણ
હોમાય જેહાંગીર ઇરાની તે મરહુમ જેહાંગીર ગુસ્તાદ ઇરાનીના વિધવા. તે મરહુમો ફ્રેની બેહેરામ તથા બેહેરામ મેહેરવાનના દીકરી. તે સમનાઝ ને ફીરોઝીના માતાજી. તે મીકી ને અનોશના સાસુ. તે મરહુમો ગુલચેર, ખોરશેદ ને શીરીનના બહેન. (ઉં. વ. 83) રે. ઠે. ડી-2,…
જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈનરામપુરા ભંકોડા નિવાસી હાલ તારદેવ, સ્વ. માણેકલાલ હકમચંદ શાહના પુત્ર, પ્રવિણચંદ્ર માણેકલાલ શાહ, (ઉં.વ.90), તે સ્વ.સરલાબેનના પતિ, સ્વ.કાંતિભાઈ, સ્વ.ચિનુભાઈ, સ્વ.ભાનુબેન જીતેન્દ્રભાઈ કુવાડીયા, ભૂપેન્દ્રભાઈના ભાઈ, વિજય, હિનલ, રાજુલ, કૌશિકના પિતાશ્રી, કિરણના સસરા. વિરમગામ નિવાસી સ્વ.રતિલાલ ભગવાનદાસ શાહના…
- એકસ્ટ્રા અફેર
અયોધ્યામાં લોકોની નારાજગી મહત્ત્વની કે મહંતનો રોફ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી ને નરેન્દ્ર મોદી અજેય છે, કદી હારે જ નહીં એવા ભ્રમનો લોકોએ ભાંગીને ભુક્કો કરી નાંખ્યો એ આઘાતની કળ હજુ ભક્તોને વળી નથી. મોદી હિંદુત્વના તારણહાર છે ને…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળાદક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, સોમવાર, તા. 24-6-2024, વિષ્ટિભારતીય દિનાંક 3, માહે અષાઢ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ વદ-3જૈન વીર સંવત 2550, માહે જયેષ્ઠ, તિથિ વદ-3પારસી શહેનશાહી રોજ 14મો ગોશ, માહે 11મો બેહમન, સને 1393પારસી…
હિન્દુ મરણ
હાલાઇ લોહાણાકરાચીવાળા હાલ મુંબઇ ગામ ટીક્કરના સ્વ. સુરેશભાઇ કાકુભાઇ કારિયાના ધર્મપત્ની હંસાબેન કારિયા (ઉં. વ. 72) શનિવાર, તા. 22-6-24ના શ્રીજીચરણ પામેલ છે. તે રાજીવ અને અલ્પાના માતા. કલ્પા અને હિતેશ ઠક્કરના સાસુ. અભિષેક અને રાહુલના દાદી. યશ અને પરમના નાની.…
- ધર્મતેજ
એક વિનંતી પ્રભુને…
ચિંતન – હેમંત વાળા હે ઈશ્વર, જ્યારે પણ તારા પ્રત્યેની શ્રદ્ધાની પરાકાષ્ઠામાં કોઈ ચોક્કસ પરિસ્થિતિની અપેક્ષા રાખું તો તેને કેમ નકારવામાં આવે છે, તેની મને સમજ નથી પડતી. જો મને તારા કોઈ સ્વરૂપ વિશેષ માટે વધારે ભાવ હોય, તારા અસ્તિત્વ…
- ધર્મતેજ
હરિ સર્વ સ્થળે સમાનરૂપે પ્રગટેલા છે પણ એકવીસમીસદીમાં પરમાત્મા આપણા દિલમાં મોટા થવા જોઈએ
માનસ મંથન – મોરારિબાપુ બાપ! ફરી એક વાર ભગવાન વિશ્વનાથની બહુ જ પુરાણી,પાવન અને સનાતન નગરીમાં રામકથા ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે તેને હું મારું બહુ મોટું સૌભાગ્ય સમજી રહ્યો છું. સ્વામી રામતીર્થ અમેરિકા પર દિગ્વિજય કરીને આવ્યા. અદ્વૈતનો અદ્ભુત…
- ધર્મતેજ
સર્વોચ્ચ માનવીય આનંદ
અલૌકિક દર્શન – ભાણદેવ (ગતાંકથી ચાલુ)`તૈત્તિરીયોપનિષદ’ની દ્વિતીય વલ્લી(બ્રહ્માનંદ વલ્લી)ના અષ્ટમ અનુવાક્માં આનંદમીમાંસાનું પ્રકરણ છે. આ પ્રકરણમાં આનંદના સર્વોચ્ચ સ્વરૂપની વિચારણા કરવામાં આવે છે. આ વિચારણાના અંતમાં બ્રહ્માનંદને આનંદનું સર્વોચ્ચ સ્વરૂપ ગણવામાં આવે છે. આ વિચારણાનો પ્રારંભ સર્વોચ્ચ માનવીય આનંદથી થાય…
- ધર્મતેજ
જોડિયાના ધરમશી ભગત -ધરમલાલબાપા
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ (2)ધરમશી ભગતના ત્રણ મુખ્ય શિષ્યો થયા.(1) કુરજીભગત-બાલંભા ગામે જગ્યા. કુરજી ભગત-જીવાભગત-ભીમદાસભગત-કરસનભગત-ગોવિંદભગત (બાલંભાની જગ્યા સંભાળે છે. (ર) બેડ ગામે મૂળાભગત. (અવ. વિ.સં.1931 શ્રાવણ સુદ 7) રામા-મેરામણ-રત્નાભગત પછી હાલ રાજાભગત મહંત.(3) મનજીભગત-બંગાવડી ગામે. (વિ.સં.1997માં નેવું વરસની…