Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 213 of 928
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળાદક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, સોમવાર, તા. 24-6-2024, વિષ્ટિભારતીય દિનાંક 3, માહે અષાઢ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ વદ-3જૈન વીર સંવત 2550, માહે જયેષ્ઠ, તિથિ વદ-3પારસી શહેનશાહી રોજ 14મો ગોશ, માહે 11મો બેહમન, સને 1393પારસી…

  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણાકરાચીવાળા હાલ મુંબઇ ગામ ટીક્કરના સ્વ. સુરેશભાઇ કાકુભાઇ કારિયાના ધર્મપત્ની હંસાબેન કારિયા (ઉં. વ. 72) શનિવાર, તા. 22-6-24ના શ્રીજીચરણ પામેલ છે. તે રાજીવ અને અલ્પાના માતા. કલ્પા અને હિતેશ ઠક્કરના સાસુ. અભિષેક અને રાહુલના દાદી. યશ અને પરમના નાની.…

  • ધર્મતેજ

    એક વિનંતી પ્રભુને…

    ચિંતન – હેમંત વાળા હે ઈશ્વર, જ્યારે પણ તારા પ્રત્યેની શ્રદ્ધાની પરાકાષ્ઠામાં કોઈ ચોક્કસ પરિસ્થિતિની અપેક્ષા રાખું તો તેને કેમ નકારવામાં આવે છે, તેની મને સમજ નથી પડતી. જો મને તારા કોઈ સ્વરૂપ વિશેષ માટે વધારે ભાવ હોય, તારા અસ્તિત્વ…

  • ધર્મતેજ

    હરિ સર્વ સ્થળે સમાનરૂપે પ્રગટેલા છે પણ એકવીસમીસદીમાં પરમાત્મા આપણા દિલમાં મોટા થવા જોઈએ

    માનસ મંથન – મોરારિબાપુ બાપ! ફરી એક વાર ભગવાન વિશ્વનાથની બહુ જ પુરાણી,પાવન અને સનાતન નગરીમાં રામકથા ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે તેને હું મારું બહુ મોટું સૌભાગ્ય સમજી રહ્યો છું. સ્વામી રામતીર્થ અમેરિકા પર દિગ્વિજય કરીને આવ્યા. અદ્વૈતનો અદ્ભુત…

  • ધર્મતેજ

    સર્વોચ્ચ માનવીય આનંદ

    અલૌકિક દર્શન – ભાણદેવ (ગતાંકથી ચાલુ)`તૈત્તિરીયોપનિષદ’ની દ્વિતીય વલ્લી(બ્રહ્માનંદ વલ્લી)ના અષ્ટમ અનુવાક્માં આનંદમીમાંસાનું પ્રકરણ છે. આ પ્રકરણમાં આનંદના સર્વોચ્ચ સ્વરૂપની વિચારણા કરવામાં આવે છે. આ વિચારણાના અંતમાં બ્રહ્માનંદને આનંદનું સર્વોચ્ચ સ્વરૂપ ગણવામાં આવે છે. આ વિચારણાનો પ્રારંભ સર્વોચ્ચ માનવીય આનંદથી થાય…

  • ધર્મતેજ

    જોડિયાના ધરમશી ભગત -ધરમલાલબાપા

    અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ (2)ધરમશી ભગતના ત્રણ મુખ્ય શિષ્યો થયા.(1) કુરજીભગત-બાલંભા ગામે જગ્યા. કુરજી ભગત-જીવાભગત-ભીમદાસભગત-કરસનભગત-ગોવિંદભગત (બાલંભાની જગ્યા સંભાળે છે. (ર) બેડ ગામે મૂળાભગત. (અવ. વિ.સં.1931 શ્રાવણ સુદ 7) રામા-મેરામણ-રત્નાભગત પછી હાલ રાજાભગત મહંત.(3) મનજીભગત-બંગાવડી ગામે. (વિ.સં.1997માં નેવું વરસની…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી મહત્તા અન્ો મૂલ્યવત્તા

    ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની (5)સહજાનંદ સ્વામી `શ્રીહરિ’ સત્સંગવિચરણ માટે નીકળતા સાધુઓન્ો કેટલાક નિયમો-વ્રતમાન પાળવાનું વચન લેવરાવતા. એક વખત મુક્તાનંદ સ્વામીએ પચાસ્ોક સાધુઓ સાથે મારવાડ તરફ સત્સંગ માટે પ્રયાણ આદર્યું. શ્રીહરિ પાસ્ો વ્રતમાન (યાત્રામાં પાળવાના નિયમો) માગ્યા. શ્રીહરિએ ગળ્યું…

  • ધર્મતેજ

    જો આપને મારા આ શ્યામ વર્ણ ઉપર પ્રેમ થઈ ગયો હોય કે મારી મજાક કરી હોય તો મારું જીવન વ્યર્થ છે

    શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)હિમાલયની હારમાળામાં બે અસુર પુત્રો તપસ્યામાં લીન હોય છે, તેમને જોઈ દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો ચિંતિત થાય છે. એ સમયે ત્યાં દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. દેવરાજ ઇન્દ્ર તેમને કહે છે, `દેવર્ષિ જુઓ આ…

  • ગુણાતીત સ્થિતિ

    ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકોમાં આપણે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના બંધનને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ મુક્તિ માટે ગુણાતીતનાં લક્ષણ બતાવે છે, તે સમજીએ. ગુણાતીત એટલે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પર ! હા, આ ત્રણેય ગુણોથી પર હોય તો જ…

  • ધર્મતેજ

    સાક્ષર તો રાક્ષસ પણ આપી શકે વિજ્ઞાનના યુગમાં ઈશ્વર ક્યાં?

    આચમન – અનવર વલિયાણી વૈજ્ઞાનિકોને ઈશ્વરે જ બનાવ્યા છે. અને સર્વે વૈજ્ઞાનિકોનાં મગજ પણ પરમાત્માએ જ ઘડ્યા છે. ઈશ્વર પોતે અજરામર રહી શકે તેવી શોધ કરનારો વૈજ્ઞાનિક છે, અને ઈશ્વરે બનાવેલા માનવ વૈજ્ઞાનિકોને ફક્ત એકસો વર્ષની આસપાસનું આયુષ્ય આપ્યું છે.…

Back to top button