હિન્દુ મરણ
નથળિયા ઉનેવાળ બ્રાહ્મણઉના નિવાસી હાલ દહિસર અ.સૌ. નિર્મળાબેન કિશોરચંદ્ર ઓઝા, (ઉંં. વ. 71) તા.24/6/24ને સોમવાર કૈલાશવાસી થયેલ છે. કલ્પેશ, અખિલ, હેતલ, ફાલ્ગુનીનાં માતૃશ્રી. નાથીબેન નાગજી ભટ્ટ (હિંડોરડા)ની દીકરી. પ્રાર્થનાસભા તા. 25/6/24ને મંગળવારના 4 થી 6. સ્થળ :- ડાઈમોડા બીએપીએસ સ્વામીનારાયણ…
- તરોતાઝા
દુનિયા દેખાડતો મોબાઈલ ક્યાંક તમને દેખતા બંધ ન કરી દે!
હેલ્થ વેલ્થ – કવિતા યાજ્ઞિક લગભગ એકાદ વર્ષ પહેલા એવા સમાચાર જાણવા મળ્યા હતા કે હૈદરાબાદમાં એક મહિલા અચાનક દ્રષ્ટિહીન થઇ ગઈ છે. કારણ? મોબાઈલ ફોનનો ઉપયોગ. આધુનિક સમયમાં મોબાઈલ લોકો માટે એક જરૂરી ઉપકરણ બની ગયું છે. હવે એ…
- વેપાર
શૅરબજાર જીએસટી કાઉન્સિલ પાસેથી મળેલી કીક સાથે આગળ વધશે, પણ ચોમાસાની નબળી પ્રગતિ અને હીટવેવને કારણે રોકાણકારો ચિંતિત
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઇ: આ સપ્તાહની શરૂઆત જીએસટી કાઉન્સિલની બેઠક મારફત મળેલી કીક સાથે થશે અને આ ટ્રીગર વધુ એક નવું શિખર બનાવવામાં બજારને મદદ કરશે, પરંતુ કોન્સોલિડેશનનો તબક્કો આગળ વધવાની સંભાવના છે. બજારની નજર અમેરિકાના જીડીપી ડેટા, બેન્ક…
પારસી મરણ
હોમાય જેહાંગીર ઇરાની તે મરહુમ જેહાંગીર ગુસ્તાદ ઇરાનીના વિધવા. તે મરહુમો ફ્રેની બેહેરામ તથા બેહેરામ મેહેરવાનના દીકરી. તે સમનાઝ ને ફીરોઝીના માતાજી. તે મીકી ને અનોશના સાસુ. તે મરહુમો ગુલચેર, ખોરશેદ ને શીરીનના બહેન. (ઉં. વ. 83) રે. ઠે. ડી-2,…
જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈનરામપુરા ભંકોડા નિવાસી હાલ તારદેવ, સ્વ. માણેકલાલ હકમચંદ શાહના પુત્ર, પ્રવિણચંદ્ર માણેકલાલ શાહ, (ઉં.વ.90), તે સ્વ.સરલાબેનના પતિ, સ્વ.કાંતિભાઈ, સ્વ.ચિનુભાઈ, સ્વ.ભાનુબેન જીતેન્દ્રભાઈ કુવાડીયા, ભૂપેન્દ્રભાઈના ભાઈ, વિજય, હિનલ, રાજુલ, કૌશિકના પિતાશ્રી, કિરણના સસરા. વિરમગામ નિવાસી સ્વ.રતિલાલ ભગવાનદાસ શાહના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળાદક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, સોમવાર, તા. 24-6-2024, વિષ્ટિભારતીય દિનાંક 3, માહે અષાઢ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ વદ-3જૈન વીર સંવત 2550, માહે જયેષ્ઠ, તિથિ વદ-3પારસી શહેનશાહી રોજ 14મો ગોશ, માહે 11મો બેહમન, સને 1393પારસી…
હિન્દુ મરણ
હાલાઇ લોહાણાકરાચીવાળા હાલ મુંબઇ ગામ ટીક્કરના સ્વ. સુરેશભાઇ કાકુભાઇ કારિયાના ધર્મપત્ની હંસાબેન કારિયા (ઉં. વ. 72) શનિવાર, તા. 22-6-24ના શ્રીજીચરણ પામેલ છે. તે રાજીવ અને અલ્પાના માતા. કલ્પા અને હિતેશ ઠક્કરના સાસુ. અભિષેક અને રાહુલના દાદી. યશ અને પરમના નાની.…
- એકસ્ટ્રા અફેર
અયોધ્યામાં લોકોની નારાજગી મહત્ત્વની કે મહંતનો રોફ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી ને નરેન્દ્ર મોદી અજેય છે, કદી હારે જ નહીં એવા ભ્રમનો લોકોએ ભાંગીને ભુક્કો કરી નાંખ્યો એ આઘાતની કળ હજુ ભક્તોને વળી નથી. મોદી હિંદુત્વના તારણહાર છે ને…
- ધર્મતેજ
એક વિનંતી પ્રભુને…
ચિંતન – હેમંત વાળા હે ઈશ્વર, જ્યારે પણ તારા પ્રત્યેની શ્રદ્ધાની પરાકાષ્ઠામાં કોઈ ચોક્કસ પરિસ્થિતિની અપેક્ષા રાખું તો તેને કેમ નકારવામાં આવે છે, તેની મને સમજ નથી પડતી. જો મને તારા કોઈ સ્વરૂપ વિશેષ માટે વધારે ભાવ હોય, તારા અસ્તિત્વ…
- ધર્મતેજ
હરિ સર્વ સ્થળે સમાનરૂપે પ્રગટેલા છે પણ એકવીસમીસદીમાં પરમાત્મા આપણા દિલમાં મોટા થવા જોઈએ
માનસ મંથન – મોરારિબાપુ બાપ! ફરી એક વાર ભગવાન વિશ્વનાથની બહુ જ પુરાણી,પાવન અને સનાતન નગરીમાં રામકથા ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે તેને હું મારું બહુ મોટું સૌભાગ્ય સમજી રહ્યો છું. સ્વામી રામતીર્થ અમેરિકા પર દિગ્વિજય કરીને આવ્યા. અદ્વૈતનો અદ્ભુત…