Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 212 of 928
  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: આ સમગ્ર જીવનસૃષ્ટિમાં એક માનવી જ એવું પ્રાણી છે કે જે પોતાની જાત વિશે સભાન -જાગ્રત થઇ શકે છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) જાગૃતિનું મૂલ્ય:આ સૃષ્ટિ પર અગણિત પકારના જીવો છે. આ સમગ્ર જીવનસૃષ્ટિમાં એક માનવી જ એવું પ્રાણી છે કે જે પોતાની જાત વિશે સભાન -જાગ્રત થઇ શકે છે. પોતાના હોવાનું ભાન, પોતાના અસ્તિત્વ વિશે સભાનતા, પોતાનાં…

  • તરોતાઝા

    જંક ફૂડ એટલે યુવાધનના સ્વાસ્થ્ય સાથે ચેડાં

    આરોગ્ય એક્સપ્રેસ – વિવેક કુમાર એ વાતમાં જરાય બેમત નથી કે આજનું યુવાધન પોતાના સ્વાસ્થ્યને લઇને ઘણા અંશે જાગૃત થયું છે. એ જ કારણ છે કે નાના કે મોટા શહેરમાં બધી જગ્યાએ જિમની ભરમાર જોવા મળી રહી છે. શહેરોમાં તો…

  • તરોતાઝા

    દેવોનું પ્રિય ફળ જાંબુ તંદુરસ્તી માટે છે જાદુઈ

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક દેખાવે નાનું અમથું જાંબુડી રંગ ધરાવતું જાંબુ એક આકર્ષક મીઠાશ ધરાવતું ફળ છે. જાંબુને બ્લેક પ્લમ કહેવામાં આવે છે. એક સમયે ફક્ત ભારતમાં મળતાં જાંબુ હવે તો વિશ્વના લગભગ બધા જ દેશોમાં સરળતાથી મળી રહે…

  • તરોતાઝા

    ઇન્સ્ટન્ટ નૂડલ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક

    વિશેષ – દિક્ષિતા મકવાણા આજની વ્યસ્ત લાઈફમાં ઓછા સમયમાં બનતું ભોજન ખૂબ જ પસંદ આવે છે. પરંતુ સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે, લોકોને તેની ચિંતા નથી. આવો જ એક ખોરાક નૂડલ્સ છે. ખરેખર નૂડલ્સ ખૂબ ઓછા સમયમાં અને ઓછા…

  • તરોતાઝા

    તોરણ

    ટૂંકી વાર્તા – નાનાભાઈ હ. જેબલિયા “ઓહો! આવો આવો, ભાભી!” જશુભાભીને જોઈને હીરાલાલ અડધા અડધા થઈ ગયા: “મને ખબર હતી કે જશુભાભી આવશે જ” હીરાલાલે હાથમાં રાખેલાં સૂડી-સોપારી, ઝૂલા પર રાખેલી ચાંદીની નકશીદાર પાનપેટીમાં મૂકતાં આછું, આત્મીયતાભર્યું હસીને ઝૂલાને પગનો…

  • તરોતાઝા

    મંગળવાર કે શનિવારેનું એંકટાણુ કરવાથી વ્યસનો છૂટવાથી સંભવિત બીમારીઓ ટળશે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય – મિથુન રાશિ (મિત્ર રાશિ)મંગળ – મેષ રાશિ(શત્રુ ધર)બુધ – મિથુન રાશિ(સ્વગૃહી)તા.29 કર્ક રાશિ (શત્રુ રાશિ)ગુરુ – વૃષભ રાશિ માં(પૃથ્વી તત્વ)શુક્ર – મિથુન રાશિ(મિત્ર રાશિ)શનિ – કુંભ રાશિ (સ્વગૃહી)રાહુ…

  • તરોતાઝા

    હાડકાં અને ચામડીનો રક્ષક જળ બ્રાહ્મી

    ફોકસ – રેખા દેશરાજ જલ બ્રાહ્મી કે ગોટુ કોલા એક બારમાસી છોડ છે, જે સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ પરિવારનો સભ્ય છે. આજકાલ, સમગ્ર વિશ્વમાં ગોટુ કોલા વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે હાલના દિવસોમાં, કેટલીક પસંદગીની ઔષધિઓ,…

  • તરોતાઝા

    તમે ટેટુ કરાવવા માગો છો?

    પહેલા આ આડઅસરો વિશે જાણો શું તમે પણ ટેટુ કરાવવા વિશે વિચારી રહ્યા છો? પરંતુ શું તમે જાણો છો કે ટેટુ કરાવવાને કારણે તમારે કેટલીક આડઅસરોનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા આ આડઅસરો વિશે ખાતરી કરો.…

  • તરોતાઝા

    દુનિયા દેખાડતો મોબાઈલ ક્યાંક તમને દેખતા બંધ ન કરી દે!

    હેલ્થ વેલ્થ – કવિતા યાજ્ઞિક લગભગ એકાદ વર્ષ પહેલા એવા સમાચાર જાણવા મળ્યા હતા કે હૈદરાબાદમાં એક મહિલા અચાનક દ્રષ્ટિહીન થઇ ગઈ છે. કારણ? મોબાઈલ ફોનનો ઉપયોગ. આધુનિક સમયમાં મોબાઈલ લોકો માટે એક જરૂરી ઉપકરણ બની ગયું છે. હવે એ…

  • હિન્દુ મરણ

    નથળિયા ઉનેવાળ બ્રાહ્મણઉના નિવાસી હાલ દહિસર અ.સૌ. નિર્મળાબેન કિશોરચંદ્ર ઓઝા, (ઉંં. વ. 71) તા.24/6/24ને સોમવાર કૈલાશવાસી થયેલ છે. કલ્પેશ, અખિલ, હેતલ, ફાલ્ગુનીનાં માતૃશ્રી. નાથીબેન નાગજી ભટ્ટ (હિંડોરડા)ની દીકરી. પ્રાર્થનાસભા તા. 25/6/24ને મંગળવારના 4 થી 6. સ્થળ :- ડાઈમોડા બીએપીએસ સ્વામીનારાયણ…

Back to top button