Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 211 of 928
  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • જૈન મરણ

    ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈનપાળીયાદ નિવાસી હાલ કલ્યાણ સ્વ.હેમલતાબેન અમીચંદ કાળીદાસ ગાંધીના સુપુત્ર સંજય ગાંધી (ઉં. વ. 53) તા. 22.6.24ના અરિહંતશરણ પામેલ છે. તે વિરલના પતિ. તે પ્રાચી, જૈનમના પિતા. ધર્મેન્દ્ર ગાંધી, પારુલ સંદીપ વોરા, જ્યોતિ પિયુષ બોરડિયા, દર્શના સંજય અદાણીના…

  • એકસ્ટ્રા અફેરExtra Affair: Dr. Madhavi Lata's maturity should be saluted

    રાજ્યો પેટ્રોલ-ડીઝલ પર જીએસટી માટે કદી તૈયાર ના થાય

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી બતાવી એ સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ જશે એવી અટકળો પાછી શરૂ થઈ ગઈ છે. શનિવાર…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 18-6-2024, નિર્જળા એકાદશી, ભીમ એકાશી, ગાયત્રી જયંતીભારતીય દિનાંક 28, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ સુદ-11જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ-11પારસી શહેનશાહી રોજ 8મો દએપઆદર,…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?આપણે ત્યાં કમરખ તરીકે ઓળખાતું આ ફળ વિદેશમાં કયા નામથી એક્ઝોટિક ફળ તરીકે જાણીતું છે એ જણાવો. એશિયા બહાર ઓસ્ટે્રલિયા, ઈઝરાયલ વગેરે દેશોમાં પણ ઊગે છે.અ) Mangosteen બ) Longan ક) Cepodilla ડ) Carambola ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી…

  • તરોતાઝા

    27 જૂન વૈશ્વિક ડાયાબિટીસ જાગૃતિ દિન: લ્યો બોલો! હવે યુવાનો પણ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે

    કવર સ્ટોરી – રેખા દેશરાજ ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના એક અહેવાલ અનુસાર ભારતમાં અંદાજે 7.5 કરોડ લોકો ડાયાબિટીસ કે પછી મધુમેહથી પીડાય રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મધુમેહથી પીડિત આ લોકોમાં મોટા પ્રમાણમાં (20થી 25 ટકા સુધી) યુવાન…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: આ સમગ્ર જીવનસૃષ્ટિમાં એક માનવી જ એવું પ્રાણી છે કે જે પોતાની જાત વિશે સભાન -જાગ્રત થઇ શકે છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) જાગૃતિનું મૂલ્ય:આ સૃષ્ટિ પર અગણિત પકારના જીવો છે. આ સમગ્ર જીવનસૃષ્ટિમાં એક માનવી જ એવું પ્રાણી છે કે જે પોતાની જાત વિશે સભાન -જાગ્રત થઇ શકે છે. પોતાના હોવાનું ભાન, પોતાના અસ્તિત્વ વિશે સભાનતા, પોતાનાં…

  • તરોતાઝા

    જંક ફૂડ એટલે યુવાધનના સ્વાસ્થ્ય સાથે ચેડાં

    આરોગ્ય એક્સપ્રેસ – વિવેક કુમાર એ વાતમાં જરાય બેમત નથી કે આજનું યુવાધન પોતાના સ્વાસ્થ્યને લઇને ઘણા અંશે જાગૃત થયું છે. એ જ કારણ છે કે નાના કે મોટા શહેરમાં બધી જગ્યાએ જિમની ભરમાર જોવા મળી રહી છે. શહેરોમાં તો…

  • તરોતાઝા

    દેવોનું પ્રિય ફળ જાંબુ તંદુરસ્તી માટે છે જાદુઈ

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક દેખાવે નાનું અમથું જાંબુડી રંગ ધરાવતું જાંબુ એક આકર્ષક મીઠાશ ધરાવતું ફળ છે. જાંબુને બ્લેક પ્લમ કહેવામાં આવે છે. એક સમયે ફક્ત ભારતમાં મળતાં જાંબુ હવે તો વિશ્વના લગભગ બધા જ દેશોમાં સરળતાથી મળી રહે…

  • તરોતાઝા

    ઇન્સ્ટન્ટ નૂડલ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક

    વિશેષ – દિક્ષિતા મકવાણા આજની વ્યસ્ત લાઈફમાં ઓછા સમયમાં બનતું ભોજન ખૂબ જ પસંદ આવે છે. પરંતુ સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે, લોકોને તેની ચિંતા નથી. આવો જ એક ખોરાક નૂડલ્સ છે. ખરેખર નૂડલ્સ ખૂબ ઓછા સમયમાં અને ઓછા…

Back to top button