- ઈન્ટરવલ
નીટ – ચીટ, નેટ – લેટ: ક્યારે ભરાશે પેટ?
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા બોર્ડની કે યુનિવર્સિટીની સ્થાનિક પરીક્ષાઓમાં એક વિષયના પ્રશ્ર્નપત્રને બદલે બીજા વિષયનું પ્રશ્ર્નપત્ર આપી દેવું, નવા કોર્ષને બદલે જૂના કોર્ષનું પ્રશ્ર્નપત્ર આપી દેવું,જેવા છબરડા તો હવે કોઠે પડી ગયા છે, પણ એક પગલું આગળ વધીને હવે આ…
- વેપાર
વિશ્વ બજાર પાછળ સોનામાં 1131નું અને ચાંદીમાં 1995નું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ અને ટે્રઝરીની…
- શેર બજાર
સેન્સેક્સ નીચી સપાટી સામે 600ની જમ્પ સાથે પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો, નિફ્ટી 23,530ની સપાટીએ ગોઠવાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સપ્તાહના પહેલા દિવસે અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ નીચી સપાટી સામે 600 પોઇન્ટની જમ્પ લગાવીને સાધારણ સુધારા સાથે પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો હતો. બેન્ચમાર્કને યુરોપિયન બજારોમાં મજબૂત શરૂઆતને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે ખાસ કરીને બેન્ક શેરોમાં લેવાલીની…
- તરોતાઝા
પાવરફૂલ અથાણાં ગુંદા-ગરમર-કેર
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા અથાણું બનાવવું એ ભોજનને સંરક્ષિત કરવાની એક પ્રાચીન પ્રણાલી છે. ઈતિહાસકારોનું માનવું છે કે કોઈ ખાદ્ય-પદાર્થ શોધવાની કળા પહેલા વનસ્પતિ, શાકભાજી કે ફળોમાં પ્રાકૃતિક રસો (પ્રાકૃતિક રીતે બનેલા પ્રીઝર્વેટીસ) નાખીને પ્રીઝવ કરવાની કળા…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈનપાળીયાદ નિવાસી હાલ કલ્યાણ સ્વ.હેમલતાબેન અમીચંદ કાળીદાસ ગાંધીના સુપુત્ર સંજય ગાંધી (ઉં. વ. 53) તા. 22.6.24ના અરિહંતશરણ પામેલ છે. તે વિરલના પતિ. તે પ્રાચી, જૈનમના પિતા. ધર્મેન્દ્ર ગાંધી, પારુલ સંદીપ વોરા, જ્યોતિ પિયુષ બોરડિયા, દર્શના સંજય અદાણીના…
- એકસ્ટ્રા અફેર
રાજ્યો પેટ્રોલ-ડીઝલ પર જીએસટી માટે કદી તૈયાર ના થાય
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી બતાવી એ સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ જશે એવી અટકળો પાછી શરૂ થઈ ગઈ છે. શનિવાર…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 18-6-2024, નિર્જળા એકાદશી, ભીમ એકાશી, ગાયત્રી જયંતીભારતીય દિનાંક 28, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ સુદ-11જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ-11પારસી શહેનશાહી રોજ 8મો દએપઆદર,…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?આપણે ત્યાં કમરખ તરીકે ઓળખાતું આ ફળ વિદેશમાં કયા નામથી એક્ઝોટિક ફળ તરીકે જાણીતું છે એ જણાવો. એશિયા બહાર ઓસ્ટે્રલિયા, ઈઝરાયલ વગેરે દેશોમાં પણ ઊગે છે.અ) Mangosteen બ) Longan ક) Cepodilla ડ) Carambola ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી…
- તરોતાઝા
27 જૂન વૈશ્વિક ડાયાબિટીસ જાગૃતિ દિન: લ્યો બોલો! હવે યુવાનો પણ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે
કવર સ્ટોરી – રેખા દેશરાજ ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના એક અહેવાલ અનુસાર ભારતમાં અંદાજે 7.5 કરોડ લોકો ડાયાબિટીસ કે પછી મધુમેહથી પીડાય રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મધુમેહથી પીડિત આ લોકોમાં મોટા પ્રમાણમાં (20થી 25 ટકા સુધી) યુવાન…