• ઉત્સવ

    વિવિધ

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક અલગ અલગ બાબતો જેમ કે રોમાન્સ, લગ્ન, પાર્ટીઓ, મુહૂર્ત, ઍવોર્ડ વગેરે ફિલ્મવાળા અને ફિલ્મોના દર્શકોને સમાન રીતે પ્રભાવિત કરે છે. ફિલ્મી જિંદગીમાં રોજની બાબતો છે. લગ્ન અને રોમાન્સને લઈને તો…

  • ઉત્સવ

    પ્રવાસી સાથે આવી ‘ધોધમાર’ ચીટિંગ?

    વ્યંગ -ભરત વૈષ્ણવ પ્રવાસ એટલે શું?રૂટિન લાઇફથી કામચલાઉ છુટકારો મેળવવો?સ્ટ્રેસમાંથી રાહત મેળવવી ?પ્રવાસમાં હોટલ, ફૂડ બરાબર મળશે કે કેમ? તબિયત બગડશે તો નહીં? જેવી બાબતો અંગે નવો ગમતો તનાવ ઊભો કરવો.?કેટલાકને મુસાફરીના નામથી મોતિયા મરી જાય છે. કેટલાકને કબજિયાત કે…

  • ઉત્સવ

    ગૂગલોપ્લેક્સ એક અનોખી દુનિયાનો અદ્ભુત નજારો

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ગૂગલ એક એવી ટેકનો કંપની જેની દરેક પ્રોડક્ટ સામાન્ય માનવીની દૈનિક પ્રવૃતિનો એક ભાગ બની ચૂકી છે. મેપથી લઈને મેઈલ સુધી, સર્ચ કરવાથી માંડીને સાયન્સ જેવા વિષયને શીખવા સુધી. ક્રિકેટના સ્કોરથી લઈને ટુર સુધીની નાનામાં નાની…

  • ઉત્સવ

    આપણી આઇટેમ, ફોરેનની માર્કેટ કલા પર અવેલેબલ લેબલ!

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આ દેશમાં જ્યાં સુધી પાડોશી આંખ ન મારે ત્યાં સુધી લોકોને એમની પત્નીઓ સુંદર નથી લાગતી. એ જ રીતે જ્યારથી વિદેશોમાં ભારતીય કલ્ચર અને કળાકૃતિઓનું વેચાણ વધવા માંડ્યું છે, ત્યારથી ભારતીયોમાં પણ આપણી ભારતીય…

  • હજુ પણ રહસ્યમય છે વિશ્ર્વનો સૌથી ભયંકર વિસ્ફોટ,તુંગસ્કા વિસ્ફોટ જેમાં આઠ કરોડ વૃક્ષો બળી ગયાં હતાં

    ફોકસ -એન. કે. અરોડા ૩૦ જૂન, ૧૯૦૮ ની આ વાત છે. રશિયાના સાઇબીરિયામાં તુંગુસ્કા નદીના કિનારે એટલો ભયાનક વિસ્ફોટ થયો કે તેનો અવાજ ૨૦૦૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને ત્યારબાદ રિક્ટર સ્કે લ પર ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ પણ…

  • પારસી મરણ

    હીલ્લા કેકી મિસ્ત્રી તે મરહુમ કેકી ફરામજી મિસ્ત્રી (ડીલોમેડ) તે મરહુમો જરબાનુ તથા નશરવાનજી ચીનોઇના દીકરી. તે સરોશ કેકી મિસ્ત્રીના મમ્મી. તે મરહુમ પરસીસ સરોશ મિસ્ત્રીના સાસુજી. તે મરહુમો નરગીશ એન. ચીનોઇ, કાવસ એન. ચીનોઇ તથા નરી તે આરસ્પ સરોશ…

  • હિન્દુ મરણ

    બાલાસિનોર દશાનીમા વણિકસ્વ. રમણલાલ ગોરધનદાસ મોદી (ચૌધરી) તથા સ્વ. મણીબેનના પુત્ર રસિકલાલ (ઉં. વ. ૯૪)તે સ્નેહલતાબેનના પતિ. કિરણ, જયેશ, છાયાનાં પિતા. સ્વ. શૈલિની તથા સીમાનાં સસરા. સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. મુકુંદભાઇ તથા શોભનાબેનનાં ભાઇ. સ્વ. ડો. ચીમનલાલ સાકરલાલ દેસાઇ તથા શાંતાબેનના…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનવઢવાણ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કિશોરભાઇ અમૃતલાલ દોશીના ધર્મપત્ની ગં. સ્વ.ઉર્મિલાબેન દોશી (ઉં. વ. ૮૦) તા. ૨૫-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચિરાગ, ભૌતિક, ફાલ્ગુનીના માતા. તે કિરીટભાઇ, કિરણભાઇ, તથા સ્વ. સરોજબેનના ભાભી. તે સૌ. નીપા ચિરાગ…

  • વેપાર

    સેન્સેક્સમાં ૨૧૦.૪૫ પૉઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં ૩૩.૯૦ પૉઈન્ટની નરમાઈ છતાં ૨૪,૦૦૦ની સપાટી જાળવવામાં સફળ

    મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક શૅર બજારમાં સતત ચાર સત્ર સુધી તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યા બાદ આજે ખાસ કરીને બૅન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોએ નફો બૂક કરતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણે બૅન્ચમાર્કમાં પીછેહઠ છતાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૭૬૫૮.૭૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશને ધ્યાનમાં લેતા…

Back to top button