Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 200 of 928
  • હિન્દુ મરણ

    કોળી પટેલ ગામ એરૂ (નવસારી) હાલ વિલેપાર્લે સ્વ. સુખાભાઇ બુધાભાઇના પત્ની ગં. સ્વ. અંબાબહેન (ઉં. વ. ૭૭) તા. ૨૪-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે વિનોદભાઇ, દિનેશભાઇ, સુરેશભાઇ, પ્રવીણભાઇના માતુશ્રી. સ્વ.જશુબહેન (મીનાબહેન), મિનાક્ષીબેન, ભારતીબેન, નયનાબહેનના સાસુ. કિરણ, રીતેશ, દિપેન, ભાવેશ, દિપીકા, દિવ્યા,…

  • જૈન મરણ

    સોરઠ વિશા શ્રીમાળી દેરાવાસી જૈનકોલકી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વ્રજલાલ મોતીચંદ માંડાવ્યાના સુપુત્ર પ્રકાશભાઇ (ઉં. વ. ૭૧) તા. ૨૯-૦૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. કેજલ-ભાવિન-કવીશ, નામિત-અંકિતા, પાર્શ્ર્વ, શ્રેણિક-નીતી અને આભા-ઋષભ-મિશ્કાના પિતાશ્રી. નેમિશ, બિન્દુબેન અને હર્ષાબેનના મોટાભાઇ. દેવગાણા નિવાસી હાલ…

  • વેપાર

    અમેરિકામાં અપેક્ષાનુસાર ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડતાં રેટકટના આશાવાદે સોનામાં મક્કમ અન્ડરટોન

    કોમોડિટી -રમેશ ગોહિલ વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગત સપ્તાહે સોનાના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી, જેમાં ખાસ કરીને મધ્યસત્ર દરમિયાન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત વિલંબિત રાખે તેવી ધારણા હેઠળ સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યા બાદ અમેરિકાના મે મહિનાના ફુગાવાની જાહેરાત…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૩૦-૬-૨૦૨૪ થી તા. ૬-૭-૨૦૨૪ રવિવાર, જયેષ્ઠ વદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૩૦મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રેવતી સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સવારે ક. ૦૭-૩૩ સુધી મેષ રાશિ પર જન્માક્ષર. શનિ વક્રી, ભદ્રા રાત્રે ક.…

  • આજનું પંચાંગ

    દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, રવિવાર, તા. ૩૦-૬-૨૦૨૪ ભારતીય દિનાંક ૯, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૦મો…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૩૦-૬-૨૦૨૪ થી તા. ૬-૭-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ સમગતિએ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી બુધ કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. માર્ગી ગુરુ સમગ્ર…

  • ઉત્સવ

    યે બેચારા, એક્ઝામ કે બોજ કા મારા…

    કવર સ્ટોરી -વિજય વ્યાસ દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટNEET)નાં પેપર ફૂટી ગયાં તેની મોંકાણ ચાલુ જ છે ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ NEETઝસહિતની પરીક્ષાઓ જ રદ કરી દેવાની માગણી…

  • ઉત્સવ

    ભારતની આર્થિક અસમાનતાનું મૂળ તેની સામાજિક અસમાનતામાં છે

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી લોકસભાની ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે એક રસપ્રદ ચર્ચા છેડાઈ હતી: વેલ્થ રીડિસ્ટ્રિબ્યૂશન- સંપત્તિનું પુન:વિતરણ. વેલ્થ રીડિસ્ટ્રિબ્યૂશન એટલે જેમની પાસે અધિક સંપત્તિ છે તેમાંથી અમુક હિસ્સો કરવેરા, કલ્યાણકારી યોજનાઓ, જાહેર સેવાઓ,…

  • ઉત્સવ

    બ્રાન્ડ માટે જરૂરી સમય સાથે બદલાવ

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી અંગ્રેજીમાં કહેવત છે કે ચેન્જ ઇઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ અર્થાત્ પરિવર્તન જ એક સ્થિર સ્થિતિ છે. બીજા શબ્દોમાં પરિવર્તન દુનિયાનો નિયમ છે. આજે આ વાત આપણે ડગલે ને પગલે અનુભવી રહ્યા છીએ. જે વ્યક્તિ…

  • ઉત્સવ

    ખાખી મની-૩૫

    અનિલ રાવલ ‘ભાલેરાવજી, આપકો કૂછ હોને નહીં દેંગે….હમને આપસે વાદા કિયા થા લેકિન આપકો ભી હમારે લિયે કૂછ કરના હોગા.’ અભિમન્ય ુસિંહે કહ્યું અને એ જ વખતે કુમાર હાથમાં ચા અને બટાટા વડાની ટ્રે લઇને કેબિનમાં આવ્યો. ‘લિજિયે ગરમ બટાટા…

Back to top button