- ધર્મતેજ
આ એક રોટલાથી શું થાય? મારા કુટુંબમાં અમે ત્રણ જણ છીએ
શિવ રહસ્ય -ભરત પટેલ અચાનક એક દિવસ ધર્માત્મા નંદભદ્રનો પુત્ર મૃત્યુ પામ્યો. પુત્રના મૃત્યુનો આઘાત સહન ન કરી શકતા થોડા દિવસ બાદ નંદભદ્રની પત્ની કનકા પણ મૃત્યુ પામી. તે પ્રખર શિવભક્ત હોવાથી પોતાના મનને મનાવ્યું કે જેવી ભગવાન શિવની ઇચ્છા.…
- ધર્મતેજ
ધાર્મિક વ્યક્તિનું કામ અનીતિ આચરનારને ઢંઢોળવાનું છે…
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)રાજા યશધવલનો આદેશ મળતાં જ મંત્રીઓ, પુરોહિતો, સૈનિકો, સેવકો, રાજનર્તકીઓ અને પ્રજાજનો પૂર્ણ ભક્તિભાવથી ‘ત્રિશૂળ’ તેમજ ‘નંદા-ઘુંઘુટી’ શિખરો પર પહોંચ્યા. થાકેલા યશધવલને પ્રફુલ્લિત કરવા રાજનર્તકીઓએ નાચગાનની મહેફિલનું આયોજન કર્યું. આ નૃત્યસંગીતનો જલસો જોઈ રાજપુરોહિત ક્રોધાયમાન…
- ધર્મતેજ
માતા, હું મારી વર્તણૂક પર શરમિંદો છું, મને માફ કરો!
શિવ રહસ્ય -ભરત પટેલ કૈલાસ ખાતે માતા પાર્વતી કહે છે, ‘સ્વામી તમે તમારા એક ભક્ત મૂળનાથની કથા તો સંભળાવી હવે તમારા બીજા ભક્તની કથા સંભળાવો.’ ભગવાન શિવ પ્રસન્ન ચિત્તે જણાવે છે કે, ‘મારા બીજા ભક્ત છે શુક્રાચાર્ય, તમે એમના વિશે…
- ધર્મતેજ
દેવર્ષિ, રાજ્ય કારમા દુકાળથી ત્રસ્ત છે, પણ તમે જો સૂચન આપો તો…
શિવ રહસ્ય -ભરત પટેલ કૈલાસ ખાતે માતા પાર્વતી કહે છે, ‘સ્વામી તમારી કૃપાથી માનવી ધારે તો દેવ પણ બની શકે અને દાનવ પણ બની શકે છે, તો તમે તેમને એવી સદ્બુદ્ધિ આપો કે તેઓ દાનવ ન બને.’ તો ભગવાન શિવ…
- ધર્મતેજ
આજે કેમ તમે અલગ અલગ લાગો છો?
શિવ રહસ્ય -ભરત પટેલ પ્રવાસ દરમિયાન રાજા ઋતુપર્ણ પાસેથી પાસાંઓનાં દ્યુતકલાનું વિજ્ઞાન મેળવી રાજા નળ વધુ વેગે રથ હંકારે છે. બપોરનો સમય થતાં રાજા ઋતુપર્ણની આજ્ઞાથી સારથિ બાહુક રથ થોભાવે છે અને અશ્ર્વોને ચારા પાણી માટે છૂટા કરે છે. રાજા…
- ધર્મતેજ
પ્રેમાળ પતિને ત્યાગીને અન્ય પુરુષને પસંદ કરવા તમે સ્વયંવર કઇ રીતે યોજી શકો?
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)કુંડિનપુરના રાજાભીમને સમાચાર મળ્યા કે તેમની પુત્રી અને જમાઈ વનપ્રસ્થાન થઈ ગયાં છે. તેમણે એમના રાજ્યના એક હજાર બ્રાહ્મણોને પુત્રી દમયંતી અને જમાઈ નળને શોધવા મોકલ્યા. એક તરફ પતિ વિરહથી માનસીક પિડા ભોગવી રહેલી દમયંતી…
- ધર્મતેજ
કુલીન સ્ત્રીઓ પોતાના સતિત્વના બળે સ્વર્ગ પર વિજય પ્રાપ્ત કરી લે છે
શિવ રહસ્ય – ભરત પટેલ રાજપાટ ખોઈ દીધા બાદ એક દિવસ નળ રાજાએ જોયું કે કેટલાક સોનેરી પાંખના પક્ષીઓ તેમની આસપાસ આવીને બેઠાં છે. નળે વિચાર્યું કે આ પક્ષીઓની પાંખમાંથી ઘણું ધન મેળવી શકાય એવું છે, એથી નળ રાજાએ પોતાનાં…
- ધર્મતેજ
હું પતિવ્રતા સ્ત્રી હોઉં તો હે અગ્નિદેવ આ કામમોહિત થઈ ચૂકેલા પુરુષને ભસ્મ કરી દો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વિદાય વખતે રાજકુમાર નળ અને રાજકુમારી દમયંતીએ દેવતાઓના આશીર્વાદ પણ લીધા. વિદર્ભ દેશની રાજધાની કુંડીનપુરથી વિદાય થઈ નવદંપતી નિષધ દેશ પહોંચ્યાં. રાજા વિરસેને તેમનું સ્વાગત કર્યું અને તેમને રાજગાદી આપી. સમય વહેતો ગયો રાજા નળ…
- ધર્મતેજ
…મનુષ્યની વરણી કરવી એ દેવતાઓનું અપમાન છે, એ હું કદાપિ સહન નહીં કરું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)નિષધ દેશના રાજા વીરસેનને ત્યાં પુત્રનો જન્મ થયો. રાજજ્યોતિષીએ તેનું નામ નળ રાખવા જણાવ્યું. સામે વિદર્ભ દેશમાં રાજા ભીમસેનને ત્યાં પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ. તેમના રાજ જ્યોતિષીએ તેનું નામ દમયંતી રાખવા જણાવ્યું. સમય વહેતો જતો હતો,…
- ધર્મતેજ
મારી સત્યતાના બળ પર હે દેવતાઓ મને તમારા વાસ્તવિક રૂપના દર્શન કરાવો
શિવ રહસ્ય -ભરત પટેલ ભગવાન શિવે યોગી સ્વરૂપે ‘શક્તિ’ના ઐશ્ર્વર્યની વાત કરીને કહ્યું કે, ‘હું ખૂબ જ થાકી ગયો છું, એટલે રાત્રે હું અહીં વિશ્રામ કરવા ઈચ્છું છું, રાતવાસો કરીને સવારે ચાલ્યો જઈશ.’ આહુકે જરા વિચારીને કહ્યું, ‘મહારાજ! અમારી આ…