Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 199 of 928
  • તરોતાઝા

    સ્વાદની સાથે યુવાની ટકાવી રાખે છે ચટપટી ચટણી

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ગુજરાતીમાં એક સુંદર કહેવત છે `વાનગીનો સ્વાદ પહેલાં આંખોથી માણવો ત્યારબાદ જીભથી’.ચટણી શબ્દનું નામ પડતાં જ સ્વાદરસિયાના મોંમાં પાણી છૂટવા લાગે. તો રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિ ટીકા-ટિપ્પણીનો આનંદ મેળવે ! સુંદર રીતે એક પ્લેટમાં સજાવેલી…

  • તરોતાઝા

    ફળ શાકભાજીનો ફૂલો અમૃત સમાન છે

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વિશ્વના દરેક ખૂણા અને ખૂણામાં ફલોનું મહત્ત્વ છે. ભારતમાં ફૂલ વિના ભગવાનની પૂજા પૂર્ણ થતી નથી. ફૂલો આપણને પ્રકૃતિની સુંદરતાના સંપર્કમાં રહેવામાં મદદ કરી શકે છે. ફૂલોમાં દરેક વ્યક્તિ કે જીવને ખુશ કરવાની…

  • તરોતાઝા

    નસો કમજોર હોય તો રોજ કરો વજાસન

    વિશેષ – દિવ્યજ્યોતિ `નંદન’ નસો એ શરીરની રક્તવાહિનીઓ છે જે ડિઓક્સિજનયુક્ત (ઓક્સિજન રહિત) લોહીને આપણા હૃદય સુધી વહન કરે છે. હા. પલ્મોનરી નસો એવી છે જે આપણા ફેફસાંમાં ઓક્સિજનયુક્ત રક્ત વહન કરે છે. નસો ત્રણ પ્રકારની હોય છે, મોટી, મધ્યમ…

  • તરોતાઝા

    એવોર્ડ

    ટૂંકી વાર્તા – સુમંત રાવલ `તમનેં સંભળાતું નથી?’તે બહાર નીકળવા જતો હતો, ખીંટીએ લટકતી થેલી હાથમાં લીધી અને પગમાં ચંપલ પહેર્યાં, ત્યાં શાંતાએ ટપાર્યો. શાંતા તેની પત્ની હતી, ત્રીસ વર્ષનું દાંપત્યજીવન ખળખળ વહેતા ઝરણાંની જેમ તેની સામે વહી ગયું હતું.…

  • તરોતાઝા

    યોગિની એકાદશી હોવાથી સુખી સંપન્ન આરોગ્ય રાખવા માટે અગિયારસ વ્રત કરવું વધારે હિતાવહ

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ શનિ કર્મ સાથે રોગ માંદગીનો કારક હોવાથી સત્ય વચન સાથે નિષ્ઠાપૂર્વક નોકરી-ધંધો કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય મિથુન રાશિ (મિત્ર રાશિ)મંગળ મેષ રાશિ(સ્વગૃહી)બુધ કર્ક રાશિ (શત્રુ રાશિ)ગુ વૃષભ રાશિમાં(શત્રુ…

  • તરોતાઝા

    વૃક્ષો જો સાંભળી શકે છે તો શું બોલી પણ શકે છે?

    ફોકસ – નિકહત કુંવર વૃક્ષો એક જ સ્થળે રહેતા હોવાથી અને ભાગી શકતા ન હોવાથી તેમને માટે શ્રવણ ક્ષમતા ખરેખર આશીર્વાદ સમાન છે. એક પ્રયોગમાં જોવા મળ્યું હતું કે જેવો વૃક્ષે હાનિકારક અવાજ સાંભળ્યો કે તરત જ તેણે કીટક નાશક…

  • પારસી મરણ

    દીનશાહ ફરામજી મહેતા તે ઝરીન મહેતાના ખાવીંદ. તે મરહુમો ફ્રેની તથા ફરામજી મહેતાના દીકરા. તે મરહુમો દીના તથા કાવસ દેહનુગરાના જમાઇ. તે ફરહાદ મહેતાના પપ્પા. તે ઇવોની ફરહાદ મહેતાના સસરા. (ઉં. વ. ૭૬) ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૭-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે…

  • હિન્દુ મરણ

    ઔદીચ્ય બ્રાહ્મણકચ્છ અંજાર નિવાસી હાલ મુંબઈ ઘાટકોપર હરીશ કૂલશંકર પંડ્યા (ઉ.વ.૭૨) તેઓ ઉર્મિલાબેનના પતિ, હેમેન અને સચિનના પિતા,જાગૃતિ અને શીતલના સસરા ,સ્વ. હરસુખરામ વલ્લભરામ પંડ્યાના જમાઈ, તારાબેન મધુબેન ,પ્રકાશભાઈ, દિલીપભાઈ, કનુભાઈ, ના ભાઈ તા ૨૯/ ૬/૨૪ શનિવારે કૈલાશવાસી થયેલ છે.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનઉપલેટા નિવાસી હાલ કાંદિવલી શારદાબેન શેઠ (ઉં. વ. ૮૪) તે સ્વ. પ્રતાપરાય મણીલાલ શેઠના ધર્મપત્ની. મયુર, રોહિત, રૂપા પારેખ, સ્વ. જાગૃતિ, સોનલબેન શાહના માતૃશ્રી. ઉર્વી, સુનીલભાઈ, શૈલેષભાઈ, કેતનભાઈના સાસુ. વાંકિયા નિવાસી હાલ કાંદિવલી સ્વ. સમજુબેન ફુલચંદ ઘેલાણીના…

  • અંદાજપત્રની અટકળો અને મેઘરાજાના આગમનની આશા વચ્ચે બજાર ઝૂલતું રહેશે

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: કેન્દ્રિય અંદાજપત્રની સૌ પ્રતિક્ષા કરી રહ્યાં છે કારણ કે તેના પરથી સરકારના વલણ અને વિદેશી ફંડોની ચાલનો અંદાજ મળી શકશે. આ તરફ મોસમના મિજાજ પર પણ ઘણો આધાર છે. આખલો ચાતકની જેમ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યો…

Back to top button