Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 199 of 928
  • તરોતાઝા

    યોગિની એકાદશી હોવાથી સુખી સંપન્ન આરોગ્ય રાખવા માટે અગિયારસ વ્રત કરવું વધારે હિતાવહ

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ શનિ કર્મ સાથે રોગ માંદગીનો કારક હોવાથી સત્ય વચન સાથે નિષ્ઠાપૂર્વક નોકરી-ધંધો કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય મિથુન રાશિ (મિત્ર રાશિ)મંગળ મેષ રાશિ(સ્વગૃહી)બુધ કર્ક રાશિ (શત્રુ રાશિ)ગુ વૃષભ રાશિમાં(શત્રુ…

  • તરોતાઝા

    વૃક્ષો જો સાંભળી શકે છે તો શું બોલી પણ શકે છે?

    ફોકસ – નિકહત કુંવર વૃક્ષો એક જ સ્થળે રહેતા હોવાથી અને ભાગી શકતા ન હોવાથી તેમને માટે શ્રવણ ક્ષમતા ખરેખર આશીર્વાદ સમાન છે. એક પ્રયોગમાં જોવા મળ્યું હતું કે જેવો વૃક્ષે હાનિકારક અવાજ સાંભળ્યો કે તરત જ તેણે કીટક નાશક…

  • પારસી મરણ

    દીનશાહ ફરામજી મહેતા તે ઝરીન મહેતાના ખાવીંદ. તે મરહુમો ફ્રેની તથા ફરામજી મહેતાના દીકરા. તે મરહુમો દીના તથા કાવસ દેહનુગરાના જમાઇ. તે ફરહાદ મહેતાના પપ્પા. તે ઇવોની ફરહાદ મહેતાના સસરા. (ઉં. વ. ૭૬) ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૭-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે…

  • હિન્દુ મરણ

    ઔદીચ્ય બ્રાહ્મણકચ્છ અંજાર નિવાસી હાલ મુંબઈ ઘાટકોપર હરીશ કૂલશંકર પંડ્યા (ઉ.વ.૭૨) તેઓ ઉર્મિલાબેનના પતિ, હેમેન અને સચિનના પિતા,જાગૃતિ અને શીતલના સસરા ,સ્વ. હરસુખરામ વલ્લભરામ પંડ્યાના જમાઈ, તારાબેન મધુબેન ,પ્રકાશભાઈ, દિલીપભાઈ, કનુભાઈ, ના ભાઈ તા ૨૯/ ૬/૨૪ શનિવારે કૈલાશવાસી થયેલ છે.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનઉપલેટા નિવાસી હાલ કાંદિવલી શારદાબેન શેઠ (ઉં. વ. ૮૪) તે સ્વ. પ્રતાપરાય મણીલાલ શેઠના ધર્મપત્ની. મયુર, રોહિત, રૂપા પારેખ, સ્વ. જાગૃતિ, સોનલબેન શાહના માતૃશ્રી. ઉર્વી, સુનીલભાઈ, શૈલેષભાઈ, કેતનભાઈના સાસુ. વાંકિયા નિવાસી હાલ કાંદિવલી સ્વ. સમજુબેન ફુલચંદ ઘેલાણીના…

  • અંદાજપત્રની અટકળો અને મેઘરાજાના આગમનની આશા વચ્ચે બજાર ઝૂલતું રહેશે

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: કેન્દ્રિય અંદાજપત્રની સૌ પ્રતિક્ષા કરી રહ્યાં છે કારણ કે તેના પરથી સરકારના વલણ અને વિદેશી ફંડોની ચાલનો અંદાજ મળી શકશે. આ તરફ મોસમના મિજાજ પર પણ ઘણો આધાર છે. આખલો ચાતકની જેમ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યો…

  • વેપાર

    શૅરબજારની વોલેટિલિટીને નાથવા માટે મલ્ટીએસેટ અભિગમ ઉપયોગી

    મુંબઇ: રોકાણ લાંબા ગાળા માટે હોય છે, જેનો ઉદ્દેશ્ય વિવિધ નાણાકીય ધ્યેયો હાંસલ કરવાનો હોય છે, જેમાં ઘણી વખત મોંઘવારી કરતાં વધુ વળતરની જરૂર પડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ખરાબ અનુભવને કારણે રોકાણ અધવચ્ચે જ બંધ થઈ…

  • એકસ્ટ્રા અફેર

    ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન, ટીમ એફર્ટની જીત

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અંતે ભારતીય ક્રિકેટ ટીમે ટી ૨૦ વર્લ્ડ કપ જીતીને ૧૩ વર્ષનો વર્લ્ડ કપ નહીં જીતવાનો દુકાળ પૂરો કરી દીધો. વેસ્ટ ઈન્ડિઝના બાર્બાજોશમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં ભારતે જબરદસ્ત ટીમ સ્પિરિટ બતાવીને ૭ રને જીત મેળવી…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧-૭-૨૦૨૪, મુંબઈ સમાચાર સ્થાપના દિનભારતીય દિનાંક ૧૦, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦,માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૧૧મો બેહમન, સને…

  • પારસી મરણ

    રશ્ના હોમી અશુંનદરીયા તે હોમી નાદીરશાહ અશુંનદરીયાના ધણીયાની. તે મરહુમો શેરામાય તથા અરદેશર દારૂવાલાના દીકરી. તે આરમીન કે. વાડીયા ને જેસ્મીન પ્રી. સાહેરના મમ્મી. તે કૈઝાદ વાડીયા ને પરસી સાહેરના સાસુજી. તે યઝદ, ફ્રેયા ને ડેલઝાનના મમયજી. તે મરહુમો શીરીનબાઇ…

Back to top button