- તરોતાઝા
સ્વાદની સાથે યુવાની ટકાવી રાખે છે ચટપટી ચટણી
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ગુજરાતીમાં એક સુંદર કહેવત છે `વાનગીનો સ્વાદ પહેલાં આંખોથી માણવો ત્યારબાદ જીભથી’.ચટણી શબ્દનું નામ પડતાં જ સ્વાદરસિયાના મોંમાં પાણી છૂટવા લાગે. તો રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિ ટીકા-ટિપ્પણીનો આનંદ મેળવે ! સુંદર રીતે એક પ્લેટમાં સજાવેલી…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: જાગૃતિનો માર્ગ અર્થાત્ અવધાનપથએક અધ્યાત્મસાધન છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(1) પ્રત્યક્ષીકરણ: જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન મેળવવાની ક્રિયા.(2) લાગણી કે આવેગના અનુભવ: સુખ-દુખ, માન-અપમાન, કામ ક્રોધ, ભય આદિનો અનુભવ. (3) કર્મ: કોઇ પણ પ્રકારની ક્રિયા(4) વિચારણા, કલ્પના, ચિંતન, આયોજન વગેરે માનસિક ક્રિયાઓ.જ્યાં સુધી આપણે આપણી…
- તરોતાઝા
સદા આનંદમાં રહેવું છે?!
આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આત્માનો સહજ સ્વભાવ છે કે તેને સુખ જ ગમે છે, દુ:ખ નહિ. માટે આપણને હંમેશાં આનંદમાં રહેવું જ ગમે છે,છતાં સદા આનંદમાં કેમ રહી શકતા નથી? -તો, વાત એમ છે કે આપણામાંથી મોટા ભાગનાને…
- તરોતાઝા
ડ્રાયફ્રૂટ્સ જેવી પૌષ્ટિકતા આપનાર બે ધાન્ય
કવર સ્ટોરી – કિરણ ભાસ્કર આપણા જીવનમાં પોષણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ઉત્તમ દરજ્જાનું પોષણ સ્વસ્થ ગર્ભાવસ્થા સુનિશ્ચિત બનાવે છે. ઉત્તમ પોષણને કારણે જ બાળકોમાં ભરપૂર વિકાસ થતો હોય છે. ઉત્તમ પોષણ મળવાથી આપણું વજન, આપણી ઉંમર અને આપણા…
- તરોતાઝા
એવોર્ડ
ટૂંકી વાર્તા – સુમંત રાવલ `તમનેં સંભળાતું નથી?’તે બહાર નીકળવા જતો હતો, ખીંટીએ લટકતી થેલી હાથમાં લીધી અને પગમાં ચંપલ પહેર્યાં, ત્યાં શાંતાએ ટપાર્યો. શાંતા તેની પત્ની હતી, ત્રીસ વર્ષનું દાંપત્યજીવન ખળખળ વહેતા ઝરણાંની જેમ તેની સામે વહી ગયું હતું.…
- તરોતાઝા
ફળ શાકભાજીનો ફૂલો અમૃત સમાન છે
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વિશ્વના દરેક ખૂણા અને ખૂણામાં ફલોનું મહત્ત્વ છે. ભારતમાં ફૂલ વિના ભગવાનની પૂજા પૂર્ણ થતી નથી. ફૂલો આપણને પ્રકૃતિની સુંદરતાના સંપર્કમાં રહેવામાં મદદ કરી શકે છે. ફૂલોમાં દરેક વ્યક્તિ કે જીવને ખુશ કરવાની…
- તરોતાઝા
વૃક્ષો જો સાંભળી શકે છે તો શું બોલી પણ શકે છે?
ફોકસ – નિકહત કુંવર વૃક્ષો એક જ સ્થળે રહેતા હોવાથી અને ભાગી શકતા ન હોવાથી તેમને માટે શ્રવણ ક્ષમતા ખરેખર આશીર્વાદ સમાન છે. એક પ્રયોગમાં જોવા મળ્યું હતું કે જેવો વૃક્ષે હાનિકારક અવાજ સાંભળ્યો કે તરત જ તેણે કીટક નાશક…
- તરોતાઝા
યોગિની એકાદશી હોવાથી સુખી સંપન્ન આરોગ્ય રાખવા માટે અગિયારસ વ્રત કરવું વધારે હિતાવહ
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ શનિ કર્મ સાથે રોગ માંદગીનો કારક હોવાથી સત્ય વચન સાથે નિષ્ઠાપૂર્વક નોકરી-ધંધો કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય મિથુન રાશિ (મિત્ર રાશિ)મંગળ મેષ રાશિ(સ્વગૃહી)બુધ કર્ક રાશિ (શત્રુ રાશિ)ગુ વૃષભ રાશિમાં(શત્રુ…
હિન્દુ મરણ
ઔદીચ્ય બ્રાહ્મણકચ્છ અંજાર નિવાસી હાલ મુંબઈ ઘાટકોપર હરીશ કૂલશંકર પંડ્યા (ઉ.વ.૭૨) તેઓ ઉર્મિલાબેનના પતિ, હેમેન અને સચિનના પિતા,જાગૃતિ અને શીતલના સસરા ,સ્વ. હરસુખરામ વલ્લભરામ પંડ્યાના જમાઈ, તારાબેન મધુબેન ,પ્રકાશભાઈ, દિલીપભાઈ, કનુભાઈ, ના ભાઈ તા ૨૯/ ૬/૨૪ શનિવારે કૈલાશવાસી થયેલ છે.…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનઉપલેટા નિવાસી હાલ કાંદિવલી શારદાબેન શેઠ (ઉં. વ. ૮૪) તે સ્વ. પ્રતાપરાય મણીલાલ શેઠના ધર્મપત્ની. મયુર, રોહિત, રૂપા પારેખ, સ્વ. જાગૃતિ, સોનલબેન શાહના માતૃશ્રી. ઉર્વી, સુનીલભાઈ, શૈલેષભાઈ, કેતનભાઈના સાસુ. વાંકિયા નિવાસી હાલ કાંદિવલી સ્વ. સમજુબેન ફુલચંદ ઘેલાણીના…