- શેર બજાર
અમેરિકન ઇન્ફ્લેશનના ઘટાડાથી ભારતીય શૅરબજારમાં ઉછાળો: સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: યુરોપ અને એશિયાઇ બજારોના સુધારા સાથે સ્થાનિક બજારના સેન્ટિમેન્ટમાં સુધારો આવતાં સેન્સેક્સ અને નિફ્ટીએ જુલાઇના પહેલા સત્રમાં ફરી એકવાર નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરી છે. સેન્સેક્સ 79,500ની નિકટ અને નિફ્ટી 24,100ની ઉપર પહોચ્યો છે. સત્ર દરમિયાન…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા જૈનઅંજનગામ નિવાસી હાલ અમરાવતી સ્વ.ખુશાલચંદ જમનાદાસ પંચમીયાના ધર્મપત્ની ગં. સ્વ. મંગળાગૌરી (ઉં. વ. 87) તે 25/6/24ના અરિહંતશરણ પામેલ છે. દારવા નિવાસી રતિલાલ ખોડીદાસ દેસાઈના પુત્રી. નિલેશ, સ્વ.ભાવેશ, જીજ્ઞેશ, સ્વ.સતીશ, ગં. સ્વ.રેખાબેન ઝવેરીભાઈ દામાણી, વર્ષા બિપીનભાઈ લાઠીયા, સાધના…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગામ નાના વાલકાના હાલ તિલકનગર સ્વ. સાવિત્રીબેન પ્રવીણભાઈ સચદે (ઉં. વ. 78) શનિવાર તા. 29.06.24ના કૈલાશ નિવાસી થયેલ છે. સ્વ.દામજી મુળજી સચદેના પુત્રવધૂ. બિમલ અને ધર્મેશના માતા. કલ્પા અને ડૉ.વીણાના સાસુ. ધ્રુવેશ અને ડૉ.અક્ષયના દાદી. સ્વ.ગોદાવરીબેન તુલસીદાસના રાયકુંડલિયાના સુપુત્રી.…
- એકસ્ટ્રા અફેર
કોહલી, રોહિત, રવીન્દ્ર ગૌરવપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 2-7-2024, યોગિની એકાદશીભારતીય દિનાંક 11, માહે અષાઢ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ વદ-11જૈન વીર સંવત 2550, માહે જયેષ્ઠ, તિથિ વદ-11પારસી શહેનશાહી રોજ 22મો ગોવાદ, માહે 11મો બેહમન, સને…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?પીળા, લાલ, જાંબુડી અને લીલા રંગમાં મળતા એક્ઝોટિક ફ્રૂટની ઓળખાણ પડી? મુખ્યત્વે સાઉથ અમેરિકાના બ્રાઝીલ, આર્જેન્ટિના જેવા દેશમાં ઊગે છે.અ) Rambutan બ) Jackfruit ક) Passion Fruit ડ) Dragon Fruit ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bપાંડુરોગ SCURVYકર્કરોગ ANAEMIAરતાંધળાપણું…
- તરોતાઝા
ડ્રાયફ્રૂટ્સ જેવી પૌષ્ટિકતા આપનાર બે ધાન્ય
કવર સ્ટોરી – કિરણ ભાસ્કર આપણા જીવનમાં પોષણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ઉત્તમ દરજ્જાનું પોષણ સ્વસ્થ ગર્ભાવસ્થા સુનિશ્ચિત બનાવે છે. ઉત્તમ પોષણને કારણે જ બાળકોમાં ભરપૂર વિકાસ થતો હોય છે. ઉત્તમ પોષણ મળવાથી આપણું વજન, આપણી ઉંમર અને આપણા…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: જાગૃતિનો માર્ગ અર્થાત્ અવધાનપથએક અધ્યાત્મસાધન છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(1) પ્રત્યક્ષીકરણ: જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન મેળવવાની ક્રિયા.(2) લાગણી કે આવેગના અનુભવ: સુખ-દુખ, માન-અપમાન, કામ ક્રોધ, ભય આદિનો અનુભવ. (3) કર્મ: કોઇ પણ પ્રકારની ક્રિયા(4) વિચારણા, કલ્પના, ચિંતન, આયોજન વગેરે માનસિક ક્રિયાઓ.જ્યાં સુધી આપણે આપણી…
- તરોતાઝા
સદા આનંદમાં રહેવું છે?!
આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આત્માનો સહજ સ્વભાવ છે કે તેને સુખ જ ગમે છે, દુ:ખ નહિ. માટે આપણને હંમેશાં આનંદમાં રહેવું જ ગમે છે,છતાં સદા આનંદમાં કેમ રહી શકતા નથી? -તો, વાત એમ છે કે આપણામાંથી મોટા ભાગનાને…