આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 2-7-2024, યોગિની એકાદશીભારતીય દિનાંક 11, માહે અષાઢ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ વદ-11જૈન વીર સંવત 2550, માહે જયેષ્ઠ, તિથિ વદ-11પારસી શહેનશાહી રોજ 22મો ગોવાદ, માહે 11મો બેહમન, સને…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?પીળા, લાલ, જાંબુડી અને લીલા રંગમાં મળતા એક્ઝોટિક ફ્રૂટની ઓળખાણ પડી? મુખ્યત્વે સાઉથ અમેરિકાના બ્રાઝીલ, આર્જેન્ટિના જેવા દેશમાં ઊગે છે.અ) Rambutan બ) Jackfruit ક) Passion Fruit ડ) Dragon Fruit ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bપાંડુરોગ SCURVYકર્કરોગ ANAEMIAરતાંધળાપણું…
- તરોતાઝા
ડ્રાયફ્રૂટ્સ જેવી પૌષ્ટિકતા આપનાર બે ધાન્ય
કવર સ્ટોરી – કિરણ ભાસ્કર આપણા જીવનમાં પોષણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ઉત્તમ દરજ્જાનું પોષણ સ્વસ્થ ગર્ભાવસ્થા સુનિશ્ચિત બનાવે છે. ઉત્તમ પોષણને કારણે જ બાળકોમાં ભરપૂર વિકાસ થતો હોય છે. ઉત્તમ પોષણ મળવાથી આપણું વજન, આપણી ઉંમર અને આપણા…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: જાગૃતિનો માર્ગ અર્થાત્ અવધાનપથએક અધ્યાત્મસાધન છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(1) પ્રત્યક્ષીકરણ: જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન મેળવવાની ક્રિયા.(2) લાગણી કે આવેગના અનુભવ: સુખ-દુખ, માન-અપમાન, કામ ક્રોધ, ભય આદિનો અનુભવ. (3) કર્મ: કોઇ પણ પ્રકારની ક્રિયા(4) વિચારણા, કલ્પના, ચિંતન, આયોજન વગેરે માનસિક ક્રિયાઓ.જ્યાં સુધી આપણે આપણી…
- તરોતાઝા
સદા આનંદમાં રહેવું છે?!
આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આત્માનો સહજ સ્વભાવ છે કે તેને સુખ જ ગમે છે, દુ:ખ નહિ. માટે આપણને હંમેશાં આનંદમાં રહેવું જ ગમે છે,છતાં સદા આનંદમાં કેમ રહી શકતા નથી? -તો, વાત એમ છે કે આપણામાંથી મોટા ભાગનાને…
- તરોતાઝા
સ્વાદની સાથે યુવાની ટકાવી રાખે છે ચટપટી ચટણી
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ગુજરાતીમાં એક સુંદર કહેવત છે `વાનગીનો સ્વાદ પહેલાં આંખોથી માણવો ત્યારબાદ જીભથી’.ચટણી શબ્દનું નામ પડતાં જ સ્વાદરસિયાના મોંમાં પાણી છૂટવા લાગે. તો રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિ ટીકા-ટિપ્પણીનો આનંદ મેળવે ! સુંદર રીતે એક પ્લેટમાં સજાવેલી…
- તરોતાઝા
ફળ શાકભાજીનો ફૂલો અમૃત સમાન છે
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વિશ્વના દરેક ખૂણા અને ખૂણામાં ફલોનું મહત્ત્વ છે. ભારતમાં ફૂલ વિના ભગવાનની પૂજા પૂર્ણ થતી નથી. ફૂલો આપણને પ્રકૃતિની સુંદરતાના સંપર્કમાં રહેવામાં મદદ કરી શકે છે. ફૂલોમાં દરેક વ્યક્તિ કે જીવને ખુશ કરવાની…
- તરોતાઝા
નસો કમજોર હોય તો રોજ કરો વજાસન
વિશેષ – દિવ્યજ્યોતિ `નંદન’ નસો એ શરીરની રક્તવાહિનીઓ છે જે ડિઓક્સિજનયુક્ત (ઓક્સિજન રહિત) લોહીને આપણા હૃદય સુધી વહન કરે છે. હા. પલ્મોનરી નસો એવી છે જે આપણા ફેફસાંમાં ઓક્સિજનયુક્ત રક્ત વહન કરે છે. નસો ત્રણ પ્રકારની હોય છે, મોટી, મધ્યમ…
- તરોતાઝા
એવોર્ડ
ટૂંકી વાર્તા – સુમંત રાવલ `તમનેં સંભળાતું નથી?’તે બહાર નીકળવા જતો હતો, ખીંટીએ લટકતી થેલી હાથમાં લીધી અને પગમાં ચંપલ પહેર્યાં, ત્યાં શાંતાએ ટપાર્યો. શાંતા તેની પત્ની હતી, ત્રીસ વર્ષનું દાંપત્યજીવન ખળખળ વહેતા ઝરણાંની જેમ તેની સામે વહી ગયું હતું.…