• ચોવક સમજાવે છે: સોઈ પાછળ દોરાનો અર્થ

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ આપણે સમાજમાં કોઈ વ્યવહાર કરતી વખતે હંમેશાં પરંપરાથી ચાલી આવતી ઘરેડ અપનાવી લેતા હોઈએ છીએ. એમ શા માટે આગળથી ચાલ્યું આવતું હશે? એવું મોટાભાગે વિચારતા નથી. તમને કહું? એ બાબત ‘સોઈ પાછળ ચાલ્યા આવતા પરોવાયેલા દોરા’…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થા જૈનઅંજનગામ નિવાસી હાલ અમરાવતી સ્વ.ખુશાલચંદ જમનાદાસ પંચમીયાના ધર્મપત્ની ગં. સ્વ. મંગળાગૌરી (ઉં. વ. 87) તે 25/6/24ના અરિહંતશરણ પામેલ છે. દારવા નિવાસી રતિલાલ ખોડીદાસ દેસાઈના પુત્રી. નિલેશ, સ્વ.ભાવેશ, જીજ્ઞેશ, સ્વ.સતીશ, ગં. સ્વ.રેખાબેન ઝવેરીભાઈ દામાણી, વર્ષા બિપીનભાઈ લાઠીયા, સાધના…

  • શેર બજાર

    અમેરિકન ઇન્ફ્લેશનના ઘટાડાથી ભારતીય શૅરબજારમાં ઉછાળો: સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: યુરોપ અને એશિયાઇ બજારોના સુધારા સાથે સ્થાનિક બજારના સેન્ટિમેન્ટમાં સુધારો આવતાં સેન્સેક્સ અને નિફ્ટીએ જુલાઇના પહેલા સત્રમાં ફરી એકવાર નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરી છે. સેન્સેક્સ 79,500ની નિકટ અને નિફ્ટી 24,100ની ઉપર પહોચ્યો છે. સત્ર દરમિયાન…

  • વેપાર

    રૂપિયો નબળો પડતાં સોનામાં 39નો સુધારો, ચાંદીમાં 198નો ઘટાડો

    મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં ફુગાવાના ડેટા અપેક્ષાનુસાર સાધારણ ઘટાડાતરફી રહ્યા હોવાના અહેવાલ છતાં અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડમાં વધારો થતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે લંડન ખાતે સત્રના આરંભે રેટકટના આશાવાદે…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાગામ નાના વાલકાના હાલ તિલકનગર સ્વ. સાવિત્રીબેન પ્રવીણભાઈ સચદે (ઉં. વ. 78) શનિવાર તા. 29.06.24ના કૈલાશ નિવાસી થયેલ છે. સ્વ.દામજી મુળજી સચદેના પુત્રવધૂ. બિમલ અને ધર્મેશના માતા. કલ્પા અને ડૉ.વીણાના સાસુ. ધ્રુવેશ અને ડૉ.અક્ષયના દાદી. સ્વ.ગોદાવરીબેન તુલસીદાસના રાયકુંડલિયાના સુપુત્રી.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 2-7-2024, યોગિની એકાદશીભારતીય દિનાંક 11, માહે અષાઢ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ વદ-11જૈન વીર સંવત 2550, માહે જયેષ્ઠ, તિથિ વદ-11પારસી શહેનશાહી રોજ 22મો ગોવાદ, માહે 11મો બેહમન, સને…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • એકસ્ટ્રા અફેરExtra Affair: Anti-Modi roadshow, Canada can no longer be India's friend

    કોહલી, રોહિત, રવીન્દ્ર ગૌરવપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: જાગૃતિનો માર્ગ અર્થાત્‌‍ અવધાનપથએક અધ્યાત્મસાધન છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(1) પ્રત્યક્ષીકરણ: જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન મેળવવાની ક્રિયા.(2) લાગણી કે આવેગના અનુભવ: સુખ-દુખ, માન-અપમાન, કામ ક્રોધ, ભય આદિનો અનુભવ. (3) કર્મ: કોઇ પણ પ્રકારની ક્રિયા(4) વિચારણા, કલ્પના, ચિંતન, આયોજન વગેરે માનસિક ક્રિયાઓ.જ્યાં સુધી આપણે આપણી…

  • તરોતાઝા

    વૃક્ષો જો સાંભળી શકે છે તો શું બોલી પણ શકે છે?

    ફોકસ – નિકહત કુંવર વૃક્ષો એક જ સ્થળે રહેતા હોવાથી અને ભાગી શકતા ન હોવાથી તેમને માટે શ્રવણ ક્ષમતા ખરેખર આશીર્વાદ સમાન છે. એક પ્રયોગમાં જોવા મળ્યું હતું કે જેવો વૃક્ષે હાનિકારક અવાજ સાંભળ્યો કે તરત જ તેણે કીટક નાશક…

Back to top button