Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 194 of 928
  • જૈન મરણ

    મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈનવાંકાનેર નિવાસી હાલ મુંબઈ કાંતિલાલ વજેશંકર વખારિઆના ધર્મપત્ની શ્રીમતી મૃદુલાબેન (ઉં.વ. ૯૦) તા. ૩-૭-૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે તરુણભાઈ – નીલાબેન, કિરીટભાઈ – સુધાબેન, જીતુભાઈ – વર્ષાબેન તથા લીનાબેન ધીરેનભાઈ દડિયાના માતુશ્રી. વિઠ્ઠલજી હિરાચંદ સંઘવીના સુપુત્રી. અનુપચંદભાઈ…

  • શેર બજાર

    બૅન્ક શૅરોની આગેવાનીએ શૅરબજાર નવા શિખરે: સેન્સેક્સ ૮૦,૦૦૦ની લગોલગ, નિફ્ટી ૨૪,૩૦૦ નજીક

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેન્સેક્સ અને નિફ્ટીમાં રોજ નવી વિક્રમી ઊંચી સપાટીની હોડ લાગી હોય એ રીતે બુધવારે પણ બંને બેન્ચમાર્કે નવી વિક્રમી ઊંચી સપાટી હાસંલ કરી છે. બેન્ક શેરોની આગેવાનીએ શેરબજાર નવા શિખરે: સેન્સેક્સ ૮૦,૦૦૦ની લગોલગ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેવાથી અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજી આગળ ધપી…

  • વેપાર

    ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ શુદ્ધ સોનું ૫૩૪ વધીને ₹ ૭૨,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૬૮૩ ચમકી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૬૮૩નો…

  • વેપાર

    ખાંડના અતિરિક્ત પુરવઠાને ધ્યાનમાં લેતાં નિકાસ અંગે ફેર વિચારણા કરવા ઈસ્માનો સરકારને અનુરોધ

    મુંબઈ: દેશમાં ખાંડના અતિરિક્ત પુરવઠા અને ખાંડ મિલો નાણાં ખેંચનો સામનો કરી રહી હોવાથી સરકારે ખાંડની નિકાસ મંજૂરી આપવા માટે ફેર વિચરણા કરવી જોઈએ, એમ ઔદ્યોગિક સંગઠન ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશને જણાવ્યુ છે. ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન…

  • એકસ્ટ્રા અફેર

    હાથરસની દુર્ઘટના, ધર્મનો ધંધો જીવલેણ પણ બની શકે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા ભોલે નામના કહેવાતા સંતના સત્સંગના સમાપન પછી થયેલી નાસભાગમાં ૧૧૨ લોકોનાં મોત થતાં આ દેશમાં હાહાકાર મચી ગયો છે. બાબા ભોલે સાંજે પોતાનો સત્સંગ પૂરો કરીને પોતાની લક્ઝુરિયસ કારમાં રવાના થતા હતા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૪-૭-૨૦૨૪ભારતીય દિનાંક ૧૩, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી…

  • ખૌફ-ડર-દહેશતને નાથવાનો આ રહ્યો હાથવગો ઉપાય

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી દુનિયામાં એવો કયો ઈન્સાન હશે જે ડર અને અસલામતીના ભયથી બચવા માગતો નહીં હોય? ઈલાહી વાણી કુરાનમાં જગતકર્તા ખુદા ફરમાવે છે કે, ‘તમારી પર જે આફતો-મુસીબતો આવે છે, તે તમારાં જ કૃત્યોના પરિણામ છે અને રબ,…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • લાડકી

    જીવનસાથી સાથે તંદુરસ્ત સંબંધ ઇચ્છો છો? તો આટલું કરો

    જીવનસાથીને લઇને દરેકના મનમાં જાતજાતની ઇચ્છાઓ હોય છે. પાર્ટનર આવો હોવો જોઇએ. તેવો હોવો જોઇએ. લગ્ન પહેલાં થતી મિટિંગોમાં છોકરા-છોકરીઓ આ બાબતે ઘણી બધી વાતચીત પણ કરતા હોય છે. જોકે, લગ્ન પછી ક્યાંક ક્યાંક મતભેદ અને મનભેદ વધતા પણ જાય…

Back to top button