Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 189 of 928
  • ઉત્સવ

    અહો આશ્ર્ચર્યમ્! ભારતીયોની ખાણીપીણીમાંથી અનાજનું પ્રમાણ ઘટી રહ્યું છે

    ફોકસ -રાજકુમાર ‘દિનકર’ એમ કહેવાય છે કે જ્યારે બાબર ભારત આવ્યો હતો ત્યારે તેણે અહીંના લોકોને દાળ-રોટલી કે દાળ-ભાત ખાતા જોયા તો વ્યંગમાં તેણે કહ્યું હતું કે અહીંના લોકો તો અનાજ સાથે અનાજ ખાય છે. જોકે, આ વાતમાં પૂર્ણ સત્ય…

  • ઉત્સવ

    મોહે ચમચા બના લો: સફળ થવાની ગેરેંટી

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: વખાણ જેવી કોઇ ખાણ નથી(છેલવાણી)એક જમાનામાં સાઉથ ઈન્ડિયાનાં ફિલ્મ-સ્ટારો સેટ પર જોક સંભળાવતાં ત્યારે પરાણે હસવા માટે ૭-૮ ચમચાઓ રાખતા જે હીરોનાં એનાં એ જૂના જોક્સ પર રોજ જોરથી જોરથી હસતા ને તાળી પાડતા. આજે…

  • ઉત્સવ

    ‘માડીના જાયા’ની એન્ટ્રીના દિવસે જ ‘રંગદેવતાના જાયા’એ એક્ઝિટ લીધી

    મહેશ્ર્વરી શિવસેના મહિલા મંડળના નાટકની ભજવણીને કારણે મળેલી લોકપ્રિયતાએ મારા માટે રાજકારણનાં દ્વાર ખોલી આપ્યાં હતાં. પક્ષ દ્વારા મને ચૂંટણી લડવા આમંત્રણ આપવામાં આવ્યું પણ હતું. કોઈકે મને દાવ અજમાવી જોવાની સલાહ પણ આપી. જોકે જે રસ્તે આગળ વધવાની કોઈ…

  • ઉત્સવ

    આસ્થાની અપૂર્વ યાત્રા

    ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નીકળે છે, પરંતુ બે સ્થળની રથયાત્રા ખૂબ જ જાણીતી છે એક છે ઓરિસ્સાની જગન્નાથપુરીની રથયાત્રા અને બીજી છે ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા. જોકે અમદાવાદની…

  • ઉત્સવ

    કલ્કિ વિષ્ણુનો દસમો અવતાર નવા સમયચક્રના સ્થાપક

    કેન્વાસ -અભિમન્યુ મોદી હિંદુ પૌરાણિક કથાઓના ભવ્ય સાહિત્યમાં દૈવી અવતાર અથવા અવતારોની વિભાવના મહત્ત્વની ભૂમિકા ધરાવે છે. આ અવતારોમાં, દશાવતાર – ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતાર – વૈશ્ર્વિક સંતુલન અને સચ્ચાઈની ચક્રિય યાત્રાને પ્રતિબિંબિત કરે છે. દસમો અને અંતિમ અવતાર…

  • ઉત્સવ

    બ્રેક અપ

    આકાશ મારી પાંખમાં -કલ્પના દવે જિંદગી એક ઝાંઝવું, જળ વિના તરસવું,એ છોડી ગયા મઝધારે, એમાં શું છે નવું ? મુંબઈના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ.પીયૂષ શાહ નરીમાન પોઈંટની પાળ પર બેઠો બેઠો અમીષાની સ્મૃતિવનમાં ભટકી રહ્યો હતો. ડૉ.પીયૂષ શાહ મુંબઈની ચાર પાંચ…

  • ઉત્સવ

    લોકશાહીમાં આધ્યાત્મિકતા?: કહેના ક્યા ચાહતે હો?

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણા દેશમાં એવું છે ને કે જે કોઇ વિચાર કરી શકે એ બધાં જ વિચારક! આમ તો આપણા દેશમાં લોકો ઝાઝું વિચારતા નથી હોતા, પણ જે વિચારે છે એ લોકો ખાલી વિચારવામાં જ વ્યસ્ત…

  • ઉત્સવ

    લાભશંકર ઠાકર નામે ઉજાણી

    આજે આટલું જ -શોભિત દેસાઈ ૧૯૯૪માં પહેલી વખત અમેરિકા ગયો ત્યારે ઉપરવાળાએ બધું બેલેન્સ કરવાના ‘નેક’ ઈરાદાથી અતિ અંગત કૈલાસ પંડિતને પોતાની પાસે બોલાવી લીધો. એ પછી ૧૯૯૫થી લઈને ૨૦૧૬ સુધી ચિનુદા એટલે કે ચિનુ મોદી ‘ઈરશાદ’ને લઈને અમદાવાદના આંટાફેરા…

  • ઉત્સવ

    ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરતી વખતે ઉતાવળ ન કરો, કારણ કે…

    ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા આવકવેરા રિટર્ન ફાઈલ કરવું એ ચોકકસ માત્રામાં આવક પ્રાપ્ત કરતા દેશના નાગરિકની ફરજ છે. આ કામ કરવું ફરજિયાત છે. તેમ છતાં ઘણી વ્યકિત એ કામ સાવ છેલ્લી મિનિટ સુધી મોડું કરવાની ભૂલ કરે છે. આને લીધે…

  • ઉત્સવ

    વાદળોના ઘર સમા મેઘાલયની પ્રાકૃતિક ગુફાઓ ને ડબલ ડેકર બ્રિજની અનોખી સફર

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી દૂર દૂર સુધી દ્રશ્યમાન થતી હરિયાળી પહાડીઓ, સફેદ વાદળોના ઢગલા જાણે ધરતીને મળવા આતુર હોય તેમ આમતેમ દોડતા, વર્ષાના જળથી ધરાય ધરાયને અમૃતપાન કર્યું હોય તેવી ઘટાદાર વનરાજીમાં મહાલવું કોને ન ગમે ! ખળખળ વહેતું ઝરણું…

Back to top button