આવી ગયો છે સખત ટૅલિકૉમ કાયદો બનાવટી સિમ લેવા પર અધધધ દંડ અને સજા
વિશેષ -નિધિ ભટ્ટ ટેલિકૉમ સૅક્ટરમાં ઘણું જ પરિવર્તન આવી રહ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ડિજિટલ કૉમ્યુનિકેશનમાં ગજબનો વધારો થયો છે. નાનામાં નાની ઝૂંપડપટ્ટીમાં રહેતા અદના આદમી પાસે પણ વાઇ-ફાઇની સગવડ ધરાવતાં ફોન પહોંચી ગયા છે. નવી નવી શોધખોળો થાય, નવા…
- ઉત્સવ
વેલકમ ટુ એપલ પાર્ક
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ રવિવારના દિવસે આમ તો કોઈને કામ કરવું ન ગમે. મોટા ભાગની કોર્પોરેટ ઓફિસમાં રવિવાર એટલે રજા, પણ કોઈ એવું કહે કે ઓફિસના કોઈ જ પરિસરમાં બેસવાની જરૂર નથી, જ્યાંથી મન પડે ત્યાંથી કામ કરજો. આવું કોઈ…
- ઉત્સવ
કોઈને તકલીફ આપીને આનંદ મેળવવાની વિકૃત વૃત્તિથી દૂર રહેવું જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ બ્રાઝીલની એક સ્કૂલના એક શિક્ષકને ઠોઠ વિદ્યાર્થીઓની મજાક ઉડાવવામાં અને તેમને ઉતારી પાડવામાં અનેરો આનંદ આવતો હતો. એમાંય પાછલી બેંચ પર બેસતા વિદ્યાર્થીઓ તો અવારનવાર તેમની ઝપટમાં આવતા હતા. એક વાર તે શિક્ષકે પાછલી બેન્ચમાં બેઠેલા…
- ઉત્સવ
સાત ખોટનું સંતાન, સાત સાંધતાં તેર તૂટે
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી આંકડાને માત્ર ગણિત સાથે સંબંધ નથી હોતો. માનવ જીવન સાથે પણ એનું જોડાણ છે. વિદેશમાં લકી – અનલકી નંબરની મોટી માયાજાળ છે. આપણી સંસ્કૃતિમાં ત્રણ, પાંચ અને સાત શુભ સંખ્યા માનવામાં આવે છે. હાલ જુલાઈ…
- ઉત્સવ
રઘુનાથ ભાટી અને રણછોડદાસ જોધાની શહાદતે દુર્ગાદાસને આગળ ધપાવ્યા
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ દુર્ગાદાસ રાઠોડના સાથીઓમાં અનન્ય વીરતા થકી મોગલ સેનાને ઘર આંગણે જ ધોળે દિવસે તારા દેખાડનારાઓમાં લવેરાના રઘુનાથ ભાટી મોખરે ગણાય. એમની મર્દાનગીને પ્રતાપે વીર દુર્ગાદાસ રાઠોડને સાથ અને બાળકુંવર અજીતસિંહને નવજીવન મળ્યું એમ ચોક્કસપણે કહી શકાય.…
- ઉત્સવ
અષાઢી બીજની ઉજવણીની અનેરી પહેલસમી વિથોણ ગામની જળઉત્સવ પરંપરા
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી થોડા દિવસ પહેલાં ભુજના નિવૃત માહિતી અધિકારી એસ. કે. સોની ઓફિસે આવ્યા અને અષાઢી બીજની ઉજવણી અર્થે પૂછયું તો મારા આયોજનોની વાત રજુ કરી અને વળતો પ્રશ્ન વાર્યો કે તમે કઈ રીતે કચ્છી નવું વર્ષ ઉજવવાના…
- ઉત્સવ
અહો આશ્ર્ચર્યમ્! ભારતીયોની ખાણીપીણીમાંથી અનાજનું પ્રમાણ ઘટી રહ્યું છે
ફોકસ -રાજકુમાર ‘દિનકર’ એમ કહેવાય છે કે જ્યારે બાબર ભારત આવ્યો હતો ત્યારે તેણે અહીંના લોકોને દાળ-રોટલી કે દાળ-ભાત ખાતા જોયા તો વ્યંગમાં તેણે કહ્યું હતું કે અહીંના લોકો તો અનાજ સાથે અનાજ ખાય છે. જોકે, આ વાતમાં પૂર્ણ સત્ય…
- ઉત્સવ
મોહે ચમચા બના લો: સફળ થવાની ગેરેંટી
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: વખાણ જેવી કોઇ ખાણ નથી(છેલવાણી)એક જમાનામાં સાઉથ ઈન્ડિયાનાં ફિલ્મ-સ્ટારો સેટ પર જોક સંભળાવતાં ત્યારે પરાણે હસવા માટે ૭-૮ ચમચાઓ રાખતા જે હીરોનાં એનાં એ જૂના જોક્સ પર રોજ જોરથી જોરથી હસતા ને તાળી પાડતા. આજે…
- ઉત્સવ
‘માડીના જાયા’ની એન્ટ્રીના દિવસે જ ‘રંગદેવતાના જાયા’એ એક્ઝિટ લીધી
મહેશ્ર્વરી શિવસેના મહિલા મંડળના નાટકની ભજવણીને કારણે મળેલી લોકપ્રિયતાએ મારા માટે રાજકારણનાં દ્વાર ખોલી આપ્યાં હતાં. પક્ષ દ્વારા મને ચૂંટણી લડવા આમંત્રણ આપવામાં આવ્યું પણ હતું. કોઈકે મને દાવ અજમાવી જોવાની સલાહ પણ આપી. જોકે જે રસ્તે આગળ વધવાની કોઈ…
- ઉત્સવ
આસ્થાની અપૂર્વ યાત્રા
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નીકળે છે, પરંતુ બે સ્થળની રથયાત્રા ખૂબ જ જાણીતી છે એક છે ઓરિસ્સાની જગન્નાથપુરીની રથયાત્રા અને બીજી છે ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા. જોકે અમદાવાદની…