- ધર્મતેજ
મૂર્ખ, મારી પાસે એવી વિદ્યા છે કે હું અદૃશ્ય થઇ શકું, તું મને પકડી નહીં શકે: દેવગુરુ બૃહસ્પતિ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)મંદરાચલ પર્વત પર મંદરાચલને વિષમુક્ત કરતા જ મંદરાચલના વાતાવરણમાં એ વિષ ફેલાઈ જાય છે. એ વિષના પ્રભાવથી માતા પાર્વતી શ્યામવર્ણા થઈ જાય છે. કૈલાસ પરત ફરતાં માતા પાર્વતીને શ્યામવર્ણા થઈ ગયેલા જોઈ શિવગણો ચિંતામાં ગરકાવ…
- ધર્મતેજ
સત્સંગનો સંગ પારસમણિનું કામ કરે
આચમન -અનવર વલિયાણી સત્સંગ એટલે જીવન જીવવા માટેનાં નીતિ-નિયમો, સત્યો, ઈશ્ર્વરની ઈચ્છાઓ તથા લક્ષ્મણરેખાઓ જાણતા હોવાનો દાવો કરનારાઓ સાથેનો સંગ! સત્સંગથી ‘અંતરાત્માનો અવાજ’ સાંભળવાની, સમજવાની અને એ પ્રમાણે વર્તવાની દૃઢતા કેળવાય. ઈશ્ર્વરના નિયમો અને કુદરતના કાનૂનો સમજાય. સત્સંગથી સદ્બુદ્ધિ, વિવેકબુદ્ધિ…
- ધર્મતેજ
વેર– વિખેર પ્રકરણ -૪
કિરણ રાયવડેરા ‘સાહેબ, માણસ આપઘાત કેમ કરતો હશે?’ જાદવે ભોળાભાવે પૂછી લીધા બાદ જીભ કચરી :સાહેબ આજે વાત કરવાના મૂડમાં નથી એમાં વળી મેં આ ક્યાં પૂછી નાખ્યું ?. જગમોહને પ્રશ્ર્ન સાંભળ્યો ન હોય એમ બહાર જોયા કર્યું, પણ મનમાં…
- ધર્મતેજ
નેત્રવિણ નીરખવો રૂપવિણ પરખવો
ચિંતન -હેમંત વાળા પ્રભુનું સ્વરૂપ નક્કી કરવાથી તેને ક્યાંક આપણે બાધિત કરી દઈએ છીએ. તેથી જ આપણાં શાસ્ત્રોમાં બંને તરફની અતિ-ઉક્તિ વડે ભગવાનનું નિરૂપણ કરાયું છે. શિવ મહિમ્નમાં જણાવ્યા પ્રમાણે તે અત્યંત વૃદ્ધ તથા અતિ તરુણ છે, તે ખૂબ દૂર…
- ધર્મતેજ
માન કે અપમાન !
ગીતા મહિમા -સારંગપ્રીત ગત લેખમાં ‘ગુણાતીત સ્થિતિ’ સમજ્યા. આ ગુણાતીત સ્થિતિ માટે જે સૌથી અગત્યની બાબત છે, જેની ઉપર ભગવાન ધ્યાન દોરે છે, તે છે- ‘માન અપમાનથી ભિન્નતા.’હા, માણસ અપમાનમાં તો દુ:ખી થાય છે, પરંતુ માન મેળવવાની લાલસા તેને વધારે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
હિન્દુ મરણ
કોળી પટેલગામ કોલવા હાલ વિલેપાર્લે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. હરકિશનદાસ ભીખાભાઇ પટેલના પુત્ર દૌલતભાઇ (ઉં.વ.૭૪) રવિવાર, તા. ૩૦-૬-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે ઉર્મિલાબેનનાં પતિ. તે દક્ષા, ધનસુખના પિતાશ્રી. મહેન્દ્રભાઇના સસરા. તે ધીરુભાઇ, બિપીનભાઇ, કાંતિભાઇ, પુષ્પાબેન, નિરુબેનનાં ભાઇ. તે વૈષ્ણવી, પ્રાપ્તીના…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ રવના સ્વ. શાંતીલાલ વેલજી કારીઆ (ઉં. વ. ૫૪) તા. ૫-૭-૨૪ના શુક્રવારના અવસાન પામેલ છે. સ્વ. નાંગલબેન હરખચંદ રાણાના સુપૌત્ર. સ્વ. દિવાળીબેન વેલજીના સુપુત્ર. સ્વ. મંજુ/ ગં. સ્વ. વનિતાના પતિ. દર્શન, સાગર, યશ, પ્રિન્સના પિતાશ્રી. કેતન, તારા,…
મુસ્લિમ મરણ
દાઉદી બોહરાસ્વ. સાલેહભાઇ લાકડાવાલા તથા સ્વ. અસમાબાઇ અલીભાઇ ચિતલવાલાની દીકરી ઝુબેદાબાઇ (ઉ. વ. ૮૧) તે સ્વ. હાતિમભાઇ અબ્દુલહુસેન પારડીવાલાના બૈરો. સ્વ. યુસુફીભાઇ, સ્વ. ફીઝાબાઇ, સ્વ. શબ્બીરભાઇના બહેન. મહેઝબીનના મા સાહેબ. તાહિર મોઇઝભાઇ બાબરાકરના સાસુ. શુક્રવાર, તા. ૫-૭-૨૪ના ગુજરી ગયા છે.…
પારસી મરણ
સાઇરસ હોમી કુપર તે મરહુમો નરગીસ હોમી કુપરના દીકરા. તે અદી તથા મરહુમ જીમીના ભાઇ. તે બેહરામના કાકા. (ઉં. વ. ૭૭) રે. ઠે. આર-૧૪, ખુશરુબાગ, બીજે માળે, એસ. બી. રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાની ક્રિયા: તા. ૭-૭-૨૪ને દીન બપોરે ૩.૪૦ વાગે…