• ધર્મતેજ

    ભવસાગરને પાર કરવા જરૂરી છે જ્ઞાનની નૌકા

    પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક અધ્યાત્મની દ્રષ્ટિએ આત્માનું અંતિમ લક્ષ શું? જો સનાતન ધર્મની વાત કરીએ તો બ્રહ્મજ્ઞાન, જો જૈન ધર્મની વાત કરીએ તો કેવળજ્ઞાન. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાનયોગની વાત કરતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. શ્રેયાંદ્રવ્યમયાદ્યજ્ઞાજજ્ઞાનયજ્ઞ:પરંતપ,સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે.અર્થાત્ દ્રવ્ય આદિથી…

  • ધર્મતેજ

    કોઈ ભૂખ્યા બાળકના મુખમાં અનાજ પીરસાય એ જ ભગવાન જગન્નાથને સાચો ભોગ છે

    માનસ મંથન -મોરારિબાપુ આપે જગન્નાથની રથયાત્રા માટે વાંચ્યું હશે, અમદાવાદની રથયાત્રા જોઈ હશે, અહીં પણ હરે રામ, હરે કૃષ્ણમાં રથયાત્રા જોઈ હશે. મોટા મોટા દોરડાંઓથી એને ખેંચવાનું હોય છે. એ દોરડાંઓ ક્યા છે ? નિષ્ઠાનાં દોરડાંઓ છે. નિષ્ઠાનાં દોરડાંથી જીવનરથમાં…

  • ધર્મતેજ

    સ્વામી સરજ્યુગિરિ ગુરુ મોહનગિરિજીની વાણી-૧

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સાધક સંત-કવિ સરજ્યુગિરીજી મહેસાણા તાલુકાના બલોલ ગામની ઉત્તરદિશામાં આવેલ જોશીમઠના મહંત હતા. મૂળ સ્થાન વડોદરાના નિરંજન અખાડાના માનગિરિજી મહારાજનું એ પછી થયા રામેશ્ર્વરગિરીજી, એ પછી થયા સ્વામી મોહનગિરી મહારાજ. જેમણે વિ.સં.૧૯૬૯માં આ સ્થાને જીવતાં સમાધિ…

  • ધર્મતેજ

    સર્વોચ્ચ માનવીય આનંદ

    અલૌકિક દર્શન -ભાણદેવ માણસોને ઘડવાની ઉદાત્ત સર્જનશીલતા જેમના જીવનમાં અનુભવાય, જેમના ચિત્તમાં માનવા સર્વાંગી જીવનઘડતરનો સંતોષ હોય તેમના આનંદને સમજવા માટે નિષ્ઠાવાન શિક્ષકના આંતરહૃદયમાં પ્રવેશવું જોઈએ. શિક્ષકનો આનંદ એટલે સર્વશ્રેષ્ઠ સર્જનશીલતાનો આનંદ! ઋષિ જ્યારે શિક્ષકના આનંદને સર્વશ્રેષ્ઠ માનુષ આનંદ ગણે…

  • ધર્મતેજ

    અધૂરાશ: આંખો બંધ હોય તો પણ દેખાય

    ચિંતન -હેમુ ભીખું આંખો બંધ એટલા માટે કરવામાં આવે કે બધું દેખાતું બંધ થાય. પણ જો આંખો બંધ કર્યા પછી પણ દેખાતું હોય તો કોઈક પ્રશ્ર્ન તો છે જ. આ પ્રશ્ર્ન છે અધુરાશનો. આંખો બંધ કરીને દેખાય એટલે કે હજુ…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ભાગ-૬)મુક્તાનંદ સ્વામી વયોવૃદ્ધ અન્ો જ્ઞાનવૃદ્ધ હતા. ત્ોમનું હિન્દુ શાસ્ત્રો વિશેનું તલસ્પર્શી જ્ઞાન, ગીત-કીર્તન રચવાનું કૌશલ્ય અન્ો ભાવવાહી રીત્ો કથારસપાન કરાવવાની રીતથી શ્રીહરિ ખૂબ પ્રભાવિત હતા. એમની આમન્યા પણ ત્ોઓ ખૂબ રાખતા. એમન્ો ગુરુતુલ્ય ગણીન્ો જ…

  • ધર્મતેજ

    મૂર્ખ, મારી પાસે એવી વિદ્યા છે કે હું અદૃશ્ય થઇ શકું, તું મને પકડી નહીં શકે: દેવગુરુ બૃહસ્પતિ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)મંદરાચલ પર્વત પર મંદરાચલને વિષમુક્ત કરતા જ મંદરાચલના વાતાવરણમાં એ વિષ ફેલાઈ જાય છે. એ વિષના પ્રભાવથી માતા પાર્વતી શ્યામવર્ણા થઈ જાય છે. કૈલાસ પરત ફરતાં માતા પાર્વતીને શ્યામવર્ણા થઈ ગયેલા જોઈ શિવગણો ચિંતામાં ગરકાવ…

  • ધર્મતેજ

    સત્સંગનો સંગ પારસમણિનું કામ કરે

    આચમન -અનવર વલિયાણી સત્સંગ એટલે જીવન જીવવા માટેનાં નીતિ-નિયમો, સત્યો, ઈશ્ર્વરની ઈચ્છાઓ તથા લક્ષ્મણરેખાઓ જાણતા હોવાનો દાવો કરનારાઓ સાથેનો સંગ! સત્સંગથી ‘અંતરાત્માનો અવાજ’ સાંભળવાની, સમજવાની અને એ પ્રમાણે વર્તવાની દૃઢતા કેળવાય. ઈશ્ર્વરના નિયમો અને કુદરતના કાનૂનો સમજાય. સત્સંગથી સદ્બુદ્ધિ, વિવેકબુદ્ધિ…

  • ધર્મતેજ

    વેર– વિખેર પ્રકરણ -૪

    કિરણ રાયવડેરા ‘સાહેબ, માણસ આપઘાત કેમ કરતો હશે?’ જાદવે ભોળાભાવે પૂછી લીધા બાદ જીભ કચરી :સાહેબ આજે વાત કરવાના મૂડમાં નથી એમાં વળી મેં આ ક્યાં પૂછી નાખ્યું ?. જગમોહને પ્રશ્ર્ન સાંભળ્યો ન હોય એમ બહાર જોયા કર્યું, પણ મનમાં…

  • ધર્મતેજ

    નેત્રવિણ નીરખવો રૂપવિણ પરખવો

    ચિંતન -હેમંત વાળા પ્રભુનું સ્વરૂપ નક્કી કરવાથી તેને ક્યાંક આપણે બાધિત કરી દઈએ છીએ. તેથી જ આપણાં શાસ્ત્રોમાં બંને તરફની અતિ-ઉક્તિ વડે ભગવાનનું નિરૂપણ કરાયું છે. શિવ મહિમ્નમાં જણાવ્યા પ્રમાણે તે અત્યંત વૃદ્ધ તથા અતિ તરુણ છે, તે ખૂબ દૂર…

Back to top button