- વેપાર
બજારની નજર અંદાજપત્રની અટકળો, કોર્પોરેટ પરિણામ અને પોવેલની ટેસ્ટીમની પર
ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા બજાર કોઇ દેખીતા અથવા તો નક્કર કારણ વગર લગભગ રોજ નવી ઊંચી સપાટી હાંસલ કરી રહ્યું છે તેને કારણે રોકાણકારો હર્ષિત હોવા સાથે સહેજ ચિંતિત પણ છે. જોકે, ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે જો નિફ્ટી ૨૪,૦૦૦ની…
- વેપાર
ના હોય! કંગાળ પાકિસ્તાની શૅરબજારમાં ભારતની તુલનાએ પાંચ ગણી તેજી, છતાં સ્થાન ટોપ-૧૦૦માં પણ નહીં!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય રોકાણકારો માટે માનવું અને સ્વીકારવું મુશ્કેલ બને એવા એક અહેવાલ અનુસાર કંગાળ પાકિસ્તાની શેરબજારે ભારતની તુલનાએ પાંચ ગણી તેજી નોંધાવી છે. જોકે, સાથે એ પણ જાણવું જરૂરી છે કે માર્કેટ કેપિટલના ધોરણે પાકિસ્તાની શેરબજાર ભારત કરતા…
- એકસ્ટ્રા અફેર
પાટીદાર અનામત જેવો મુદ્દો આવે તો કૉંગ્રેસ ગુજરાત જીતી પણ જાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ૧૦૦ બેઠકની નજીક પહોંચી ગઈ અને ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેના કારણે રાહુલ ગાંધીનો આત્મવિશ્ર્વાસ અતિ બુલંદ છે. લોકસભામાં રાહુલનો આ આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો ને લોકસભાની બહાર પણ દેખાઈ રહ્યો છે. રાહુલ…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૮-૭-૨૦૨૪ભારતીય દિનાંક ૧૭, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે…
- ધર્મતેજ
ભવસાગરને પાર કરવા જરૂરી છે જ્ઞાનની નૌકા
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક અધ્યાત્મની દ્રષ્ટિએ આત્માનું અંતિમ લક્ષ શું? જો સનાતન ધર્મની વાત કરીએ તો બ્રહ્મજ્ઞાન, જો જૈન ધર્મની વાત કરીએ તો કેવળજ્ઞાન. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાનયોગની વાત કરતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. શ્રેયાંદ્રવ્યમયાદ્યજ્ઞાજજ્ઞાનયજ્ઞ:પરંતપ,સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે.અર્થાત્ દ્રવ્ય આદિથી…
- ધર્મતેજ
કોઈ ભૂખ્યા બાળકના મુખમાં અનાજ પીરસાય એ જ ભગવાન જગન્નાથને સાચો ભોગ છે
માનસ મંથન -મોરારિબાપુ આપે જગન્નાથની રથયાત્રા માટે વાંચ્યું હશે, અમદાવાદની રથયાત્રા જોઈ હશે, અહીં પણ હરે રામ, હરે કૃષ્ણમાં રથયાત્રા જોઈ હશે. મોટા મોટા દોરડાંઓથી એને ખેંચવાનું હોય છે. એ દોરડાંઓ ક્યા છે ? નિષ્ઠાનાં દોરડાંઓ છે. નિષ્ઠાનાં દોરડાંથી જીવનરથમાં…
- ધર્મતેજ
સ્વામી સરજ્યુગિરિ ગુરુ મોહનગિરિજીની વાણી-૧
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સાધક સંત-કવિ સરજ્યુગિરીજી મહેસાણા તાલુકાના બલોલ ગામની ઉત્તરદિશામાં આવેલ જોશીમઠના મહંત હતા. મૂળ સ્થાન વડોદરાના નિરંજન અખાડાના માનગિરિજી મહારાજનું એ પછી થયા રામેશ્ર્વરગિરીજી, એ પછી થયા સ્વામી મોહનગિરી મહારાજ. જેમણે વિ.સં.૧૯૬૯માં આ સ્થાને જીવતાં સમાધિ…
- ધર્મતેજ
સર્વોચ્ચ માનવીય આનંદ
અલૌકિક દર્શન -ભાણદેવ માણસોને ઘડવાની ઉદાત્ત સર્જનશીલતા જેમના જીવનમાં અનુભવાય, જેમના ચિત્તમાં માનવા સર્વાંગી જીવનઘડતરનો સંતોષ હોય તેમના આનંદને સમજવા માટે નિષ્ઠાવાન શિક્ષકના આંતરહૃદયમાં પ્રવેશવું જોઈએ. શિક્ષકનો આનંદ એટલે સર્વશ્રેષ્ઠ સર્જનશીલતાનો આનંદ! ઋષિ જ્યારે શિક્ષકના આનંદને સર્વશ્રેષ્ઠ માનુષ આનંદ ગણે…
- ધર્મતેજ
અધૂરાશ: આંખો બંધ હોય તો પણ દેખાય
ચિંતન -હેમુ ભીખું આંખો બંધ એટલા માટે કરવામાં આવે કે બધું દેખાતું બંધ થાય. પણ જો આંખો બંધ કર્યા પછી પણ દેખાતું હોય તો કોઈક પ્રશ્ર્ન તો છે જ. આ પ્રશ્ર્ન છે અધુરાશનો. આંખો બંધ કરીને દેખાય એટલે કે હજુ…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ભાગ-૬)મુક્તાનંદ સ્વામી વયોવૃદ્ધ અન્ો જ્ઞાનવૃદ્ધ હતા. ત્ોમનું હિન્દુ શાસ્ત્રો વિશેનું તલસ્પર્શી જ્ઞાન, ગીત-કીર્તન રચવાનું કૌશલ્ય અન્ો ભાવવાહી રીત્ો કથારસપાન કરાવવાની રીતથી શ્રીહરિ ખૂબ પ્રભાવિત હતા. એમની આમન્યા પણ ત્ોઓ ખૂબ રાખતા. એમન્ો ગુરુતુલ્ય ગણીન્ો જ…