- તરોતાઝા
મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ થાય કેવી રીતે? અવધાન અથાત્ જાગૃતિ તે માટેનો સમર્થ ઉપાય છે.
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ મન તો ત્યાં સુધી રોકી રાખે છે. જ્યાં સુધી આપણે મનની ક્રિયાઓમાં રમમાણ રહીએ છીએ. જ્યારે આપણે મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ કરીએ ત્યારે સહજ સરળ રીતે આપણે મનસાતીત ભૂમિકામાં પ્રવેશ કરીએ છીએ. મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ થાય કેવી…
પારસી મરણ
મીની કેકી ભગત તે મરહુમ કેકીના વિધવા. તે મરહુમો ગુલબઇ તથા બરજોર પેસ્તનજીના દીકરી. તે મીનુ, ઝરીન ને રોઝીના માતાજી. તે મરહુમો જીમી ને હનાઇતાના માતાજી. તે કેટી, રોની, જીમી ને આબાનના સાસુ ને મરકમ દારાના સાસુ. તે મરહુમ કાવસ,…
હિન્દુ મરણ
સોરઠીયા બ્રહ્મક્ષત્રિયશીલ નિવાસી હાલ કાંદિવલીના સ્વ. ભાવના તથા સ્વ. પ્રવિણચંદ્ર પરમાણંદદાસ સેતા ના પુત્ર કિરણભાઈ (ઉં.વ.૫૪) તા. ૫/૭/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ફાલ્ગુનીના પતિ, જીલના પિતા, અંજના સિંઘવડ અને શૈલેષભાઇના ભાઈ, ભારતીબેન મુકુંદભાઈ ઘડાના જમાઈ, હરિલાલ નથુભાઈ મર્થકના દોહિત્ર…
જૈન મરણ
ખંભાત વિશા પોરવાડ જૈનઅ. સૌ. નયનાબેન શાહ (ઉં.વ.૭૦) તે હાલ બોરીવલીના મુકેશભાઈ બાબુભાઇ પ્રેમચંદ શાહના ધર્મપત્ની, મિહિર તથા લાજુના માતુશ્રી, રાજુલ તથા હિમાંશુકુમારના સાસુ, સગુણ-સ્મિતા, સાધના સ્વ. શૈલેષકુમાર, સ્વ પરેશા સ્વ. તેજપાલકુમારના ભાભી, પિયરપક્ષે સ્વ.ચીમનલાલ મણિલાલ ફિણાવવાલાના દીકરી. બંને પક્ષની…
- વેપાર
બજારની નજર અંદાજપત્રની અટકળો, કોર્પોરેટ પરિણામ અને પોવેલની ટેસ્ટીમની પર
ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા બજાર કોઇ દેખીતા અથવા તો નક્કર કારણ વગર લગભગ રોજ નવી ઊંચી સપાટી હાંસલ કરી રહ્યું છે તેને કારણે રોકાણકારો હર્ષિત હોવા સાથે સહેજ ચિંતિત પણ છે. જોકે, ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે જો નિફ્ટી ૨૪,૦૦૦ની…
- વેપાર
ના હોય! કંગાળ પાકિસ્તાની શૅરબજારમાં ભારતની તુલનાએ પાંચ ગણી તેજી, છતાં સ્થાન ટોપ-૧૦૦માં પણ નહીં!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય રોકાણકારો માટે માનવું અને સ્વીકારવું મુશ્કેલ બને એવા એક અહેવાલ અનુસાર કંગાળ પાકિસ્તાની શેરબજારે ભારતની તુલનાએ પાંચ ગણી તેજી નોંધાવી છે. જોકે, સાથે એ પણ જાણવું જરૂરી છે કે માર્કેટ કેપિટલના ધોરણે પાકિસ્તાની શેરબજાર ભારત કરતા…
- એકસ્ટ્રા અફેર
પાટીદાર અનામત જેવો મુદ્દો આવે તો કૉંગ્રેસ ગુજરાત જીતી પણ જાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ૧૦૦ બેઠકની નજીક પહોંચી ગઈ અને ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેના કારણે રાહુલ ગાંધીનો આત્મવિશ્ર્વાસ અતિ બુલંદ છે. લોકસભામાં રાહુલનો આ આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો ને લોકસભાની બહાર પણ દેખાઈ રહ્યો છે. રાહુલ…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૮-૭-૨૦૨૪ભારતીય દિનાંક ૧૭, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે…
- ધર્મતેજ
ભવસાગરને પાર કરવા જરૂરી છે જ્ઞાનની નૌકા
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક અધ્યાત્મની દ્રષ્ટિએ આત્માનું અંતિમ લક્ષ શું? જો સનાતન ધર્મની વાત કરીએ તો બ્રહ્મજ્ઞાન, જો જૈન ધર્મની વાત કરીએ તો કેવળજ્ઞાન. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાનયોગની વાત કરતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. શ્રેયાંદ્રવ્યમયાદ્યજ્ઞાજજ્ઞાનયજ્ઞ:પરંતપ,સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે.અર્થાત્ દ્રવ્ય આદિથી…
- ધર્મતેજ
કોઈ ભૂખ્યા બાળકના મુખમાં અનાજ પીરસાય એ જ ભગવાન જગન્નાથને સાચો ભોગ છે
માનસ મંથન -મોરારિબાપુ આપે જગન્નાથની રથયાત્રા માટે વાંચ્યું હશે, અમદાવાદની રથયાત્રા જોઈ હશે, અહીં પણ હરે રામ, હરે કૃષ્ણમાં રથયાત્રા જોઈ હશે. મોટા મોટા દોરડાંઓથી એને ખેંચવાનું હોય છે. એ દોરડાંઓ ક્યા છે ? નિષ્ઠાનાં દોરડાંઓ છે. નિષ્ઠાનાં દોરડાંથી જીવનરથમાં…