- તરોતાઝા

સાવધાન! મોબાઇલનો અતિરેક ગરદનની સમસ્યા વધારી શકે છે
કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા એક સમય હતો જ્યારે તમને ગાડીના ડબ્બામાં દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પુસ્તક કે છાપું વાંચતા જોવા મળતી હતી જેમાં ગરદનને નીચી કરવાની જરૂર પડતી ન હતી. મહદંશે પુસ્તકોની પોઝિશન આંખની સામે રહેતી. ગરદન ટટ્ટાર કરીને…
- તરોતાઝા

ઊભા રહેવાની યોગ્ય રીત
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આપણે ઘણીવાર એક પગ ઉપર વધારે વજન આવે તે રીતે ઊભા રહેતા હોઈએ છીએ. તેનાથી શરીરના સાંધાઓ અને સ્નાયુઓ અસંતુલિત થઈ જાય છે. માટે હંમેશાં સીધા અને બંને પગ પર સમાન વજન આવે તે રીતે…
- તરોતાઝા

મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ થાય કેવી રીતે? અવધાન અથાત્ જાગૃતિ તે માટેનો સમર્થ ઉપાય છે.
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ મન તો ત્યાં સુધી રોકી રાખે છે. જ્યાં સુધી આપણે મનની ક્રિયાઓમાં રમમાણ રહીએ છીએ. જ્યારે આપણે મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ કરીએ ત્યારે સહજ સરળ રીતે આપણે મનસાતીત ભૂમિકામાં પ્રવેશ કરીએ છીએ. મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ થાય કેવી…
પારસી મરણ
મીની કેકી ભગત તે મરહુમ કેકીના વિધવા. તે મરહુમો ગુલબઇ તથા બરજોર પેસ્તનજીના દીકરી. તે મીનુ, ઝરીન ને રોઝીના માતાજી. તે મરહુમો જીમી ને હનાઇતાના માતાજી. તે કેટી, રોની, જીમી ને આબાનના સાસુ ને મરકમ દારાના સાસુ. તે મરહુમ કાવસ,…
હિન્દુ મરણ
સોરઠીયા બ્રહ્મક્ષત્રિયશીલ નિવાસી હાલ કાંદિવલીના સ્વ. ભાવના તથા સ્વ. પ્રવિણચંદ્ર પરમાણંદદાસ સેતા ના પુત્ર કિરણભાઈ (ઉં.વ.૫૪) તા. ૫/૭/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ફાલ્ગુનીના પતિ, જીલના પિતા, અંજના સિંઘવડ અને શૈલેષભાઇના ભાઈ, ભારતીબેન મુકુંદભાઈ ઘડાના જમાઈ, હરિલાલ નથુભાઈ મર્થકના દોહિત્ર…
જૈન મરણ
ખંભાત વિશા પોરવાડ જૈનઅ. સૌ. નયનાબેન શાહ (ઉં.વ.૭૦) તે હાલ બોરીવલીના મુકેશભાઈ બાબુભાઇ પ્રેમચંદ શાહના ધર્મપત્ની, મિહિર તથા લાજુના માતુશ્રી, રાજુલ તથા હિમાંશુકુમારના સાસુ, સગુણ-સ્મિતા, સાધના સ્વ. શૈલેષકુમાર, સ્વ પરેશા સ્વ. તેજપાલકુમારના ભાભી, પિયરપક્ષે સ્વ.ચીમનલાલ મણિલાલ ફિણાવવાલાના દીકરી. બંને પક્ષની…
- વેપાર

બજારની નજર અંદાજપત્રની અટકળો, કોર્પોરેટ પરિણામ અને પોવેલની ટેસ્ટીમની પર
ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા બજાર કોઇ દેખીતા અથવા તો નક્કર કારણ વગર લગભગ રોજ નવી ઊંચી સપાટી હાંસલ કરી રહ્યું છે તેને કારણે રોકાણકારો હર્ષિત હોવા સાથે સહેજ ચિંતિત પણ છે. જોકે, ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે જો નિફ્ટી ૨૪,૦૦૦ની…
- વેપાર

ના હોય! કંગાળ પાકિસ્તાની શૅરબજારમાં ભારતની તુલનાએ પાંચ ગણી તેજી, છતાં સ્થાન ટોપ-૧૦૦માં પણ નહીં!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય રોકાણકારો માટે માનવું અને સ્વીકારવું મુશ્કેલ બને એવા એક અહેવાલ અનુસાર કંગાળ પાકિસ્તાની શેરબજારે ભારતની તુલનાએ પાંચ ગણી તેજી નોંધાવી છે. જોકે, સાથે એ પણ જાણવું જરૂરી છે કે માર્કેટ કેપિટલના ધોરણે પાકિસ્તાની શેરબજાર ભારત કરતા…
- એકસ્ટ્રા અફેર

પાટીદાર અનામત જેવો મુદ્દો આવે તો કૉંગ્રેસ ગુજરાત જીતી પણ જાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ૧૦૦ બેઠકની નજીક પહોંચી ગઈ અને ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેના કારણે રાહુલ ગાંધીનો આત્મવિશ્ર્વાસ અતિ બુલંદ છે. લોકસભામાં રાહુલનો આ આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો ને લોકસભાની બહાર પણ દેખાઈ રહ્યો છે. રાહુલ…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૮-૭-૨૦૨૪ભારતીય દિનાંક ૧૭, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે…





