Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 184 of 928
  • તરોતાઝા

    પૌષ્ટિક પુલાવ

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા ભારત એક બહુરંગી દેશ છે. વિભિન્ન પ્રકારના રીત-રિવાજ, ભાષા, જાતિઓ, રહેણીકરણી અને ખાનપાન છે. આ વિવિધતાને કારણે ભારતીય સંસ્કૃતિ સર્વોત્તમ છે. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને ખાન-પાનની વિવિધતાથી વિશ્ર્વભર પ્રભાવિત છે. બહારના આક્રમણને કારણે ભારતીય…

  • તરોતાઝા

    આમળાનું પાણી શરીર માટે ફાયદાકારક

    વિશેષ -નિધી ભટ્ટ આમળાનું ફળ ભારતમાં મળી આવતું અનેક પોષક તત્ત્વોથી ભરપૂર ફળ છે જે ઉચ્ચ વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ જેવા અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. તાજા આમળાનાં ફળોને પાણીમાં ભીંજવી કે પછી પાણીમાં આમળાનો પાઉડર નાખી બનાવી શકાય છે. આ…

  • તરોતાઝા

    વેર-વિખેર પ્રકરણ -૫

    છાપાનાં મથાળાં કેવાં હશે ? જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જગમોહન દીવાને ઉંદર મારવાની દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું. નહીં… નહીં… પોતાનું મૃત્યુ પણ નામના પ્રમાણે મોભાદાર હોવું જોઈએ. આમ ઉંદરન મોતે કંઈ મરાય ? લોકો એના પ્રત્યે સહાનુભૂતિ દેખાડવાને બદલે એની ઠેકડી ઉડાડે!…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • તરોતાઝા

    સાવધાન! મોબાઇલનો અતિરેક ગરદનની સમસ્યા વધારી શકે છે

    કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા એક સમય હતો જ્યારે તમને ગાડીના ડબ્બામાં દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પુસ્તક કે છાપું વાંચતા જોવા મળતી હતી જેમાં ગરદનને નીચી કરવાની જરૂર પડતી ન હતી. મહદંશે પુસ્તકોની પોઝિશન આંખની સામે રહેતી. ગરદન ટટ્ટાર કરીને…

  • તરોતાઝા

    ઊભા રહેવાની યોગ્ય રીત

    આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આપણે ઘણીવાર એક પગ ઉપર વધારે વજન આવે તે રીતે ઊભા રહેતા હોઈએ છીએ. તેનાથી શરીરના સાંધાઓ અને સ્નાયુઓ અસંતુલિત થઈ જાય છે. માટે હંમેશાં સીધા અને બંને પગ પર સમાન વજન આવે તે રીતે…

  • તરોતાઝા

    મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ થાય કેવી રીતે? અવધાન અથાત્ જાગૃતિ તે માટેનો સમર્થ ઉપાય છે.

    તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ મન તો ત્યાં સુધી રોકી રાખે છે. જ્યાં સુધી આપણે મનની ક્રિયાઓમાં રમમાણ રહીએ છીએ. જ્યારે આપણે મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ કરીએ ત્યારે સહજ સરળ રીતે આપણે મનસાતીત ભૂમિકામાં પ્રવેશ કરીએ છીએ. મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ થાય કેવી…

  • પારસી મરણ

    મીની કેકી ભગત તે મરહુમ કેકીના વિધવા. તે મરહુમો ગુલબઇ તથા બરજોર પેસ્તનજીના દીકરી. તે મીનુ, ઝરીન ને રોઝીના માતાજી. તે મરહુમો જીમી ને હનાઇતાના માતાજી. તે કેટી, રોની, જીમી ને આબાનના સાસુ ને મરકમ દારાના સાસુ. તે મરહુમ કાવસ,…

  • હિન્દુ મરણ

    સોરઠીયા બ્રહ્મક્ષત્રિયશીલ નિવાસી હાલ કાંદિવલીના સ્વ. ભાવના તથા સ્વ. પ્રવિણચંદ્ર પરમાણંદદાસ સેતા ના પુત્ર કિરણભાઈ (ઉં.વ.૫૪) તા. ૫/૭/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ફાલ્ગુનીના પતિ, જીલના પિતા, અંજના સિંઘવડ અને શૈલેષભાઇના ભાઈ, ભારતીબેન મુકુંદભાઈ ઘડાના જમાઈ, હરિલાલ નથુભાઈ મર્થકના દોહિત્ર…

  • જૈન મરણ

    ખંભાત વિશા પોરવાડ જૈનઅ. સૌ. નયનાબેન શાહ (ઉં.વ.૭૦) તે હાલ બોરીવલીના મુકેશભાઈ બાબુભાઇ પ્રેમચંદ શાહના ધર્મપત્ની, મિહિર તથા લાજુના માતુશ્રી, રાજુલ તથા હિમાંશુકુમારના સાસુ, સગુણ-સ્મિતા, સાધના સ્વ. શૈલેષકુમાર, સ્વ પરેશા સ્વ. તેજપાલકુમારના ભાભી, પિયરપક્ષે સ્વ.ચીમનલાલ મણિલાલ ફિણાવવાલાના દીકરી. બંને પક્ષની…

Back to top button