આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. ૯-૭-૨૦૨૪,નક્ષત્ર, તિથિનો અલભ્ય પર્વ યોગ-વિનાયક ચતુર્થીભારતીય દિનાંક ૧૮, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૧મો…
- એકસ્ટ્રા અફેર
સંદેશખાલીની સીબીઆઈ તપાસથી ભાજપને બહુ ફાયદો નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર બળાત્કાર સહિતના કેસોની તપાસ સીબીઆઈને સોંપવાના કોલકાત્તા હાઈ કોર્ટના આદેશ પર મંજૂરી મહોર મારતાં મમતા બેનરજીને સંદેશખલી મુદ્દે ચાલી રહેલી કાનૂની લડાઈમાં મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે સંદેશખાલી કાંડ પાછો…
- તરોતાઝા
ચોમાસામાં ઠેર-ઠેર ઊગી નીકળતાં લીલાછમ ‘તૂરિયા’
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક શું ચોમાસામાં આપને ગરમાગરમ ભજિયાની મોજ માણવાનું વારંવાર મન થયા કરે છે? શું આપ વિવિધ પ્રકારના ભજિયા ખાવાના શોખીન છો? જો જબાવ ‘હા’માં હોય તો ચોમાસામાં ખાસ તાજા-તાજા કુણા-કુણા તૂરિયાના ભજિયા ખાવાનું ચૂકતાં નહીં. ગરમાગરમ તૂરિયાના…
- તરોતાઝા
શનિ ન્યાય નીતિ દંડનો કારક હોવાથી બદલાની ભાવના ના રાખશો
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય – મિથુન રાશિ (મિત્ર રાશિ)મંગળ – મેષ રાશિ(સ્વગૃહી)તા.૧૨વૃષભ – રાશિમાં ૧૮.૫૯બુધ – કર્ક રાશિ (શત્રુ રાશિ)ગુરુ – વૃષભ રાશિમાં(શત્રુ ઘર)શુક્ર – મિથુન રાશિ(સમ મિત્ર ઘર)શનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ…
- તરોતાઝા
પૌષ્ટિક પુલાવ
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા ભારત એક બહુરંગી દેશ છે. વિભિન્ન પ્રકારના રીત-રિવાજ, ભાષા, જાતિઓ, રહેણીકરણી અને ખાનપાન છે. આ વિવિધતાને કારણે ભારતીય સંસ્કૃતિ સર્વોત્તમ છે. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને ખાન-પાનની વિવિધતાથી વિશ્ર્વભર પ્રભાવિત છે. બહારના આક્રમણને કારણે ભારતીય…
- તરોતાઝા
આમળાનું પાણી શરીર માટે ફાયદાકારક
વિશેષ -નિધી ભટ્ટ આમળાનું ફળ ભારતમાં મળી આવતું અનેક પોષક તત્ત્વોથી ભરપૂર ફળ છે જે ઉચ્ચ વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ જેવા અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. તાજા આમળાનાં ફળોને પાણીમાં ભીંજવી કે પછી પાણીમાં આમળાનો પાઉડર નાખી બનાવી શકાય છે. આ…
- તરોતાઝા
વેર-વિખેર પ્રકરણ -૫
છાપાનાં મથાળાં કેવાં હશે ? જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જગમોહન દીવાને ઉંદર મારવાની દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું. નહીં… નહીં… પોતાનું મૃત્યુ પણ નામના પ્રમાણે મોભાદાર હોવું જોઈએ. આમ ઉંદરન મોતે કંઈ મરાય ? લોકો એના પ્રત્યે સહાનુભૂતિ દેખાડવાને બદલે એની ઠેકડી ઉડાડે!…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- તરોતાઝા
સાવધાન! મોબાઇલનો અતિરેક ગરદનની સમસ્યા વધારી શકે છે
કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા એક સમય હતો જ્યારે તમને ગાડીના ડબ્બામાં દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પુસ્તક કે છાપું વાંચતા જોવા મળતી હતી જેમાં ગરદનને નીચી કરવાની જરૂર પડતી ન હતી. મહદંશે પુસ્તકોની પોઝિશન આંખની સામે રહેતી. ગરદન ટટ્ટાર કરીને…
- તરોતાઝા
ઊભા રહેવાની યોગ્ય રીત
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આપણે ઘણીવાર એક પગ ઉપર વધારે વજન આવે તે રીતે ઊભા રહેતા હોઈએ છીએ. તેનાથી શરીરના સાંધાઓ અને સ્નાયુઓ અસંતુલિત થઈ જાય છે. માટે હંમેશાં સીધા અને બંને પગ પર સમાન વજન આવે તે રીતે…