• વેપાર

    સોનામાં ₹ ૧૦૬નો સુધારો, ચાંદી ₹ ૧૦૨૪ ચમકીને ₹ ૯૧,૦૦૦ની પાર

    મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં રોજગારીનાં ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ…

  • હિન્દુ મરણ

    કચ્છી ભાટિયાદીપક આણંદજી મટાણી (ઉં. વ. ૭૭) તે ૬/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.આણંદજી અને સ્વ રાધાબેનના પુત્ર. સ્વ.કિશોર, સ્વ.તુષાર, મુકેશના ભાઈ. સ્વ.કમળા, સ્વ.ક્રિષ્ના, સ્વ.દમયંતી, સ્વ. જયા, સ્વ.ધનવંતી, અરૂણાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઘોઘારી મોઢ વણિકહાલ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. ૯-૭-૨૦૨૪,નક્ષત્ર, તિથિનો અલભ્ય પર્વ યોગ-વિનાયક ચતુર્થીભારતીય દિનાંક ૧૮, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૧મો…

  • એકસ્ટ્રા અફેર

    સંદેશખાલીની સીબીઆઈ તપાસથી ભાજપને બહુ ફાયદો નથી

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર બળાત્કાર સહિતના કેસોની તપાસ સીબીઆઈને સોંપવાના કોલકાત્તા હાઈ કોર્ટના આદેશ પર મંજૂરી મહોર મારતાં મમતા બેનરજીને સંદેશખલી મુદ્દે ચાલી રહેલી કાનૂની લડાઈમાં મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે સંદેશખાલી કાંડ પાછો…

  • તરોતાઝા

    આમળાનું પાણી શરીર માટે ફાયદાકારક

    વિશેષ -નિધી ભટ્ટ આમળાનું ફળ ભારતમાં મળી આવતું અનેક પોષક તત્ત્વોથી ભરપૂર ફળ છે જે ઉચ્ચ વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ જેવા અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. તાજા આમળાનાં ફળોને પાણીમાં ભીંજવી કે પછી પાણીમાં આમળાનો પાઉડર નાખી બનાવી શકાય છે. આ…

  • તરોતાઝા

    ચોમાસામાં ઠેર-ઠેર ઊગી નીકળતાં લીલાછમ ‘તૂરિયા’

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક શું ચોમાસામાં આપને ગરમાગરમ ભજિયાની મોજ માણવાનું વારંવાર મન થયા કરે છે? શું આપ વિવિધ પ્રકારના ભજિયા ખાવાના શોખીન છો? જો જબાવ ‘હા’માં હોય તો ચોમાસામાં ખાસ તાજા-તાજા કુણા-કુણા તૂરિયાના ભજિયા ખાવાનું ચૂકતાં નહીં. ગરમાગરમ તૂરિયાના…

  • તરોતાઝા

    સાવધાન! મોબાઇલનો અતિરેક ગરદનની સમસ્યા વધારી શકે છે

    કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા એક સમય હતો જ્યારે તમને ગાડીના ડબ્બામાં દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પુસ્તક કે છાપું વાંચતા જોવા મળતી હતી જેમાં ગરદનને નીચી કરવાની જરૂર પડતી ન હતી. મહદંશે પુસ્તકોની પોઝિશન આંખની સામે રહેતી. ગરદન ટટ્ટાર કરીને…

  • તરોતાઝા

    શનિ ન્યાય નીતિ દંડનો કારક હોવાથી બદલાની ભાવના ના રાખશો

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય – મિથુન રાશિ (મિત્ર રાશિ)મંગળ – મેષ રાશિ(સ્વગૃહી)તા.૧૨વૃષભ – રાશિમાં ૧૮.૫૯બુધ – કર્ક રાશિ (શત્રુ રાશિ)ગુરુ – વૃષભ રાશિમાં(શત્રુ ઘર)શુક્ર – મિથુન રાશિ(સમ મિત્ર ઘર)શનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ…

  • તરોતાઝા

    ઊભા રહેવાની યોગ્ય રીત

    આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આપણે ઘણીવાર એક પગ ઉપર વધારે વજન આવે તે રીતે ઊભા રહેતા હોઈએ છીએ. તેનાથી શરીરના સાંધાઓ અને સ્નાયુઓ અસંતુલિત થઈ જાય છે. માટે હંમેશાં સીધા અને બંને પગ પર સમાન વજન આવે તે રીતે…

  • તરોતાઝા

    પૌષ્ટિક પુલાવ

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા ભારત એક બહુરંગી દેશ છે. વિભિન્ન પ્રકારના રીત-રિવાજ, ભાષા, જાતિઓ, રહેણીકરણી અને ખાનપાન છે. આ વિવિધતાને કારણે ભારતીય સંસ્કૃતિ સર્વોત્તમ છે. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને ખાન-પાનની વિવિધતાથી વિશ્ર્વભર પ્રભાવિત છે. બહારના આક્રમણને કારણે ભારતીય…

Back to top button