પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
સ્વ. ચંપાબેન હંસરાજ પુજારાના પુત્ર મહેશ હંસરાજ પુજારા કચ્છ ગામ લખપત હાલે મુલુંડના ધર્મપત્ની સ્વ. શ્રી. મીનાબેન (હસતાબેન) તે સ્વ. મણીબેન કેશવજી મજેઠીયાની પુત્રી (ઉં.વ. ૭૦) તા. ૮-૭-૨૪ના રામશરણ પામ્યા છે. તેઓ શ્રી ગં.સ્વ. શિલ્પા જીનેશ, અવની અમિત, પાયલ વિશાલના…
જૈન મરણ
રાધનપુર તીર્થ જૈનરાધનપુર તીર્થ નિવાસી સ્વ. વિમળાબેન જયંતીલાલ ભોગીલાલ સીરિયાના સુપુત્ર અરવિંદભાઈ (ઉં.વ. ૭૮) તેઓશ્રી પ્રમોદભાઈ, ચંદ્રકાંતભાઈ, નીપુણાબેન હેમંતકુમાર શાહ, પ.પૂ.સા.મ. કીર્તનપ્રજ્ઞાશ્રીજીના સંસારીભાઈ બુધવાર, તા. ૧૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ૨૧૧-એ, સુરતવાલા બિલ્ડિંગ, રાજારામ મોહનરાય…
- શેર બજાર

સેન્સેક્સ વિક્રમી સપાટીથી ૯૧૬ પોઇન્ટ નીચે પટકાઇ અંતે ૪૦૦ પોઇન્ટના ઘટાડે સ્થિર થયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂકવા અંગે અનિશ્ર્ચિતતા તોળાતી રાખી હોવાથી ડહોળાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે રોકાણકારોે ખાસ કરીને મેટલ, ઓટો અને આઇટી શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગનો મારો ચલાવ્યો હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી સપાટીએથી ઝડપી ગતિએ ગબડીને નેગેટિવ…
- વેપાર

સોનામાં ₹ ૨૭૦ની આગેકૂચ, ચાંદીમાં ₹ ૫૪નો ઘસરકો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મુખ્યત્વે સોનાના ભાવમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૧૧-૭-૨૦૨૪,દ્વારકાધીશ પાટોત્સવ (કાંકરોલી), શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન,ભારતીય દિનાંક ૨૦, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે…
- એકસ્ટ્રા અફેર

ગંભીર પર દ્રવિડનો દેખાવ જાળવવાનું દબાણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે અંતે ગૌતમ ગંભીરની નિમણૂક થઈ ગઈ. ટી ૨૦ વર્લ્ડકપ પછી રાહુલ દ્રવિડ વિદાય લેશે એ નક્કી હતું કેમ કે ટી ૨૦ વર્લ્ડ કપ સાથે જ હેડ કોચ તરીકેનો દ્રવિડનો કાર્યકાળ…





