- વીક એન્ડ
એનો જસ્ટિન બીબર તો આપણો જેન્તી બીમાર ક્યાં કમ છે?!
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી ‘કુલ રૂ. ૨૦૦ના કપડા પહેરી અને એ પણ ઢગલામાંથી ઉપાડેલા કોઈ જેન્તી નામનો ગાયક ખાવડીમાં ઘૂસી ગયો છે. અંદાજે એકાદ કરોડ રૂપિયા લઈને જશે.!’ ચુનિયાના આ સ્ટેટમેન્ટ પર હું અડધો ગાંડો થઈ ગયો. એને અને…
- વીક એન્ડ
વાત થાળી જેવડા કારોળિયાઓની…
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી લગભગ નેવુંના દાયકામાં એક ફિલ્મ બહુ ચર્ચાયેલી અને હિટ પણ ગયેલી. ફિલ્મનું નામ હતું આરાકનોફોબિયા. માનસશાસ્ત્રમાં અનેક પ્રકારના ફોબિયા નક્કી થયા છે. જેમાંના ઘણા ફોબિયા તો એવા છે જે જાણીને આપણને આશ્ચર્ય લાગે કે આવા…
- વીક એન્ડ
વેર – વિખેર પ્રકરણ ૯
કિરણ રાયવડેરા ‘કાકુ, તો મારી એક વાત માનો. મને ખૂબ જ તરસ લાગી છે. ગળામાં શોષ પડ્યો છે. જિંદગી આખી તરસ્યા હરણની જેમ ગાળી છે. હવે મરતી વખતે તરસ્યા નથી મરવું.’ ગાયત્રીએ એક જેમ હાથ ગળા પર ફેરવતાં કહ્યું. એના…
- શેર બજાર
શૅરબજાર અફડાતફડીમાં અટવાઇને અંતે મામૂલી ઘટાડા સાથે નેગેટિવ ઝોનમાં જ સપડાયેલું રહ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં કામકાજની શરૂઆત ઊંચા મથાળે થઇ હતી પરંતુ જૂન ક્વાર્ટરના મુખ્ય નાણાકીય પરિણામોની જાહેરાત પહેલા રોકાણકારોએ ઇન્ડેક્સ હેવીવેઈટ્સ શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગ શરૂ થયું હોવાથી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે અસ્થિર સત્રમાં નજીવા નીચામાં બંધ થયા હતા.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ઘોઘારી દશા શ્રીમાળી વણિકતળાજા નિવાસી હાલ વસઇ જશવંતરાય જુગલદાસ દોશી (ઉં.વ. 94) તે સ્વ. યશોમતીબેનના પતિ. તા. 10-7-24ના શ્રીજીચરણ પામેલ છે. તે પંકજભાઇ, કિરીટભાઇ, અતુલભાઇ, કેતનભાઇના પિતાશ્રી. સ્વ. આશાબેન, જયશ્રીબેન, વર્ષાબેન તથા કાશ્મીરાબેનના સસરા. સ્વ. ભાઇલાલભાઇ, સ્વ. લીલાવતીબેન, સ્વ. કૈલાસબેન,…
જૈન મરણ
પાલનપુરી જૈનપાલનપુર નિવાસી હાલ મુંબઇ જગદીશભાઇ કાંતિલાલ ઝવેરી (ઉં.વ. 84) તા. 11-7-24ના અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાબેન ઝવેરીના પતિ. તે સ્નેહલબેન અને ભાવિકભાઇના પિતાશ્રી. તે સચીનભાઇ અને અતિકાબેનના સસરા. સ્વ. શનય અને વર્દાઇના દાદા. અથેકાના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ…
- એકસ્ટ્રા અફેર
મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ, ઠેકેદારો-નેતાઓ ચૂપ કેમ ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજસુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓના ભરણપોષણના અધિકાર અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે, કોઇ પણ મુસ્લિમ મહિલા છૂટાછેડા લીધા બાદ પોતાના પતિ પાસેથી ભરણપોષણ માગી શકે છે અને સીઆરપીસીની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલાઓને પણ ભરણપોષણ મેળવવાનો…
- વેપાર
સોનામાં 53નો ઘટાડો, ચાંદી 411ની તેજી સાથે 92,000ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં ફુગાવાનાં ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલ હતા. જોેકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. 12-7-2024, કસુંબા છઠ્ઠભારતીય દિનાંક 21, માહે અષાઢ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ સુદ-6જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ સુદ-6પારસી શહેનશાહી રોજ 2જો બેહમન, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1393પારસી…