Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 176 of 930
  • ઉત્સવ

    ઘાસ કાપવાનો કોર્સ: આજના સમયની જરૂરિયાત!

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ હવે એ સમય પાકી ગયો છે કે શાળાઓ ને કોલેજોમાં ઘાસ કાપવા વિશે શીખવવાનું શરૂ કરવામાં આવે. શાળા-કોલેજોમાં ઘાસ કાપવાનાં ક્લાસ શરૂ કરી દેવા જોઈએ. હોમ સાયન્સના ક્લાસમાં વિદ્યાર્થિનીઓ રોટલી બનાવવામાં અને ભજિયા તળાવમાં…

  • ઉત્સવ

    ગાંધીનું ગુજરાત… નશાખોરીનું ગુજરાત બની રહ્યું છે?

    ફોકસ -રાજેશ યાજ્ઞિક ચૂંટણીમાં નેતાઓના ભાષણો, લોકોને લાલચ આપવાની વાતો વગેરેના સમાચારો તો તમે ખુબ વાંચ્યા હશે, પણ એક સમાચાર વારંવાર પ્રગટ થયા હોવા છતાં તેના ઉપર બહુ ધ્યાન નથી ગયું. એ સમાચાર છે ચૂંટણી પંચ દ્વારા સુરક્ષા તપાસના ભાગ…

  • ઉત્સવ

    સિયેટલની સફરમાં એમેઝોન ઈઝ અમેઝિંગ

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે અમેરિકા ટી-૨૦ કપ રમવા માટે રવાના થઈ હતી એ સમયથી અમેરિકાના જુદા જુદા ગ્રાઉન્ડ અને શહેરોની ચર્ચા છે. કેલિફોર્નિયાની અનેક વાર્તાઓ અને સ્ટોરીઓ સમયાંતરે અખબારી અહેવાલોમાં ચમકે છે. અમેરિકા એક એવો દેશ…

  • ઉત્સવ

    સફળતા મેળવવા માટે કોઈ ટૂંકો રસ્તો નથી ..

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ તત્ત્વ ચિંતક ડાયોજિનસ થોડા દિવસો અગાઉ એક યુવાને સોશિયલ મીડિયા પર એક વાત શેર કરી કે ‘લેખકો સાથે ઊઠબેસને કારણે મને પણ લખવાની પ્રેરણા મળી અને અંતે હું પણ લેખન તરફ વળી ગયો. મારે ઘણા બધા…

  • ઉત્સવ

    મિર્ઝાપુર સીરીઝની ત્રીજી ફિક્કી સીઝન છોડો અસલી મિર્ઝાપુર શહેર પહોંચો!

    કેન્વાસ -અભિમન્યુ મોદી ચુનાર કિલ્લો મિર્ઝાપુર.. મોટા ભાગના ભારતીયોએ આ શબ્દ જ વેબસિરીઝ આવી પછી સાંભળ્યો. મિર્ઝાપુર એટલે એવું સ્થળ જે ગાળો બહુ બોલાતી હોય અને વાતવાતમાં બંદુકો ફૂટતી હોય- એવી ઇમ્પ્રેશન આજના જનમાનસમાં છે (થેન્ક્સ ટુ વેબસિરીઝ). મોટા ભાગે…

  • હિન્દુ મરણ

    રાજગોર બ્રાહ્મણગામ હમલા મંજલના માધવજી હરિરામ ભટ્ટના ધર્મપત્ની અ. સૌ. પ્રેમીલાબેન (ઉં. વ. ૭૭) ગુરુવાર તા.૧૧/૦૭/૨૪ના રામશરણ પામેલ છે. ગં.સ્વ. કુસુમ મહાસુખ પેથાણી, ગં. સ્વ.ભારતી રાજેશ મહેતા, અ.સૌ.સીમા સુનિલ શિણાઇના માતુશ્રી. ગામ કોટડા રોહાના સ્વ. કલ્યાણજી લાલજી માકાણીના સુપુત્રી. સ્વ.…

  • પારસી મરણ

    ડો. મેહેરચેહેર સ્યાવકસ ચાઈના તે મરહુમ વિકાજીના ધણીયાની. તે મરહુમો આલુ સાવકશા એસ. ચાઈનાના દીકરી.તે પરવીન એસ. ચાઈના ને સીલ્લું જંગુ પુનેગરના બહેન. તે પશાન ને પીરાનના માસી. તે ઝુરી પુનેગરના ગ્રેન માસી. (ઉં.વ. ૮૦). રહેવાનું ઠેકાણું: ૧૫/૨, રૂસ્તમ બાગ,…

  • જૈન મરણ

    કચ્છી ગુર્જર જૈનગામ કચ્છ (માંડવી) હાલે મલાડ યસવંતી શાહ (ઉં.વ. ૮૫) તે કીર્તિચંદ્રના ધર્મપત્ની. સ્વ. ચંચળબેન શીવલાલ શાહના પુત્રવધૂ. સ્વ. તેજુબેન ધનજી રાજપાળ શાહ (ભુજપુર)ના પુત્રી. રત્નાબેન ભરતભાઈ શાહના માતુશ્રી. જીનેશના નાની તા. ૧૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૭-૨૪,…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનો અન્ડરટોન અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો કોન્સોલિડેટ થઈને સત્રના અંતે બે પૈસાના સુધારા સાથે ૮૩.૫૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૧૩-૭-૨૦૨૪,મત્યર ડે (કાશ્મીર), ભદ્રાભારતીય દિનાંક ૨૨, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,…

Back to top button