• ઉત્સવ

    દુર્ગાદાસના સાથીએ તો નવજાત બાળકીનું બલિદાન આપી દીધું

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૫૩)વીર દુર્ગાદાસ રાઠોડ. વટવૃક્ષ સમાન વિરાટ પ્રેરક વ્યક્તિત્વ.દુર્ગાદાસ જે મહારાજા જસવંતસિંહના આજીવન વફાદાર સેવક રહ્યાં એ જસવંતસિંહના સૌથી વિશ્ર્વાસુઓમાં એક નામ હતું મોહકમસિંહ ચાંદાવત. તેઓ બલુંદાના રાજા હતા પણ કાયમ જસવંતસિંહની સાથે…

  • ઉત્સવ

    મોહરમના તાજિયા તરીકે યોજાતી શોકની યાત્રાઓનું નિરુપણ રજુકરતાં સો વર્ષ જૂના સ્ક્રોલ્સ કચ્છ માટે ઐતિહાસિક જીવંત દસ્તાવેજ છે

    વલો કચ્છ -પુર્વી ગોસ્વામી મોહરમનો તહેવાર એ મુસ્લિમો માટે માતમનો તહેવાર છે. મુસ્લિમોના નબી હઝરત ઇમામ હુસૈનની શહાદત તે વખતે થઇ હતી એને લઇને મુસ્લિમ સમાજ શોક મનાવે છે. કચ્છ જિલ્લાનાં તમામ શહેરો, ગામડાઓમાં મંગળવારે પરંપરાગત વિવિધતા સાથે તાજિયા -જુલૂસ…

  • નોકરિયાત વર્ગ આનંદો! ખિસ્સાને પરવડે તેવી સીએનજી બાઇક્સની સવારી આવી રહી છે

    ઑટો-મોબાઈલ -પ્રિયા શાહ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવથી પરેશાન બાઇકધારકોને હવે સસ્તો અને સરળ વિકલ્પ મળી ગયો છે. બજાજ કંપનીએ દુનિયાની પ્રથમ સીએનજી(કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ) થી ચાલતી મોટરસાઇકલ ‘ફ્રિડમ’ બજારમાં ઉતારી છે. ઓછામાં ઓછા પૈસામાં વધુ કિ.મી. ચલાવવાની ઇચ્છા રાખનારાઓ હવે આ…

  • ઉત્સવ

    ગ્રાહક સાથે સંવાદથી સફળતા

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી ‘ગ્રાહક ભગવાન છે’ તે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ શું આ ગ્રાહકરૂપી ભગવાનનું આપણે સાંભળીયે છીએ ખરા?!કોઈપણ વેપારનું ગ્રાહક મૂલ્યવાન પાસુ છે. ગ્રાહક વગર કોઈ પણ ધંધો ચાલી ન શકે. આપણે ઘણીવાર સાંભળીએ…

  • ઉત્સવ

    પ્રવીણ જોશી સાથે કામ કરવાની તક ન મળી એનો મને રંજ છે

    મહેશ્ર્વરી દેશી નાટક સમાજના નાટકના ભાવનગર શો વખતે બનેલી વાત આગળ વધારતા પહેલા પ્રવીણ જોશી સાથે સંબંધિત અમુક જાણેલી – સાંભળેલી વાત નાટ્યપ્રેમી વાચક મિત્રો સાથે શેર કરવાનું મન થયું છે. પ્રેક્ષકો નાટક જોવા શું કામ આવતા હોય છે? સાથે…

  • ઉત્સવ

    અતિવૃષ્ટિમાં અભયારણ્યોના પશુઓની હાલત દયનિય: અસ્તિત્વની લડાઈ લડે છે મૂંગા પ્રાણીઓ

    સ્પેશિયલ -પ્રથમેશ મહેતા જળવાયું પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં મોસમી પરિવર્તનો દેખાઈ રહ્યા છે. ઋતુઓમાં તીવ્રતા, જેમકે ઉનાળામાં આગઝરતી ગરમી, શિયાળામાં કાતિલ ઠંડી તો ભારત જેવા સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં વર્ષાઋતુમાં પણ ભારે બદલાવ જોવા મળી રહ્યા છે. વર્ષાઋતુમાં અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)તમે માનવના રૂપમાં દેવતા છોફિલ્મોમાં કોઈએ કોઈ પર જરા જેટલો ઉપકાર કર્યો નહીં કે તે સામેની વ્યક્તિને દેવતા બનાવી નાખતો હોય છે અને એમાંય ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિને. તોફાની રાતમાં એક નવયુવાન, એક…

  • ઉત્સવ

    લગ્ન મંડપમાં લાઠીચાર્જ: પ્યાર કરના મના હૈ

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:લવ ને લાગણી, છાની ભાષા છે. (છેલવાણી)એક છોકરીના પપ્પાએ, એને છોકરા સાથે કિસ કરતાં પકડી પાડી. પપ્પાએ છોકરાને ખૂબ ધમકાવ્યો ત્યારે છોકરાએ ભોળાભાવે કહ્યું,‘સર, હું તો ખાલી એના હોઠોમાં ગીત ગણગણી રહ્યો હતો!’ શૃંગાર-શાસ્ત્રમાં ચુંબન, ઊંડો…

  • ઉત્સવ

    આ ૯૯૬ એ કંઇ બલાનું નામ છે?

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘બોસ, બોલાવે છે.’બાબુલાલ બબુચકના પ્યુન કમ ચમચાએ સૌને સૂચના આપી. ‘બખડજંતર ચેનલ’નો સ્ટાફ કેટલો હશે એની કલ્પના કરી જુઓ. દેશની કોઇ પણ ચેનલની કોર્પોરેટ ઓફિસમાં નહીં નહીં તો પાંચસો છસોનો સ્ટાફ હોય. જિલ્લા તાલુકા કક્ષાએ સ્ટ્રિંગર…

  • ઉત્સવ

    કોઝિકોડ બન્યું ભારતનું ‘સિટી ઑફ લિટરેચર’

    જાણવા જેવું -લોકમિત્ર ગૌતમ સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એટલે કે યુનેસ્કોએ કેરળના કોઝીકોડ શહેરને ભારતનું પ્રથમ ‘સિટી ઑફ લિટરેચર’ જાહેર કર્યું છે. ૨૩ જૂન ૨૦૨૪ના રોજ કેરળના સ્વશાસન મંત્રી એમબી રાજેશે જાહેરમાં આ ઉપલબ્ધિની જાહેરાત કરી હતી.…

Back to top button