પારસી મરણ
હોમાય બમનશાહ પારડીવાલા તે મરહુમ બમનશા એન. પારડીવાલાના ધણીયાની. તે મરહુમો તેહમીન ફરામરોઝ બીલ્લીમોર્યાના દિકરી. તે પોરસ ને શેરનાઝ પી. પારડીવાલાના માતાજી. તે પરસી ને પરવીનના સાસુજી. તે મીથુ તથા મરહુમો બરજોર, રોદા, ખોરશેદ, નરગીશ, બખતાવર ને કેતીના બહેન. તે…
જૈન મરણ
વિશા શ્રીમાળી જૈનસાણંદ નિવાસી હાલ ભાંડુપ સુભદ્રાબેન કિર્તીકુમાર શેઠ (ઉં.વ. ૯૧) તે કાર્તિક, નીતાબેનના માતુશ્રી. શ્રીમતી કરૂણાબેન, વિરેન્દ્રભાઈના સાસુ. શ્ર્વેતાના દાદીસાસુ. પ્રતિકના દાદી. ભાવિક, જીનલના નાની. નટવરલાલ ખેતશી ગાંધી, વિમળાબેન, સવિતાબેનના બહેન તા. ૧૩-૭-૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વહેવાર બંધ…
- વેપાર

શૅરબજાર નવી ઓલટાઇમ હાઇ સપાટીએ, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૨.૫૦ લાખ કરોડનો વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિવિધ પરિબળો વચ્ચે સપ્તાહને અંતે શેરબજારના બંને બેન્ચમાર્ક ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે અને બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ જોતાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨.૫૦ લાખ કરોડનો વધારો થયો છે. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૫૨.૩૮ લાખ…
- વેપાર

ભૂલ કોણ નથી કરતું?: અબજોપતિ રોકાણકાર વોરેન બફે પણ બાકાત નથી!
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ દુનિયામાં ભાગ્યેજ કોઇ વ્યકિત એવી હશે કે જેણે જીવનમાં કયારેય ભૂલ ના કરી હોય, પણ જ્યારે કોઈનો સફળતાનો આંક ઊંચા શિખરે પહોંચે ત્યારે તેની ભૂલો દબાઇ જાય છે અને સમાજ હંમેશાં તેની સફળતાના ગુણગાન જ…
હિન્દુ મરણ
ગોરેગામ, મુંબઈ નિવાસી મણીલાલ જગજીવનદાસ રાજવીર (ઠક્કર)ના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રીકા મણીલાલ રાજવીર (ઉં.વ. ૮૧) તે શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે વસંતલાલ રાજવીર તથા ચંપાબેન મજીઠીયાના ભાભી. સ્વ. વસરામ ભીમજીભાઈ કતીરાના દીકરી. હર્ષાના માતુશ્રી. દર્શિકાના નાની. નરેશકુમારના સાસુ. પ્રાર્થનાસભા…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૪-૭-૨૦૨૪ થી તા. ૨૦-૭-૨૦૨૪ રવિવાર, આષાઢ સુદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૧૪મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૨૨-૦૫ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૦૮-૪૨ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા.…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૪-૭-૨૦૨૪, દુર્ગાષ્ટમી ભારતીય દિનાંક ૨૩, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩પારસી ગાથા ૪ વોહુક્ષથ્ર,…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૪-૭-૨૦૨૪ થી તા. ૨૦-૭-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૬મીએ મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશે છે. મંગળ મેષમાંથી વૃષભ રાશિમાં તા. ૧૨મીએ પ્રવેશે છે. માર્ગી બુધ કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગી ભ્રમણ…
પરદેશમાં ભારતીય કામદારોનું પોષણ ઓછું, શોષણ વધું?
વિચાર-વિમર્શ -ઉત્કર્ષ મહેતા આજથી છેતાલીસ વર્ષ પૂર્વે દેવઆનંદની ફિલ્મ ‘દેશ-પરદેશ’ આવી હતી જેમાં મોટો ભાઇ કમાવા માટે યુ.કે. જાય છે.થોડા વખત પછી અચાનક તેના ખબર આવતા બંધ થઇ જાય છે. તેનો નાનો ભાઇ ઉર્ફે દેવઆનંદ ભાઇની શોધમાં યુ.કે. જાય છે…
બૅન્કો એટલી ઉદ્દંડ કે દંડની અસર પણ થતી નથી
અર્થકરણ -નમ્રતા પંડ્યા ગ્રાહકોની સેવા માટે ઊભી થયેલી બૅન્કો આજકાલ ગ્રાહકો માટે માથાનો દુ:ખાવો બનતી જાય છે. સરસ મજાનો ઑફિસ ટાઇમ, રવિવાર ઉપરાંત મહિનાના બે શનિવાર રજાઓ. કૉમ્પ્યુટરાઇઝ્ડ કામ. સૌથી વધારે બૅન્ક હોલિડેઝ. આ બધી સુવિધા હોવા પછી બૅન્કોમાં કામકાજના…

