- ધર્મતેજ
ઈશ્ર્વર પ્રત્યેનો પ્રેમ એટલે જ ભક્તિ
પ્રાસંગિક -હેમંત વાળા એમ કહેવાય છે કે “સા પુરાનુરક્તિશ્ર્વરે અર્થાત્ ઈશ્ર્વરમાં અનુરાગ યાને પ્રેમ એ જ ભક્તિ. પ્રેમ હંમેશાં યોગ્ય વ્યક્તિને જ કરાઈ અને સૃષ્ટિમાં ઈશ્ર્વર સિવાય અન્ય કોઈ યોગ્ય વ્યક્તિ તે માટે હોઈ જ ન શકે. માત્ર ઈશ્ર્વર પ્રેમને…
પારસી મરણ
હોમાય બમનશાહ પારડીવાલા તે મરહુમ બમનશા એન. પારડીવાલાના ધણીયાની. તે મરહુમો તેહમીન ફરામરોઝ બીલ્લીમોર્યાના દિકરી. તે પોરસ ને શેરનાઝ પી. પારડીવાલાના માતાજી. તે પરસી ને પરવીનના સાસુજી. તે મીથુ તથા મરહુમો બરજોર, રોદા, ખોરશેદ, નરગીશ, બખતાવર ને કેતીના બહેન. તે…
- વેપાર
શૅરબજાર નવી ઓલટાઇમ હાઇ સપાટીએ, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૨.૫૦ લાખ કરોડનો વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિવિધ પરિબળો વચ્ચે સપ્તાહને અંતે શેરબજારના બંને બેન્ચમાર્ક ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે અને બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ જોતાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨.૫૦ લાખ કરોડનો વધારો થયો છે. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૫૨.૩૮ લાખ…
- વેપાર
ભૂલ કોણ નથી કરતું?: અબજોપતિ રોકાણકાર વોરેન બફે પણ બાકાત નથી!
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ દુનિયામાં ભાગ્યેજ કોઇ વ્યકિત એવી હશે કે જેણે જીવનમાં કયારેય ભૂલ ના કરી હોય, પણ જ્યારે કોઈનો સફળતાનો આંક ઊંચા શિખરે પહોંચે ત્યારે તેની ભૂલો દબાઇ જાય છે અને સમાજ હંમેશાં તેની સફળતાના ગુણગાન જ…
હિન્દુ મરણ
ગોરેગામ, મુંબઈ નિવાસી મણીલાલ જગજીવનદાસ રાજવીર (ઠક્કર)ના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રીકા મણીલાલ રાજવીર (ઉં.વ. ૮૧) તે શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે વસંતલાલ રાજવીર તથા ચંપાબેન મજીઠીયાના ભાભી. સ્વ. વસરામ ભીમજીભાઈ કતીરાના દીકરી. હર્ષાના માતુશ્રી. દર્શિકાના નાની. નરેશકુમારના સાસુ. પ્રાર્થનાસભા…
જૈન મરણ
વિશા શ્રીમાળી જૈનસાણંદ નિવાસી હાલ ભાંડુપ સુભદ્રાબેન કિર્તીકુમાર શેઠ (ઉં.વ. ૯૧) તે કાર્તિક, નીતાબેનના માતુશ્રી. શ્રીમતી કરૂણાબેન, વિરેન્દ્રભાઈના સાસુ. શ્ર્વેતાના દાદીસાસુ. પ્રતિકના દાદી. ભાવિક, જીનલના નાની. નટવરલાલ ખેતશી ગાંધી, વિમળાબેન, સવિતાબેનના બહેન તા. ૧૩-૭-૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વહેવાર બંધ…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૪-૭-૨૦૨૪ થી તા. ૨૦-૭-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૬મીએ મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશે છે. મંગળ મેષમાંથી વૃષભ રાશિમાં તા. ૧૨મીએ પ્રવેશે છે. માર્ગી બુધ કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગી ભ્રમણ…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૪-૭-૨૦૨૪, દુર્ગાષ્ટમી ભારતીય દિનાંક ૨૩, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩પારસી ગાથા ૪ વોહુક્ષથ્ર,…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૪-૭-૨૦૨૪ થી તા. ૨૦-૭-૨૦૨૪ રવિવાર, આષાઢ સુદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૧૪મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૨૨-૦૫ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૦૮-૪૨ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા.…
- ઉત્સવ
ભર ચોમાસે મહાલતા ભારતનાં રંગબેરંગી પક્ષીઓ અને તેમની ચોક્કસ દુનિયાનું અનોખું વિશ્ર્વ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી સારસ અને સાંજ આ બંને મારા ખૂબ જ પ્રિય અને એમાં ઉપરથી ગમતું સ્થળ એટલે રાજસ્થાનમાં આવેલ કેઓંલાદેવ નેશનલ પાર્ક. એક સાંજે ભરતપુર નેશનલ પાર્કમાં કૅમેરા લઈને સાઈકલને પેન્ડલ માર્યા ત્યારથી મનમાં નક્કી કર્યું હતું કે…