Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 173 of 928
  • ધર્મતેજ

    તણખલા ઓથે ડુંગર

    ચિંતન -હેમુ ભીખું જે નથી દેખાતું તે વિશાળ છે, જે વિશાળને ઢાંકી દે છે તે તુચ્છ છે. વિશાલ પરમાત્મા છે, તેને ઢાંકી દેનાર મોહમાયા તુચ્છ છે. વિશાળ બ્રહ્માંડ છે અને તેના વિસ્તારને પામી ન શકનાર બુદ્ધિ તણખલા સમાન છે. સૃષ્ટિમાં…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી : મહત્તા અન્ો મૂલ્યવત્તા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ભાગ-૭)(૧) ‘વાસુદેવાવતારચરિત્ર’પાંચ અથવા સાત કડીની ચોપાઈનો એક ખંડ એવા ૫૩ ખંડની આ રચનાની ભાષા હિન્દી છે. સમગ્ર રચના ભાવાનુવાદરૂપ્ો છે, આરંભ આગવો છે. શ્રીમદ્ ભાગવતના દ્વિતીય સ્કંધમાં નારદ અન્ો બ્રહ્માનો સંવાદ છે. એમાં વિષ્ણુ-વાસુદેવના વિવિધ…

  • ધર્મતેજ

    જગતજનની દેવી પાર્વતી તમારા પૂંજમાંથી આ શ્યામવર્ણી કન્યા પ્રગટ થઈ છે, એટલું હું એનું નામ ‘કૌશિકી’ રાખું છું

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વરદાન મળતાં જ છાકટા થયેલા શુંભ-નિશુંભ અસુરોનું સૈન્ય તૈયાર કરવા માંડે છે. તેઓ પ્રથમ સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. દેવગણો ખૂબ જ હિંમતથી યુદ્ધમાં કૂદી પડે છે, પણ બ્રહ્માજીનું વરદાન મળેલું હોવાથી તેમને કોઈ પુરુષ…

  • ધર્મતેજ

    વેર- વિખેર- પ્રકરણ -૧૦

    કિરણ રાયવડેરા ‘ગાયત્રી, તું જો તારી પ્રશંસામાં કાવ્ય રચીશ તો હું ગાંડાની જેમ સતત હસતો જ રહીશ. પછી અહીં આજુબાજુવાળા લોકો મારા પર હસશે.’બંને ખિલખિલાટ હસી પડ્યાં. કેટલાં વરસે… કેટલાં વરસે એ આટલું મોકળા મને હસ્યો હતો. જાણે મણનો ભાર…

  • પારસી મરણ

    હોમાય બમનશાહ પારડીવાલા તે મરહુમ બમનશા એન. પારડીવાલાના ધણીયાની. તે મરહુમો તેહમીન ફરામરોઝ બીલ્લીમોર્યાના દિકરી. તે પોરસ ને શેરનાઝ પી. પારડીવાલાના માતાજી. તે પરસી ને પરવીનના સાસુજી. તે મીથુ તથા મરહુમો બરજોર, રોદા, ખોરશેદ, નરગીશ, બખતાવર ને કેતીના બહેન. તે…

  • જૈન મરણ

    વિશા શ્રીમાળી જૈનસાણંદ નિવાસી હાલ ભાંડુપ સુભદ્રાબેન કિર્તીકુમાર શેઠ (ઉં.વ. ૯૧) તે કાર્તિક, નીતાબેનના માતુશ્રી. શ્રીમતી કરૂણાબેન, વિરેન્દ્રભાઈના સાસુ. શ્ર્વેતાના દાદીસાસુ. પ્રતિકના દાદી. ભાવિક, જીનલના નાની. નટવરલાલ ખેતશી ગાંધી, વિમળાબેન, સવિતાબેનના બહેન તા. ૧૩-૭-૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વહેવાર બંધ…

  • વેપાર

    શૅરબજાર નવી ઓલટાઇમ હાઇ સપાટીએ, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૨.૫૦ લાખ કરોડનો વધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિવિધ પરિબળો વચ્ચે સપ્તાહને અંતે શેરબજારના બંને બેન્ચમાર્ક ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે અને બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ જોતાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨.૫૦ લાખ કરોડનો વધારો થયો છે. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૫૨.૩૮ લાખ…

  • વેપાર

    ભૂલ કોણ નથી કરતું?: અબજોપતિ રોકાણકાર વોરેન બફે પણ બાકાત નથી!

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ દુનિયામાં ભાગ્યેજ કોઇ વ્યકિત એવી હશે કે જેણે જીવનમાં કયારેય ભૂલ ના કરી હોય, પણ જ્યારે કોઈનો સફળતાનો આંક ઊંચા શિખરે પહોંચે ત્યારે તેની ભૂલો દબાઇ જાય છે અને સમાજ હંમેશાં તેની સફળતાના ગુણગાન જ…

  • હિન્દુ મરણ

    ગોરેગામ, મુંબઈ નિવાસી મણીલાલ જગજીવનદાસ રાજવીર (ઠક્કર)ના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રીકા મણીલાલ રાજવીર (ઉં.વ. ૮૧) તે શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે વસંતલાલ રાજવીર તથા ચંપાબેન મજીઠીયાના ભાભી. સ્વ. વસરામ ભીમજીભાઈ કતીરાના દીકરી. હર્ષાના માતુશ્રી. દર્શિકાના નાની. નરેશકુમારના સાસુ. પ્રાર્થનાસભા…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૪-૭-૨૦૨૪ થી તા. ૨૦-૭-૨૦૨૪ રવિવાર, આષાઢ સુદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૧૪મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૨૨-૦૫ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૦૮-૪૨ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા.…

Back to top button