Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 172 of 928
  • તરોતાઝા

    બેદરકાર નહીં રહેતા વરસાદમાં તો વળી કિચન ગાર્ડનની નિયમિત દેખભાળ ખૂબ જરૂરી હોય છે

    વિશેષ -અનુ આર. વરસાદમાં આપણે છોડને પાણી નથી પાવું પડતું. વળી વરસાદના પાણીમાં ખૂબ ખનિજ તત્ત્વો પણ હોય છે અને વાતાવરણ પણ કુદરતને અનુકૂળ હોય છે. આ કારણે ચોમાસામાં આપમા કિચન ગાર્ડનના છોડવાઓનો વિકાસ ઘણો સારો થાય છે. છોડવાઓ પાણીથી…

  • તરોતાઝા

    વેર- વિખેર પ્રકરણ -૧૧

    કિરણ રાયવડેરા ‘કાકુ, તમે પત્નીથી કંટાળીને મરવાની ઈચ્છા કરો એવા નથી.’ ગાયત્રી અચકાતા- ખંચકાતા બોલી હતી. ‘બિલકુલ સાચી વાત. પત્ની મને આ રસ્તે તો મન જ ધકેલી શકે!’‘તો પછી એવું શું છે, કાકુ ? તમે ક્ન્ફ્યુઝડ છો, ખુદ ગૂંચવાઈ ગયા…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    સ્વ. કુંવરબાઇ પ્રેમજી હરિરામ ચંદન કચ્છ ગામ રવાપર હાલે પૂના નિવાસીના પુત્રવધુ. તે સ્વ. મોહનલાલ પ્રેમજી ચંદનના ધર્મપત્ની તે ચંદન કુટુંબના ભુઇમા અને નેત્રા દેવસ્થાનના સતિમા. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૮૬) શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના પૂના મધે અક્ષરનિવાસી થયેલ છે. તે…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનપ્રાગપરના કાંતિલાલ મેઘજી ગાલા (ઉં.વ. ૭૫) તા. ૧૩-૭ના અવસાન પામેલ છે. ભાનુબેન મેઘજીના પુત્ર. જ્યોતી (ભારતી)ના પતિ. કસ્તુર, ભગવતી, જયા, અરૂણા, નિતીન, ચિમનના ભાઇ. મણીબેન પ્રેમજીના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જ્યોતી ગાલા, ઈ-૬૨,…

  • વેપાર

    શૅરબજાર બજેટ સુધી નવાં શિખર નોંધાવતું રહેશે: ફોકસ કોર્પોેરેટ પરિણામ અને પોવેલની સ્પીચ પર

    ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજાર સતત છઠ્ઠા સપ્તાહે આગેકૂચ નોંધાવી નવાં શિખરે પહોંચ્યું છે, નિફ્ટીએ પહેલી જ વાર ૨૪,૫૦૦ પોઇન્ટની અને સેન્સેક્સે ૮૦,૫૦૦ પોઇન્ટની સપાટી વટાવી છે. વરસાદની સારી પ્રગતી, બજેટની આશાવાદી અટકળો, વિદેશી ફંડોના રોકાણ પ્રવાહ અને ફેડરલ દ્વારા…

  • વેપાર

    શૅરબજારની તેજી સાથે ઢગલોબંધ કંપનીઓની પ્રાઇસ બેન્ડમાં ફેરફાર

    મુંબઇ: શેરબજારની તેજી સાથે ઢગલોબંધ કંપનીઓની પ્રાઇસ બેન્ડમાં ફેરફાર થઇ રહ્યાં છે, જેની જાણકારી રોકાણકારો માટે જરૂરી છે. બીએસઇ, એકસ્ચેજન્જ દ્વારા સોમવારે, ૧૫ જુલાઈ, ૨૦૨૪થી કલ ૫૮ કંપનીઓના પ્રાઈસ બેન્ડ્સમાં ફેરફાર કરવામાં આવશે, તેમાંની આઠ કંપનીઓ આ પ્રમાણે છે. આ…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ વિધાન પરિષદમાં જીત્યો, વિધાનસભામાં કેમ હાર્યો?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં ત્યારે ભાજપને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ૩૭૦ બેઠકો જીતીને બે તૃતિયાંશ બહુમતી મેળવવાની વાતો કરતા ભાજપને માત્ર ૨૪૦ બેઠકો મળતાં ભાજપ સ્પષ્ટ બહુમતી પણ નહોતો મેળવી શક્યો. વડા પ્રધાન…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૧૫-૭-૨૦૨૪,ભડલી નોમ.ભારતીય દિનાંક ૨૪, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,સને ૧૩૯૩પારસી ગાથા ૫…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

Back to top button