- તરોતાઝા

શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ હોવાથી અસાધ્ય બીમારીઓ વધી શકે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય કર્ક રાશિમાં પ્રવેશમિત્રમંગળ વૃષભ રાશિ (અનુકૂળ રાશિ)બુધ કર્ક રાશિ(શત્રુ રાશિ)તા.૧૯ સિંહ રાશિમાં પ્રવેશગુરુ વૃષભ રાશિમાં(શત્રુ ઘર)શુક્ર મિથુન રાશિ (સમ મિત્ર ઘર)શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્ધયા રાશિ…
- તરોતાઝા

ચોમાસામાં ઇન્ફેક્શનથી બચાવે છે દેશી હર્બલ ગિલોય
આહારથી આરોગ્ય સુધી -રેખા દેશરાજ ચોમાસાની ઋતુ એ શરદી, ઉધરસ, મલેરિયા, ચિકનગુનિયા અને અન્ય અનેક પ્રકારના ચેપની ઋતુ છે. કારણ કે વરસાદ તેની સાથે માત્ર આનંદ અને ઉલ્લાસ જ નથી લાવતો, તમામ પ્રકારની ગંદકી અને કચરો પણ લાવે છે. આ…
- તરોતાઝા

બેદરકાર નહીં રહેતા વરસાદમાં તો વળી કિચન ગાર્ડનની નિયમિત દેખભાળ ખૂબ જરૂરી હોય છે
વિશેષ -અનુ આર. વરસાદમાં આપણે છોડને પાણી નથી પાવું પડતું. વળી વરસાદના પાણીમાં ખૂબ ખનિજ તત્ત્વો પણ હોય છે અને વાતાવરણ પણ કુદરતને અનુકૂળ હોય છે. આ કારણે ચોમાસામાં આપમા કિચન ગાર્ડનના છોડવાઓનો વિકાસ ઘણો સારો થાય છે. છોડવાઓ પાણીથી…
- તરોતાઝા

વેર- વિખેર પ્રકરણ -૧૧
કિરણ રાયવડેરા ‘કાકુ, તમે પત્નીથી કંટાળીને મરવાની ઈચ્છા કરો એવા નથી.’ ગાયત્રી અચકાતા- ખંચકાતા બોલી હતી. ‘બિલકુલ સાચી વાત. પત્ની મને આ રસ્તે તો મન જ ધકેલી શકે!’‘તો પછી એવું શું છે, કાકુ ? તમે ક્ન્ફ્યુઝડ છો, ખુદ ગૂંચવાઈ ગયા…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
સ્વ. કુંવરબાઇ પ્રેમજી હરિરામ ચંદન કચ્છ ગામ રવાપર હાલે પૂના નિવાસીના પુત્રવધુ. તે સ્વ. મોહનલાલ પ્રેમજી ચંદનના ધર્મપત્ની તે ચંદન કુટુંબના ભુઇમા અને નેત્રા દેવસ્થાનના સતિમા. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૮૬) શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના પૂના મધે અક્ષરનિવાસી થયેલ છે. તે…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનપ્રાગપરના કાંતિલાલ મેઘજી ગાલા (ઉં.વ. ૭૫) તા. ૧૩-૭ના અવસાન પામેલ છે. ભાનુબેન મેઘજીના પુત્ર. જ્યોતી (ભારતી)ના પતિ. કસ્તુર, ભગવતી, જયા, અરૂણા, નિતીન, ચિમનના ભાઇ. મણીબેન પ્રેમજીના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જ્યોતી ગાલા, ઈ-૬૨,…
- વેપાર

શૅરબજાર બજેટ સુધી નવાં શિખર નોંધાવતું રહેશે: ફોકસ કોર્પોેરેટ પરિણામ અને પોવેલની સ્પીચ પર
ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજાર સતત છઠ્ઠા સપ્તાહે આગેકૂચ નોંધાવી નવાં શિખરે પહોંચ્યું છે, નિફ્ટીએ પહેલી જ વાર ૨૪,૫૦૦ પોઇન્ટની અને સેન્સેક્સે ૮૦,૫૦૦ પોઇન્ટની સપાટી વટાવી છે. વરસાદની સારી પ્રગતી, બજેટની આશાવાદી અટકળો, વિદેશી ફંડોના રોકાણ પ્રવાહ અને ફેડરલ દ્વારા…
- વેપાર

શૅરબજારની તેજી સાથે ઢગલોબંધ કંપનીઓની પ્રાઇસ બેન્ડમાં ફેરફાર
મુંબઇ: શેરબજારની તેજી સાથે ઢગલોબંધ કંપનીઓની પ્રાઇસ બેન્ડમાં ફેરફાર થઇ રહ્યાં છે, જેની જાણકારી રોકાણકારો માટે જરૂરી છે. બીએસઇ, એકસ્ચેજન્જ દ્વારા સોમવારે, ૧૫ જુલાઈ, ૨૦૨૪થી કલ ૫૮ કંપનીઓના પ્રાઈસ બેન્ડ્સમાં ફેરફાર કરવામાં આવશે, તેમાંની આઠ કંપનીઓ આ પ્રમાણે છે. આ…
- એકસ્ટ્રા અફેર

ભાજપ વિધાન પરિષદમાં જીત્યો, વિધાનસભામાં કેમ હાર્યો?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં ત્યારે ભાજપને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ૩૭૦ બેઠકો જીતીને બે તૃતિયાંશ બહુમતી મેળવવાની વાતો કરતા ભાજપને માત્ર ૨૪૦ બેઠકો મળતાં ભાજપ સ્પષ્ટ બહુમતી પણ નહોતો મેળવી શક્યો. વડા પ્રધાન…






