Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 172 of 928
  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનપ્રાગપરના કાંતિલાલ મેઘજી ગાલા (ઉં.વ. ૭૫) તા. ૧૩-૭ના અવસાન પામેલ છે. ભાનુબેન મેઘજીના પુત્ર. જ્યોતી (ભારતી)ના પતિ. કસ્તુર, ભગવતી, જયા, અરૂણા, નિતીન, ચિમનના ભાઇ. મણીબેન પ્રેમજીના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જ્યોતી ગાલા, ઈ-૬૨,…

  • વેપાર

    શૅરબજાર બજેટ સુધી નવાં શિખર નોંધાવતું રહેશે: ફોકસ કોર્પોેરેટ પરિણામ અને પોવેલની સ્પીચ પર

    ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજાર સતત છઠ્ઠા સપ્તાહે આગેકૂચ નોંધાવી નવાં શિખરે પહોંચ્યું છે, નિફ્ટીએ પહેલી જ વાર ૨૪,૫૦૦ પોઇન્ટની અને સેન્સેક્સે ૮૦,૫૦૦ પોઇન્ટની સપાટી વટાવી છે. વરસાદની સારી પ્રગતી, બજેટની આશાવાદી અટકળો, વિદેશી ફંડોના રોકાણ પ્રવાહ અને ફેડરલ દ્વારા…

  • વેપાર

    શૅરબજારની તેજી સાથે ઢગલોબંધ કંપનીઓની પ્રાઇસ બેન્ડમાં ફેરફાર

    મુંબઇ: શેરબજારની તેજી સાથે ઢગલોબંધ કંપનીઓની પ્રાઇસ બેન્ડમાં ફેરફાર થઇ રહ્યાં છે, જેની જાણકારી રોકાણકારો માટે જરૂરી છે. બીએસઇ, એકસ્ચેજન્જ દ્વારા સોમવારે, ૧૫ જુલાઈ, ૨૦૨૪થી કલ ૫૮ કંપનીઓના પ્રાઈસ બેન્ડ્સમાં ફેરફાર કરવામાં આવશે, તેમાંની આઠ કંપનીઓ આ પ્રમાણે છે. આ…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ વિધાન પરિષદમાં જીત્યો, વિધાનસભામાં કેમ હાર્યો?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં ત્યારે ભાજપને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ૩૭૦ બેઠકો જીતીને બે તૃતિયાંશ બહુમતી મેળવવાની વાતો કરતા ભાજપને માત્ર ૨૪૦ બેઠકો મળતાં ભાજપ સ્પષ્ટ બહુમતી પણ નહોતો મેળવી શક્યો. વડા પ્રધાન…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૧૫-૭-૨૦૨૪,ભડલી નોમ.ભારતીય દિનાંક ૨૪, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,સને ૧૩૯૩પારસી ગાથા ૫…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    ઈશ્ર્વર પ્રત્યેનો પ્રેમ એટલે જ ભક્તિ

    પ્રાસંગિક -હેમંત વાળા એમ કહેવાય છે કે “સા પુરાનુરક્તિશ્ર્વરે અર્થાત્ ઈશ્ર્વરમાં અનુરાગ યાને પ્રેમ એ જ ભક્તિ. પ્રેમ હંમેશાં યોગ્ય વ્યક્તિને જ કરાઈ અને સૃષ્ટિમાં ઈશ્ર્વર સિવાય અન્ય કોઈ યોગ્ય વ્યક્તિ તે માટે હોઈ જ ન શકે. માત્ર ઈશ્ર્વર પ્રેમને…

  • ધર્મતેજ

    ભજન કરવું હોય તો દુનિયાને સુધારવા માટે સમય બરબાદ ન કરવો, પોતાના પગલાં પર ધ્યાન આપવું

    માનસ મંથન -મોરારિબાપુ निज पद नयन दिए मन राम पद कमल लीन | परम दुखी भा पवनसुत देखि जानकी दीन || બાપ ! હનુમાનજીએ અશોકવાટીકામાં મા જાનકીજીની સ્થિતિ જોઈ. સીતાજીનું મન ક્યાં છે ? સીતાજીની દ્રષ્ટિ ક્યાં છે ? હનુમાનજીએ…

  • ધર્મતેજ

    સ્વામી સરજ્યુગિરી ગુરુ મોહનગિરીજીની વાણી-ર

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ અર્વાચીન સમયના સાધક સંત-કવિ સરજ્યુગિરીજી મહેસાણા તાલુકાના બલોલ ગામની ઉત્તરદિશામાં આવેલ જોશીમઠના મહંત હતા. એમણે ૪૦૦ વધુ પદ્ય રચનાઓનું સર્જન કરેલું છે. ‘અનુભવ પ્રકાશ મુક્તાવલી ૧-ર’ (૧૯૪૬). જેમાં સરજ્યુગિરીજીના કેટલાક શિષ્યોની રચનાઓ પણમળે છે.બીજમારગ છે…

  • ધર્મતેજ

    જીવનની રહસ્યમયતા

    અલૌકિક દર્શન -ભાણદેવ ‘ઋગ્વેદ’નાસદીય સૂક્તનો અંતિમ મંત્ર આપ્રમાણે છે:यो अस्याध्यक्षः परमे व्योमेन् त्सो अङ्ग वेद यदि वा न वेद॥ ૧૦-૧૨૯-૭“આ સૃષ્ટિ જેમાંથી આવિર્ભૂત થઈ છે, તે પરમાત્મા પણ તેને ધારણ કરી રાખે છે કે નહીં? પરમ આકાશમાં અવસ્થિત આ સૃષ્ટિના…

Back to top button