- તરોતાઝા
હોમિઓપથી સારવારનાં ૩ સિદ્ધાંત: પેશંટ-પેશંસ ને પારદર્શકતા
કવર સ્ટોરી -ડૉ. શરદ શાહ વાતની શરૂઆત, એક હોમિઓપેથ ડોકટર તરીકે મારા અવનવા અને રસપ્રદ અનુભવોથીથી કરૂં. મેં વરસો સુધી એક એલોપથ ડોકટર તરીકે મુંબઇમાં જુહૂ ખાતે વરસો સુધી સફળ પ્રેકટિસ કરી હતી. ત્યારે હોમિઓપથી વિશે અજાણ હતો કે એમાં…
- તરોતાઝા
સૂવાની યોગ્ય રીત (Legitimate Way of Sleeping)
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા સુવાની વિવિધ રીતથી બીમારીમાં થતાં ફાયદા-નુકસાન : સુવાની રીત સીધા (Back Side) ફાયદાકારક નુકસાનકારકકમર, ખભા અને ગરદનના દુ:ખાવામાં નસકોરા અને ઊંઘની ડાબા પડખે(Left Side) જમ્યા પછી સૂવામાં, અને ગર્ભાવસ્થામાં એસિડિટી, ઊંઘની બીમારીઓ બ્લડપ્રેશર અને…
- તરોતાઝા
જાગૃતિના વિકાસની સાથેસાથે યૌગિક પરામર્શનો વિનિયોગ પણ કરવો જોઇએ
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)આનો આર્થ એમ કે જો મનોરોગના દરદીની જાગૃતિનું ધોરણ ઊંચું આવે તો દરદી આ જાગૃતિના પ્રકાશમાં પોતાની સમસ્યાઓનું સ્વરૂપ જોઇ શકે છે. સમજી શકે છે. પોતાની સમસ્યાના સ્વરૂપની સમજ તો સમસ્યામાંથી મુક્ત થવાનો ઉત્તમ ઉપાય છે. પ્રશ્ર્ન…
- તરોતાઝા
લલચામણી ને સ્વાદિષ્ટ ‘ફ્રેંચ ફ્રાઈસ્’ તાજેતરમાં જ ૧૩ જુલાઈના “વિશ્ર્વ ફ્રેંચ ફ્રાય -ડે’ ઉજવાઈ ગયો…
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ચાલો, આજે થોડો સમય બાળપણની યાદમાં ખોવાઈ જઈએ. પ્રત્યેક વ્યક્તિના જીવનની સૌથી ઢગલાબંધ યાદગાર પળે એટલે બાળપણ. બાળપણમાં રમવાનું-જમવાનું અને મોજમાં રહેવાનું એ જ મુખ્ય કામ હોય. તેમાં પણ જ્યારે મિત્રો-ભાઈ-ભાંડુની સાથે વિવિધ રમતો રમવાની વાત…
- તરોતાઝા
શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ હોવાથી અસાધ્ય બીમારીઓ વધી શકે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય કર્ક રાશિમાં પ્રવેશમિત્રમંગળ વૃષભ રાશિ (અનુકૂળ રાશિ)બુધ કર્ક રાશિ(શત્રુ રાશિ)તા.૧૯ સિંહ રાશિમાં પ્રવેશગુરુ વૃષભ રાશિમાં(શત્રુ ઘર)શુક્ર મિથુન રાશિ (સમ મિત્ર ઘર)શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્ધયા રાશિ…
- તરોતાઝા
ચોમાસામાં ઇન્ફેક્શનથી બચાવે છે દેશી હર્બલ ગિલોય
આહારથી આરોગ્ય સુધી -રેખા દેશરાજ ચોમાસાની ઋતુ એ શરદી, ઉધરસ, મલેરિયા, ચિકનગુનિયા અને અન્ય અનેક પ્રકારના ચેપની ઋતુ છે. કારણ કે વરસાદ તેની સાથે માત્ર આનંદ અને ઉલ્લાસ જ નથી લાવતો, તમામ પ્રકારની ગંદકી અને કચરો પણ લાવે છે. આ…
- તરોતાઝા
બેદરકાર નહીં રહેતા વરસાદમાં તો વળી કિચન ગાર્ડનની નિયમિત દેખભાળ ખૂબ જરૂરી હોય છે
વિશેષ -અનુ આર. વરસાદમાં આપણે છોડને પાણી નથી પાવું પડતું. વળી વરસાદના પાણીમાં ખૂબ ખનિજ તત્ત્વો પણ હોય છે અને વાતાવરણ પણ કુદરતને અનુકૂળ હોય છે. આ કારણે ચોમાસામાં આપમા કિચન ગાર્ડનના છોડવાઓનો વિકાસ ઘણો સારો થાય છે. છોડવાઓ પાણીથી…
- તરોતાઝા
વેર- વિખેર પ્રકરણ -૧૧
કિરણ રાયવડેરા ‘કાકુ, તમે પત્નીથી કંટાળીને મરવાની ઈચ્છા કરો એવા નથી.’ ગાયત્રી અચકાતા- ખંચકાતા બોલી હતી. ‘બિલકુલ સાચી વાત. પત્ની મને આ રસ્તે તો મન જ ધકેલી શકે!’‘તો પછી એવું શું છે, કાકુ ? તમે ક્ન્ફ્યુઝડ છો, ખુદ ગૂંચવાઈ ગયા…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
સ્વ. કુંવરબાઇ પ્રેમજી હરિરામ ચંદન કચ્છ ગામ રવાપર હાલે પૂના નિવાસીના પુત્રવધુ. તે સ્વ. મોહનલાલ પ્રેમજી ચંદનના ધર્મપત્ની તે ચંદન કુટુંબના ભુઇમા અને નેત્રા દેવસ્થાનના સતિમા. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૮૬) શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના પૂના મધે અક્ષરનિવાસી થયેલ છે. તે…