Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 171 of 928
  • વેપાર

    સોનું ₹ ૭૩,૦૦૦ નિકટ પહોંચ્યું, ચાંદીમાં નિરસ હવામાન

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હોવા છતાં સ્થાનિક બજારમાં ઝવેરીઓની લેવાલીના ટેકાએ સાનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે હાજર ચાંદીમાં નિરસ હવામાન રહ્યું હતું. દેશાવરોમાંથી પણ બુલિયન બજારમાં સુસ્ત માહોલ રહ્યો હોવાના અહેવાલ હતા. સ્થાનિક…

  • એકસ્ટ્રા અફેર

    સંદેશખાલીની સીબીઆઈ તપાસથી ભાજપને બહુ ફાયદો નથી

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ટ્રમ્પ જાતે પોતાના પર હુમલો કરાવે એ વાતમાં માલ નથીએકસ્ટ્રા અફેર અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાએ ખળભળાટ મચાવી દીધો છે. શનિવાર…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. ૧૬-૭-૨૦૨૪,અષાઢી નવરાત્રિ સમાપ્તિભારતીય દિનાંક ૨૫, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • તરોતાઝા

    હોમિઓપથી સારવારનાં ૩ સિદ્ધાંત: પેશંટ-પેશંસ ને પારદર્શકતા

    કવર સ્ટોરી -ડૉ. શરદ શાહ વાતની શરૂઆત, એક હોમિઓપેથ ડોકટર તરીકે મારા અવનવા અને રસપ્રદ અનુભવોથીથી કરૂં. મેં વરસો સુધી એક એલોપથ ડોકટર તરીકે મુંબઇમાં જુહૂ ખાતે વરસો સુધી સફળ પ્રેકટિસ કરી હતી. ત્યારે હોમિઓપથી વિશે અજાણ હતો કે એમાં…

  • તરોતાઝા

    સૂવાની યોગ્ય રીત (Legitimate Way of Sleeping)

    આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા સુવાની વિવિધ રીતથી બીમારીમાં થતાં ફાયદા-નુકસાન : સુવાની રીત સીધા (Back Side) ફાયદાકારક નુકસાનકારકકમર, ખભા અને ગરદનના દુ:ખાવામાં નસકોરા અને ઊંઘની ડાબા પડખે(Left Side) જમ્યા પછી સૂવામાં, અને ગર્ભાવસ્થામાં એસિડિટી, ઊંઘની બીમારીઓ બ્લડપ્રેશર અને…

  • તરોતાઝા

    જાગૃતિના વિકાસની સાથેસાથે યૌગિક પરામર્શનો વિનિયોગ પણ કરવો જોઇએ

    તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)આનો આર્થ એમ કે જો મનોરોગના દરદીની જાગૃતિનું ધોરણ ઊંચું આવે તો દરદી આ જાગૃતિના પ્રકાશમાં પોતાની સમસ્યાઓનું સ્વરૂપ જોઇ શકે છે. સમજી શકે છે. પોતાની સમસ્યાના સ્વરૂપની સમજ તો સમસ્યામાંથી મુક્ત થવાનો ઉત્તમ ઉપાય છે. પ્રશ્ર્ન…

  • તરોતાઝા

    લલચામણી ને સ્વાદિષ્ટ ‘ફ્રેંચ ફ્રાઈસ્’ તાજેતરમાં જ ૧૩ જુલાઈના “વિશ્ર્વ ફ્રેંચ ફ્રાય -ડે’ ઉજવાઈ ગયો…

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ચાલો, આજે થોડો સમય બાળપણની યાદમાં ખોવાઈ જઈએ. પ્રત્યેક વ્યક્તિના જીવનની સૌથી ઢગલાબંધ યાદગાર પળે એટલે બાળપણ. બાળપણમાં રમવાનું-જમવાનું અને મોજમાં રહેવાનું એ જ મુખ્ય કામ હોય. તેમાં પણ જ્યારે મિત્રો-ભાઈ-ભાંડુની સાથે વિવિધ રમતો રમવાની વાત…

  • તરોતાઝા

    શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ હોવાથી અસાધ્ય બીમારીઓ વધી શકે

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય કર્ક રાશિમાં પ્રવેશમિત્રમંગળ વૃષભ રાશિ (અનુકૂળ રાશિ)બુધ કર્ક રાશિ(શત્રુ રાશિ)તા.૧૯ સિંહ રાશિમાં પ્રવેશગુરુ વૃષભ રાશિમાં(શત્રુ ઘર)શુક્ર મિથુન રાશિ (સમ મિત્ર ઘર)શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્ધયા રાશિ…

  • તરોતાઝા

    ચોમાસામાં ઇન્ફેક્શનથી બચાવે છે દેશી હર્બલ ગિલોય

    આહારથી આરોગ્ય સુધી -રેખા દેશરાજ ચોમાસાની ઋતુ એ શરદી, ઉધરસ, મલેરિયા, ચિકનગુનિયા અને અન્ય અનેક પ્રકારના ચેપની ઋતુ છે. કારણ કે વરસાદ તેની સાથે માત્ર આનંદ અને ઉલ્લાસ જ નથી લાવતો, તમામ પ્રકારની ગંદકી અને કચરો પણ લાવે છે. આ…

Back to top button