• ઈન્ટરવલ

    શું આ વખતે પણ બજેટ રડાવશે આમઆદમીને?

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા અંદાજપત્રમાં આ વખતે મધ્યમવર્ગને આવકવેરામાં રાહતની આશાના મિનારા વધુ ઊંચી સપાટી આંબી રહ્યાં હોવા છતાં, આ વખતે પણ ભારતના આમઆદમીને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નિર્દયતાનો પરિચય આપશે એવી આશંકા સેવાઇ રહી છે!!! આપણે આ વિષયના પાછલા…

  • ઈન્ટરવલ

    ઈરાનમાં હવે કેવા સુધારા આવી શકે?

    પ્રાસંગિક -અમૂલ દવે ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રઈશીની હેલિકૉપ્ટર દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થતાં પ્રમુખપદની ચૂંટણી યોજવી પડી હતી,જેમાં મસુદ પેઝેશકિયાને ઉદામવાદી સઈદ જલીલીને સાંકડી હાર આપી હતી.પેઝેશકિયાન ૧૬,૩૮૪,૪૦૩ મત મળ્યા જ્યારે જલીલી ૧૩,૫૩૮,૧૭૯ મતો સાથે બીજા સ્થાને રહ્યા, પેઝેશકિયાનની છાપ એક…

  • ઈન્ટરવલ

    ખરીદી કે સત્તાવાર ટ્રાન્સફર વગર બૅન્ક ખાતામાંથી ૯૦ લાખ ગાયબ

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર વિશ્ર્વમાં છેતરાવા માટે જરૂરી નથી કે તમે કોઈ સાચી કે ખોટી લિન્ક પર ક્લિક કરો, કોઈ અજાણ્યા સાથે ઓટીપી શૅઅર કરો, કોઈ પાર્ટ ટાઈમ જોબની ઓફર સ્વીકારો, કોઈ ડિસ્કાઉન્ટ – ગિફટ મેળવવાનો પ્રયાસ કરો અથવા…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી ફિનલેન્ડમાં સોશિયલ મીડિયાના ઉપવાસમોબાઈલ મેડનેસ આધુનિક યુગનું ગાંડપણ છે. શારીરિક આરોગ્યની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સમયાંતરે ઉપવાસ (એકાદશી કે પછી શ્રાવણીયા સોમવાર વગેરે) કરવાની એક પરંપરા જન્મી હતી. એકવીસમી સદીમાં માનસિક આરોગ્યનું સંતુલન જળવાઈ રહે એ માટે…

  • ઈન્ટરવલ

    રાણીમા રૂડીમા કેરાળા નકલંકધામે કાળિયા ઠાકરનો માહિમા અપરંપાર છે

    તસવીરની આરપાર -ભાટી એન. કાઠિયાવાડમાં પાંચાળ પ્રદેશની પશ્ર્ચિમમાં મોરબી જિલ્લાના વાંકાનેરથી પાંચ કિલોમીટર દૂર નકલંકધામ કેરાળા ગામે શ્રીરાણીમા, રૂડીમાના ઠાકરનું ભવ્યતાતિભવ્ય કલાત્મક મંદિર ૫૦ ફૂટ લાંબું, ૪૦ ફૂટ પહોળું. ૬૦ ફૂટની શિખર સાથેની ઊંચાઈવાળું મંદિર મોટાભાઈ માલધારી (ભરવાડ)ને અઢારે વરણનું…

  • ઈન્ટરવલ

    વેર- વિખેર- પ્રકરણ -૧૨

    કિરણ રાયવડેરા ‘સર જગમોહન દીવાન બોલ કે કોઈ આદમી આયા હૈ… ઈમરજન્સી કેસ લે કે…’બીજી જ પળે એ કારકુનનો ચહેરો પડી ગયો. ડીને જે પણ કહ્યું હોય એની એ જડસુ ક્લાર્ક પર જાદુઈ અસર થઈ. ‘સર, માફ કીજીયેગા…’ કહીને પેલો…

  • ઈન્ટરવલ

    વાસ્તુશાસ્ત્ર પરંપરાનું અનેરું ઘરેણું…. વરંડો

    ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી વાત વરંડાની છે પણ તમે ભારતીય પરંપરામાં વરંડો કહો કે ઓસરી કહો કે ફાઇનલી પોળમાં ઘરબહાર બનેલા ઓટલાની વાત કરો. આર્કિટેક્ટ અને સાહિત્ય સૃષ્ટિમાં દરેકનો અર્થ ભલે અલગ થતો હોય તો પણ આ…

  • પારસી મરણ

    નોશીર નરીમાન અરદેશહર તે મરહુમ હીલ્લાના ધની. તે મરહુમો ધન નરીમાન દાનદીવાલાના દીકરા. તે પોરસને વીસપીના પપા. તે જાનવી ને રશનાના સસરા. તે પરવેઝ, બોમી, રોશન ને કેતી ગોતલાના ભાઇ. તે શારલોત ને જાહનના બપાવા. (ઉં. વ. ૮૬) રે. ઠે.…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાસ્વ. ચંદ્રબાલા પુરુષોત્તમ સોમૈયા, ગામ ભદ્રેશ્ર્વર, હાલે મુલુંડના સુપુત્ર ગિરીશ સોમૈયા (ઉં. વ. ૬૨) તે જીનીશાના પતિશ્રી. ચિરાગ, મિતના પિતાશ્રી. પ્રકાશ, કીર્તિ, રંજનબેન કીર્તિ ઠક્કર, દીપ્તિ ધીરેન સેજપાલ, સ્વ. જગદીશના ભાઈ. દિલીપભાઈ નારણજી ઠક્કરના જમાઈ. જયેશ, મનીષાબેન નરેશકુમાર માધવાણીના…

  • જૈન મરણ

    સ્થા. જૈનહંસાબેન શાહ (ઉં. વ. ૯૫) નાગનેશ નિવાસી હાલ સાન્તાક્રુઝ, સોમવાર ૧૫ જુલાઈના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. રસિકલાલ નીમચંદ શાહના ધર્મપત્ની. નીતાબેન, હરેનભાઈ, સમીરભાઈ તથા વિપુલભાઈના માતુશ્રી. દીપકભાઈ, હેમાબેન, હીનાબેન તથા રચનાબેનના સાસુ. સ્વ. બાલુબા તથા સ્વ. રતિલાલ રાયચંદ…

Back to top button