- ઈન્ટરવલ
ખરીદી કે સત્તાવાર ટ્રાન્સફર વગર બૅન્ક ખાતામાંથી ૯૦ લાખ ગાયબ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર વિશ્ર્વમાં છેતરાવા માટે જરૂરી નથી કે તમે કોઈ સાચી કે ખોટી લિન્ક પર ક્લિક કરો, કોઈ અજાણ્યા સાથે ઓટીપી શૅઅર કરો, કોઈ પાર્ટ ટાઈમ જોબની ઓફર સ્વીકારો, કોઈ ડિસ્કાઉન્ટ – ગિફટ મેળવવાનો પ્રયાસ કરો અથવા…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ફિનલેન્ડમાં સોશિયલ મીડિયાના ઉપવાસમોબાઈલ મેડનેસ આધુનિક યુગનું ગાંડપણ છે. શારીરિક આરોગ્યની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સમયાંતરે ઉપવાસ (એકાદશી કે પછી શ્રાવણીયા સોમવાર વગેરે) કરવાની એક પરંપરા જન્મી હતી. એકવીસમી સદીમાં માનસિક આરોગ્યનું સંતુલન જળવાઈ રહે એ માટે…
- ઈન્ટરવલ
રાણીમા રૂડીમા કેરાળા નકલંકધામે કાળિયા ઠાકરનો માહિમા અપરંપાર છે
તસવીરની આરપાર -ભાટી એન. કાઠિયાવાડમાં પાંચાળ પ્રદેશની પશ્ર્ચિમમાં મોરબી જિલ્લાના વાંકાનેરથી પાંચ કિલોમીટર દૂર નકલંકધામ કેરાળા ગામે શ્રીરાણીમા, રૂડીમાના ઠાકરનું ભવ્યતાતિભવ્ય કલાત્મક મંદિર ૫૦ ફૂટ લાંબું, ૪૦ ફૂટ પહોળું. ૬૦ ફૂટની શિખર સાથેની ઊંચાઈવાળું મંદિર મોટાભાઈ માલધારી (ભરવાડ)ને અઢારે વરણનું…
- ઈન્ટરવલ
વેર- વિખેર- પ્રકરણ -૧૨
કિરણ રાયવડેરા ‘સર જગમોહન દીવાન બોલ કે કોઈ આદમી આયા હૈ… ઈમરજન્સી કેસ લે કે…’બીજી જ પળે એ કારકુનનો ચહેરો પડી ગયો. ડીને જે પણ કહ્યું હોય એની એ જડસુ ક્લાર્ક પર જાદુઈ અસર થઈ. ‘સર, માફ કીજીયેગા…’ કહીને પેલો…
- ઈન્ટરવલ
વાસ્તુશાસ્ત્ર પરંપરાનું અનેરું ઘરેણું…. વરંડો
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી વાત વરંડાની છે પણ તમે ભારતીય પરંપરામાં વરંડો કહો કે ઓસરી કહો કે ફાઇનલી પોળમાં ઘરબહાર બનેલા ઓટલાની વાત કરો. આર્કિટેક્ટ અને સાહિત્ય સૃષ્ટિમાં દરેકનો અર્થ ભલે અલગ થતો હોય તો પણ આ…
પારસી મરણ
નોશીર નરીમાન અરદેશહર તે મરહુમ હીલ્લાના ધની. તે મરહુમો ધન નરીમાન દાનદીવાલાના દીકરા. તે પોરસને વીસપીના પપા. તે જાનવી ને રશનાના સસરા. તે પરવેઝ, બોમી, રોશન ને કેતી ગોતલાના ભાઇ. તે શારલોત ને જાહનના બપાવા. (ઉં. વ. ૮૬) રે. ઠે.…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. ચંદ્રબાલા પુરુષોત્તમ સોમૈયા, ગામ ભદ્રેશ્ર્વર, હાલે મુલુંડના સુપુત્ર ગિરીશ સોમૈયા (ઉં. વ. ૬૨) તે જીનીશાના પતિશ્રી. ચિરાગ, મિતના પિતાશ્રી. પ્રકાશ, કીર્તિ, રંજનબેન કીર્તિ ઠક્કર, દીપ્તિ ધીરેન સેજપાલ, સ્વ. જગદીશના ભાઈ. દિલીપભાઈ નારણજી ઠક્કરના જમાઈ. જયેશ, મનીષાબેન નરેશકુમાર માધવાણીના…
જૈન મરણ
સ્થા. જૈનહંસાબેન શાહ (ઉં. વ. ૯૫) નાગનેશ નિવાસી હાલ સાન્તાક્રુઝ, સોમવાર ૧૫ જુલાઈના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. રસિકલાલ નીમચંદ શાહના ધર્મપત્ની. નીતાબેન, હરેનભાઈ, સમીરભાઈ તથા વિપુલભાઈના માતુશ્રી. દીપકભાઈ, હેમાબેન, હીનાબેન તથા રચનાબેનના સાસુ. સ્વ. બાલુબા તથા સ્વ. રતિલાલ રાયચંદ…
- વેપાર
પીએસયુની આગેવાનીએ સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી હાંસલ કરી નવી વિક્રમી સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સકારાત્મક સંકેત સાથે સ્થાનિક સ્તરે જાહેર ક્ષેત્રની બેન્કોની આગેવાનીએ નીકળેલી લેવાલી અને વિદેશી ફંડોના નવા નાણાં પ્રવાહના જોરે સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી નવી વિક્રમી સપાટી હાંસલ કરી છે. સપ્તાહના પહેલા સત્રમાં…
- વેપાર
શૅરબજારમાં સતત છઠ્ઠા સપ્તાહે આગેકૂચ: નિફ્ટી માટે નવું ટાર્ગેટ ૨૪,૮૦૦
મુંબઇ: શેરબજારે સતત છઠ્ઠા સપ્તાહે આગેકૂચ નોંધાવવા સાથે સપ્તાહના પહેલા દિવસે પણ વધુ એક નવું શિખર સર કર્યુુંં છે, બંને બેન્ચમાર્કે નવી ઓલ ટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. નિફ્ટીએ પહેલી જ વાર ૨૪,૫૦૦ પોઇન્ટની અને સેન્સેક્સે ૮૦,૫૦૦ પોઇન્ટની સપાટી વટાવી…