- ઈન્ટરવલ
રાણીમા રૂડીમા કેરાળા નકલંકધામે કાળિયા ઠાકરનો માહિમા અપરંપાર છે
તસવીરની આરપાર -ભાટી એન. કાઠિયાવાડમાં પાંચાળ પ્રદેશની પશ્ર્ચિમમાં મોરબી જિલ્લાના વાંકાનેરથી પાંચ કિલોમીટર દૂર નકલંકધામ કેરાળા ગામે શ્રીરાણીમા, રૂડીમાના ઠાકરનું ભવ્યતાતિભવ્ય કલાત્મક મંદિર ૫૦ ફૂટ લાંબું, ૪૦ ફૂટ પહોળું. ૬૦ ફૂટની શિખર સાથેની ઊંચાઈવાળું મંદિર મોટાભાઈ માલધારી (ભરવાડ)ને અઢારે વરણનું…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ફિનલેન્ડમાં સોશિયલ મીડિયાના ઉપવાસમોબાઈલ મેડનેસ આધુનિક યુગનું ગાંડપણ છે. શારીરિક આરોગ્યની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સમયાંતરે ઉપવાસ (એકાદશી કે પછી શ્રાવણીયા સોમવાર વગેરે) કરવાની એક પરંપરા જન્મી હતી. એકવીસમી સદીમાં માનસિક આરોગ્યનું સંતુલન જળવાઈ રહે એ માટે…
- ઈન્ટરવલ
વાસ્તુશાસ્ત્ર પરંપરાનું અનેરું ઘરેણું…. વરંડો
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી વાત વરંડાની છે પણ તમે ભારતીય પરંપરામાં વરંડો કહો કે ઓસરી કહો કે ફાઇનલી પોળમાં ઘરબહાર બનેલા ઓટલાની વાત કરો. આર્કિટેક્ટ અને સાહિત્ય સૃષ્ટિમાં દરેકનો અર્થ ભલે અલગ થતો હોય તો પણ આ…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ
ખરીદી કે સત્તાવાર ટ્રાન્સફર વગર બૅન્ક ખાતામાંથી ૯૦ લાખ ગાયબ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર વિશ્ર્વમાં છેતરાવા માટે જરૂરી નથી કે તમે કોઈ સાચી કે ખોટી લિન્ક પર ક્લિક કરો, કોઈ અજાણ્યા સાથે ઓટીપી શૅઅર કરો, કોઈ પાર્ટ ટાઈમ જોબની ઓફર સ્વીકારો, કોઈ ડિસ્કાઉન્ટ – ગિફટ મેળવવાનો પ્રયાસ કરો અથવા…
- ઈન્ટરવલ
શું આ વખતે પણ બજેટ રડાવશે આમઆદમીને?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા અંદાજપત્રમાં આ વખતે મધ્યમવર્ગને આવકવેરામાં રાહતની આશાના મિનારા વધુ ઊંચી સપાટી આંબી રહ્યાં હોવા છતાં, આ વખતે પણ ભારતના આમઆદમીને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નિર્દયતાનો પરિચય આપશે એવી આશંકા સેવાઇ રહી છે!!! આપણે આ વિષયના પાછલા…
- ઈન્ટરવલ
ઈરાનમાં હવે કેવા સુધારા આવી શકે?
પ્રાસંગિક -અમૂલ દવે ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રઈશીની હેલિકૉપ્ટર દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થતાં પ્રમુખપદની ચૂંટણી યોજવી પડી હતી,જેમાં મસુદ પેઝેશકિયાને ઉદામવાદી સઈદ જલીલીને સાંકડી હાર આપી હતી.પેઝેશકિયાન ૧૬,૩૮૪,૪૦૩ મત મળ્યા જ્યારે જલીલી ૧૩,૫૩૮,૧૭૯ મતો સાથે બીજા સ્થાને રહ્યા, પેઝેશકિયાનની છાપ એક…
જૈન મરણ
સ્થા. જૈનહંસાબેન શાહ (ઉં. વ. ૯૫) નાગનેશ નિવાસી હાલ સાન્તાક્રુઝ, સોમવાર ૧૫ જુલાઈના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. રસિકલાલ નીમચંદ શાહના ધર્મપત્ની. નીતાબેન, હરેનભાઈ, સમીરભાઈ તથા વિપુલભાઈના માતુશ્રી. દીપકભાઈ, હેમાબેન, હીનાબેન તથા રચનાબેનના સાસુ. સ્વ. બાલુબા તથા સ્વ. રતિલાલ રાયચંદ…
- વેપાર
પીએસયુની આગેવાનીએ સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી હાંસલ કરી નવી વિક્રમી સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સકારાત્મક સંકેત સાથે સ્થાનિક સ્તરે જાહેર ક્ષેત્રની બેન્કોની આગેવાનીએ નીકળેલી લેવાલી અને વિદેશી ફંડોના નવા નાણાં પ્રવાહના જોરે સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી નવી વિક્રમી સપાટી હાંસલ કરી છે. સપ્તાહના પહેલા સત્રમાં…
- વેપાર
સોનું ₹ ૭૩,૦૦૦ નિકટ પહોંચ્યું, ચાંદીમાં નિરસ હવામાન
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હોવા છતાં સ્થાનિક બજારમાં ઝવેરીઓની લેવાલીના ટેકાએ સાનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે હાજર ચાંદીમાં નિરસ હવામાન રહ્યું હતું. દેશાવરોમાંથી પણ બુલિયન બજારમાં સુસ્ત માહોલ રહ્યો હોવાના અહેવાલ હતા. સ્થાનિક…