Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 169 of 928
  • હિન્દુ મરણ

    શ્રીમાળી સોનીઅમદાવાદના હાલે ઘાટકોપર નિવાસી પુષ્પાબેન (ઉં. વ. ૮૬) તે સ્વ. પૂનમચંદ્ર લક્ષમણદાસ સોનીના ધર્મપત્ની. સ્વ.અશીત, અમીતના માતુશ્રી. ભાવનાબેન તથા દેવીબેનના સાસુ. ભૂમન, વિધી ઉત્સવ ભાવસાર, ડોલી સ્મિત મહેતા તથા શૈલી ઋષીરાજ નેનુજીના દાદી સોમવાર તા.૧૫/૦૭/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા…

  • જૈન મરણ

    ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનઢસા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.કુંદનબેન ત્રંબકલાલ સંઘરાજકાના સુપુત્ર બિપિનચંદ્ર (ઉં. વ. ૭૮), તે કૈલાશબેનના પતિ. મનીષ, રાજેશ, બ્રિજેશના પિતાશ્રી. અ.સૌ.રૂપાલી, અલ્પા, કામિનીના સસરા. અશ્ર્વિન, દિલીપ, ભરત, હર્ષાબેન કુમારપાળ ડગલી, સ્વ.સંગીતાબેન જસવંતરાય મહેતલિયા, ભારતીબેન રવીન્દ્ર લાઘાણી, ઇલાબેન…

  • વેપાર

    વિક્રમી આગેકૂચની હેટટ્રિક: સેન્સેક્સ ૮૦,૭૦૦ની ઉપર, નિફ્ટીએ ૨૪,૬૦૦ની સપાટી વટાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ટેલિકોમ અને પસંદગીના આઈટી તેમ જ એફએમસીજી શેરમાં નીકળેલી લેવાલી તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની સારી લેવાલીને પગલે સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્કે સતત ત્રીજા દિવસે વિક્રમી ઈંચી સપાટી હાંસલ કરી હતી. સત્રને અંતે સેન્સેક્સ ૫૧.૬૯…

  • વેપાર

    ખાંડમાં ગુણવત્તાલક્ષી નરમાઈ

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી રહેતા વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૩૦થી ૩૫૮૦માં થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને રિટેલ સ્તરની છૂટીછવાઈ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મક્કમ વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આજે વિશ્ર્વ બજારનાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે કોન્સોલિડેટ થઈને અંતે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે…

  • એકસ્ટ્રા અફેર

    ભોજશાળાને પણ વર્શિપ એક્ટ લાગુ પડે જ છે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી ધર્મસ્થાનોના જે વિવાદો ચગ્યા છે તેમાં એક મધ્ય પ્રદેશમાં ધારની ભોજશાળાનો પણ છે. હિંદુઓ જેને ભોજશાળા કહે છે તેને મુસ્લિમો કમાલ મૌલા મસ્જિદ કહે છે. હિન્દુ સમુદાય ભોજશાળાને વાગદેવી એટલે કે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧૭-૭-૨૦૨૪, દેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, ચાતુર્માસ પ્રારંભભારતીય દિનાંક ૨૬, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૧૧પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ,…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ઈન્ટરવલ

    શું આ વખતે પણ બજેટ રડાવશે આમઆદમીને?

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા અંદાજપત્રમાં આ વખતે મધ્યમવર્ગને આવકવેરામાં રાહતની આશાના મિનારા વધુ ઊંચી સપાટી આંબી રહ્યાં હોવા છતાં, આ વખતે પણ ભારતના આમઆદમીને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નિર્દયતાનો પરિચય આપશે એવી આશંકા સેવાઇ રહી છે!!! આપણે આ વિષયના પાછલા…

  • ઈન્ટરવલ

    ઈરાનમાં હવે કેવા સુધારા આવી શકે?

    પ્રાસંગિક -અમૂલ દવે ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રઈશીની હેલિકૉપ્ટર દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થતાં પ્રમુખપદની ચૂંટણી યોજવી પડી હતી,જેમાં મસુદ પેઝેશકિયાને ઉદામવાદી સઈદ જલીલીને સાંકડી હાર આપી હતી.પેઝેશકિયાન ૧૬,૩૮૪,૪૦૩ મત મળ્યા જ્યારે જલીલી ૧૩,૫૩૮,૧૭૯ મતો સાથે બીજા સ્થાને રહ્યા, પેઝેશકિયાનની છાપ એક…

Back to top button