Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 166 of 928
  • જાન્હવી કપૂરની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ

    બોલિવૂડ એક્ટ્રેસ જાહ્ન્વી કપૂરના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ફૂડ પોઈઝિંનગના કારણે અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રીની તબિયત સારી ન હતી. તેની તબિયતમાં સુધારો ન થતો જોઈને પરિવારજનો િંચતિત થઈ ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ…

  • રીચા ચઢ્ઢા અને અલી ફઝલએ આપ્યા ગૂડ ન્યૂઝ

    મિર્ઝાપુરમાં જોવા મળેલા ગુડ્ડુભૈયા એટલે કે અલી ફઝલ અને મસાનની દેવી એટલે કે રીચા ચડ્ઢાએ ગૂડ ન્યૂઝ આપ્યા છે. બન્નેના ઘરે દીકરીનો જન્મ થયો છે. રિચા ચઢ્ઢાએ ૧૬ જુલાઈએ એક સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી કપલે સોશિયલ…

  • ઝહિર સાથે શું ચીટિંગ થઈ છે?

    બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્નને હજી તો માંડ ૨૫ દિવસ થયા છે ત્યાં ઝહિર ઈકબાલની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ઝહિરે તેની સાથે ચીિંટગ થઈ હોવાની વાત કહી છે. આખરે…

  • મેટિની

    વેર- વિખેર -પ્રકરણ -૧૪

    કિરણ રાયવડેરા ‘તમે સાચે જ જગમોહન દીવાન છો સાહેબ, પહેલાં કેમ કહ્યું નહીં?’ પરમારનો ચહેરો રડમસ થઈ ગયો. ઓ.સી. તરફ ફરીને એ બોલ્યો:‘આજે સવારના આપણા એરિયામાં જે એક્સિડેન્ટ થયો હતો એમાં જગમોહનબાબુએ એક છોકરાનો જીવ બચાવ્યો’ઇન્સ્પેક્ટરના રેકોર્ડરની કેસેટ બદલાઈ ગઈ.…

  • મેટિની

    બોલીવૂડના અડધા વર્ષમાં હિટ ઓછી, ફ્લોપ વધારે

    વિશેષ -પ્રથમેશ મહેતા કમાણીની દૃષ્ટિએ બોલીવૂડ માટે ૨૦૨૪ના વર્ષની શરૂઆત ખાટી-મીઠી રહી હતી. ૧૨ જાન્યુઆરીએ કેટરિના કૈફ અને વિજય સેતુપતિની મેરી ક્રિસમસ રજૂ થઈ હતી, ૫૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ ફ્લોપ થઈ હતી કેમ કે તે ફક્ત રૂ. ૧૮…

  • મેટિની

    બોલીવૂડમાં માહોલ બનાવવા માટે ફેક ફેન્સનો ધંધો પુરજોશમાં છે…!!

    ફોકસ -નિકહત કુંવર માર્કેટિંગના આ યુગમાં શું સાચું છે અને શું ખોટું છે તે જાણવું અને કહેવું ખૂબ મુશ્કેલ છે. ચૂંટણીઓ અને અન્ય રાજકીય કાર્યક્રમો દરમિયાન, ઘણીવાર ભાડાની ભીડ એકત્રિત કરવામાં આવે છે, એટલે કે, લોકોને પૈસાની અથવા અન્ય લાલચ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    મૂળ ગામ ભાયાવદર, હાલ-રાજકોટ, સ્વ. અમૃતલાલ લાધાભાઈ અમૃતિયાના ધર્મપત્ની તે શ્રી દિનેશભાઈ અમૃતિયા, અશોકભાઈ, બિપિનભાઈ અને પરેશભાઈના માતુશ્રી અને આનંદભાઈ તથા પ્રજ્વલભાઈના દાદીમા સ્વ. લાભકુંવરબેન અમૃતલાલ અમૃતિયા (ઉં.વ. ૮૬)નું તા. ૧૭-૭-૨૪ના અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૯-૭-૨૪, શુક્રવારે પેરેડાઈઝ…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનઘોઘા નિવાસી, હાલ અંધેરી, સ્વ. શાંતાબેન મહીપતરાય જયસુખલાલના સુપુત્ર રોહિતભાઈ (ઉં. વ. ૭૦) તે સુનંદાબેનના પતિ. નેહા અતિતકુમારના પિતાશ્રી. ક્રિશના નાના. તે હેમંત, નયન, પ્રકાશ, હર્ષ તથા દક્ષના ભાઈ. પિયર પક્ષે બાબુલાલ માણેકચંદ શાહ ઘોઘાવાળાના જમાઈ તેઓ…

  • વેપાર

    સોનાની ઊંચી આયાત જકાત બચાવવાની છટકબારી, ચાર સપ્તાહમાં પ્લેટિનમની આયાત વર્ષ ૨૦૨૩ કરતાં પણ વધી

    મુંબઈ: સોના પરની ઊંચી આયાતજકાતને ટાળવા માટે ગત જૂન મહિનાના મધ્યથી જુલાઈનાં મધ્ય સુધીનાં ચાર સપ્તાહમાં દેશમાં પ્લેટીનમની આયાત વર્ષ ૨૦૨૩ની કુલ આયાત કરતાં પણ વધી ગઈ હોવાનું સરકાર અને ઉદ્યોગનાં અધિકારીઓએ રૉઈટર્સને એક અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે બુલિયન…

Back to top button