• અર્જુન કપૂર વિના મલાઈકા અરોરાએ મનાવ્યું વેકેશન

    બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ૫૦ વર્ષની છે પણ તેમ છતાં પોતાના કર્વી ફિગર અને બોલ્ડ અદાઓને કારણે તે આજની યંગ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. મલાઈકા અરોરા પણ છેલ્લાં કેટલાક સમયથી બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેના સંબંધોને કારણે વધારે ચર્ચામાં રહે…

  • મેટિની

    આઈટમ સોન્ગ્સના આરંભથી અત્યાર સુધી…

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા ગયા સપ્તાહે આપણે આઈટમ સોન્ગ્સના ઇતિહાસ વિશે વાત કરી રહ્યા હતા. તેની મસ્તીભરી દુનિયા નહીં, પણ તેની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં તેમાં આવેલા અર્થપૂર્ણ બદલાવો વિશે વાત કરવાનો આપણો આશય હતો. આઈટમ સોન્ગ્સની શરૂઆતના સમયમાં કઈ રીતે…

  • વેપાર

    ધાતુમાં પીછેહઠ

    મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને મોહરમની રજાનાં માહોલમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યા હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં પણ ચીનની આર્થિક વૃદ્ધિની ચિંતાને કારણે કોપર સહિતની વિવિધ ધાતુઓનાં ભાવ દબાણ હેઠળ રહેતા હોવાથી સ્થાનિકમાં પણ એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ,…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનઘોઘા નિવાસી, હાલ અંધેરી, સ્વ. શાંતાબેન મહીપતરાય જયસુખલાલના સુપુત્ર રોહિતભાઈ (ઉં. વ. ૭૦) તે સુનંદાબેનના પતિ. નેહા અતિતકુમારના પિતાશ્રી. ક્રિશના નાના. તે હેમંત, નયન, પ્રકાશ, હર્ષ તથા દક્ષના ભાઈ. પિયર પક્ષે બાબુલાલ માણેકચંદ શાહ ઘોઘાવાળાના જમાઈ તેઓ…

  • વેપાર

    સોનાની ઊંચી આયાત જકાત બચાવવાની છટકબારી, ચાર સપ્તાહમાં પ્લેટિનમની આયાત વર્ષ ૨૦૨૩ કરતાં પણ વધી

    મુંબઈ: સોના પરની ઊંચી આયાતજકાતને ટાળવા માટે ગત જૂન મહિનાના મધ્યથી જુલાઈનાં મધ્ય સુધીનાં ચાર સપ્તાહમાં દેશમાં પ્લેટીનમની આયાત વર્ષ ૨૦૨૩ની કુલ આયાત કરતાં પણ વધી ગઈ હોવાનું સરકાર અને ઉદ્યોગનાં અધિકારીઓએ રૉઈટર્સને એક અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે બુલિયન…

  • વેપાર

    રેટ કટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્ર્વિક સોનું સર્વોચ્ચ સપાટીએ

    લંડન: ગત જૂન મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં જોવા મળેલા ઘટાડાની સાથે ફેડરલ રિઝર્વનાં અધિકારીઓ પણ આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    મૂળ ગામ ભાયાવદર, હાલ-રાજકોટ, સ્વ. અમૃતલાલ લાધાભાઈ અમૃતિયાના ધર્મપત્ની તે શ્રી દિનેશભાઈ અમૃતિયા, અશોકભાઈ, બિપિનભાઈ અને પરેશભાઈના માતુશ્રી અને આનંદભાઈ તથા પ્રજ્વલભાઈના દાદીમા સ્વ. લાભકુંવરબેન અમૃતલાલ અમૃતિયા (ઉં.વ. ૮૬)નું તા. ૧૭-૭-૨૪ના અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૯-૭-૨૪, શુક્રવારે પેરેડાઈઝ…

  • એકસ્ટ્રા અફેર

    પૂજા અને અભિષેક, સિવિલ સર્વિસીસ પણ શંકાના દાયરામા

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)નું પેપર ફૂટી ગયું તેના કારણે દેશની મેડિકલ કોલેજોમાં થતાં એડમિશન શંકાના દાયરામાં છે જ ત્યાં હવે મહારાષ્ટ્ર કેડરની વિવાદાસ્પદ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર પૂજા ખેડકરના કારણે યુનિયન પબ્લિક સર્વિસ…

  • અલ્લાહ ખુદ મુખ્તાર ઈન્સાન માત્ર અપૂર્ણ

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી દીને ઈસ્લામના બારે મહિનાના ૩૬૫ દિવસ કંઈને કંઈ મસ્લેહત (ભેદ) ધરાવે છે. દાખલા તરીકે રોજેરોજ દિવસના નક્કી કરેલ સમયે પાંચ વખત નમાઝ અદા કરવાની ફર્ઝ છે. તેમ રમઝાન મહિનામાં વહેલી પરોઢથી લઈ સંધ્યા સુધી એક બુંદ…

Back to top button